SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૧ આઠમો અધ્યાથ અવતરણિકા : व्याख्यातः सप्तमोऽध्यायः, अधुनाऽष्टम आरभ्यते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિકાર્ય : સાતમો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે આઠમો અધ્યાય આરંભ કરાય છે અને તેનું આ=આગળમાં બતાવાય છે એ, આદિ સૂત્ર છે=પ્રથમ શ્લોક છે શ્લોક ઃ = किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगद्धितम् । परिशुद्धादवाप्नोति धर्माभ्यासान्नरोत्तमः । । १ । । ..... ૧૬૫ શ્લોકાર્થ ઃ વળી, અહીં=ધર્મફળની વિચારણામાં બહુ કથનથી શું ? નરોત્તમ એવો મનુષ્ય પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી જગતનું હિત એવું તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. II૧ ટીકા ઃ નિ ‘વ’ કૃત્યપ્યુબ્વયે, ‘રૂ ' ધર્મચિન્તાયાં ‘વહુના’ પ્રપુરેખ ‘ન’ ધર્મોન? યતઃ ‘તીર્થĒ’ तीर्थङ्करपदलक्षणं 'जगद्धितं ' जगज्जन्तुजातहिताधानकरं 'परिशुद्धाद्' अमलीमसाद् 'अवाप्नोति' लभते 'धर्माभ्यासात्' प्रतीतरूपात् 'नरोत्तमः' स्वभावत एव सामान्यापरपुरुषप्रधानः, તથાદિ - तीर्थकरपदप्रायोग्यजन्तूनां सामान्यतोऽपि लक्षणमिदं शास्त्रेषूयते यथा “एते आकालं परार्थव्यसनिनः उपसर्जनीकृतस्वार्थाः उचितक्रियावन्तः अदीनभावाः सफलारम्भिणः अदृढानुशयाः कृतज्ञतापतयः अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशयाः ।" [ ललितविस्तरा ] इति ।। १ ।। ટીકાર્થઃ - *બ્ધિ' કૃતિ ।। ‘=’ શબ્દ અભ્યચયમાં છે=સાતમા અધ્યયનમાં જે ધર્મનું ફળ બતાવ્યું તેના સમુચયમાં છે. અહીં=ધર્મળની ચિંતામાં બહુ=પ્રચુર ધર્મલ કહેવાથી શું ? અર્થાત્ ધર્મના અંતિમળને જ બતાવે છે. જે કારણથી તીર્થંકરપણું જગતને હિતને કરનારું પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી=અમલિન એવા પ્રતીતરૂપ ધર્મના અભ્યાસથી નરોત્તમ=સ્વભાવથી જ સામાન્ય અપર પુરુષ પ્રધાન, પ્રાપ્ત કરે છે=તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. તીર્થંકરો અન્ય પુરુષ કરતાં પ્રધાન છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે –
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy