SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૭, ૧૮ સૂત્રાર્થ : પ્રાતિહાર્યનો ઉપયોગ તીર્થંકરના ભવમાં તીર્થકરના પુણ્યના કારણે પ્રાતિહાર્યનો યોગ થાય છે. ll૧૭/૪૯૮ ટીકા - પ્રતિહાર પ્રતિહાર્ય, ત% અશોકવૃક્ષહિ, વાર્ષિ – "अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च ।। મામ ડર્ન દુમિરાતપત્ર સત્કાતિહાર્યા નિનેશ્વરમ્ પારા” ] तस्य 'उपयोगः' उपजीवनमिति ।।१७/४९८ ।। ટીકાર્ચ - પ્રતિહાર ...૩૫નીવનમતિ . પ્રતિહારકર્મ તે પ્રાતિહાર્ય અને તે અશોકવૃક્ષાદિ છે જે કારણથી કહેવાયું છે – “અશોકવૃક્ષ, દેવોની પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર વીંઝાવા, આસન, ભામંડલ, દુંદુભિ, છત્ર, જિનેશ્વરોનાં સુંદર પ્રાતિહાર્યો છે. ર૨૩માં ) તેનો ઉપયોગsઉપજીવન=પ્રાતિહાર્યનું પ્રગટીકરણ, તીર્થંકરના ભાવમાં થાય છે. ‘ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૧૭/૪૮૮. અવતરણિકા :તતઃ - અવતરણિકાર્ય : તેનાથી=પ્રાતિહાર્યમાં પ્રગટીકરણથી – સૂત્ર : પરં પરાર્થવરામ ના૧૮/૪૨૧ સૂત્રાર્થ - પ્રકૃષ્ટ પરાર્થકરણ યોગ્ય જીવોને પ્રકૃષ્ટ ઉપકાર થાય છે. II૧૮/૪૯૯II ટીકાઃ'परं' प्रकृष्टं 'परार्थस्य' परप्रयोजनस्य सर्वसत्त्वस्वभाषापरिणामिन्या पीयूषपानसमधिकानन्द
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy