________________
૧૯૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૭, ૧૮ સૂત્રાર્થ :
પ્રાતિહાર્યનો ઉપયોગ તીર્થંકરના ભવમાં તીર્થકરના પુણ્યના કારણે પ્રાતિહાર્યનો યોગ થાય છે. ll૧૭/૪૯૮ ટીકા -
પ્રતિહાર પ્રતિહાર્ય, ત% અશોકવૃક્ષહિ, વાર્ષિ – "अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च ।। મામ ડર્ન દુમિરાતપત્ર સત્કાતિહાર્યા નિનેશ્વરમ્ પારા” ] तस्य 'उपयोगः' उपजीवनमिति ।।१७/४९८ ।। ટીકાર્ચ -
પ્રતિહાર ...૩૫નીવનમતિ . પ્રતિહારકર્મ તે પ્રાતિહાર્ય અને તે અશોકવૃક્ષાદિ છે જે કારણથી કહેવાયું છે –
“અશોકવૃક્ષ, દેવોની પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર વીંઝાવા, આસન, ભામંડલ, દુંદુભિ, છત્ર, જિનેશ્વરોનાં સુંદર પ્રાતિહાર્યો છે. ર૨૩માં )
તેનો ઉપયોગsઉપજીવન=પ્રાતિહાર્યનું પ્રગટીકરણ, તીર્થંકરના ભાવમાં થાય છે. ‘ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૭/૪૮૮. અવતરણિકા :તતઃ -
અવતરણિકાર્ય :
તેનાથી=પ્રાતિહાર્યમાં પ્રગટીકરણથી – સૂત્ર :
પરં પરાર્થવરામ ના૧૮/૪૨૧ સૂત્રાર્થ -
પ્રકૃષ્ટ પરાર્થકરણ યોગ્ય જીવોને પ્રકૃષ્ટ ઉપકાર થાય છે. II૧૮/૪૯૯II ટીકાઃ'परं' प्रकृष्टं 'परार्थस्य' परप्रयोजनस्य सर्वसत्त्वस्वभाषापरिणामिन्या पीयूषपानसमधिकानन्द