SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર–૩૭, ૩૮ ટીકાઃ ‘ન ચ’ નૈવ ‘અન્ય:’ તૃષ્ણાનુમુક્ષાવિ: ‘ઉપદ્રવો’ વ્યસનમ્ ।।રૂ૭/૨૮।। ટીકાર્યઃ ‘નવ’ વ્યસનમ્ ।। અન્ય=તૃષા-ક્ષુધા આદિ ઉપદ્રવ=આપત્તિ, નથી જ=જન્મ નહિ હોવાને કારણે સિદ્ધના જીવોને કોઈ ઉપદ્રવ નથી જ. ।।૩૭/૫૧૮॥ ..... ભાવાર્થ: સંસારી જીવોને દેહની સાથે તૃષા, ક્ષુધા, રોગ, શોક, શ્રમ આદિ પીડાઓ અવશ્ય વર્તે છે અને સિદ્ધ અવસ્થામાં દેહનો અભાવ થવાને કારણે દેહજન્ય તૃષા-ક્ષુધા આદિ ઉપદ્રવોની આપત્તિ નથી જ. ||૩૭/૫૧૮ll અવતરણિકા : तर्हि किं तत्र स्यादित्याशङ्क्याह સૂત્રઃ ૨૧૧ - અવતરણિકા : તો=સિદ્ધ અવસ્થામાં જન્મ, જરા, મરણભયની શક્તિ નથી અને અન્ય ઉપદ્રવ પણ નથી તો, ત્યાં=સિદ્ધઅવસ્થામાં, શું છે ? એ પ્રકારની આશંકા કરીને કહે છે - विशुद्धस्वरूपलाभः || ३८/५१९।। ..... સૂત્રાર્થ : - વિશુદ્ધ સ્વરૂપનો લાભ છે. ।।૩૮/૫૧૯II ટીકા ઃ ‘વિશુદ્ધ’ નિર્મલીમાં યત્ ‘સ્વરૂપ’ તસ્ય ‘નામઃ’ પ્રાપ્તિઃ ।।રૂ૮/૧।। ટીકાર્થ ઃ ‘વિશુદ્ધ’ પ્રાપ્તિઃ ।। વિશુદ્ધ=નિર્મળ, જે સ્વરૂપ=જીવનું જે સ્વરૂપ તેનો લાભ=પ્રાપ્તિ છે. ||૩૮/૫૧૯૫ ભાવાર્થ: સિદ્ધ અવસ્થામાં સર્વકર્મરહિત જીવ હોવાને કારણે જન્માદિ નથી, એમ કહેવાથી સંસારમાં દેખાતા
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy