________________
૧૩૭
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮, ૧૯ સૂત્રાર્થ : -
સર્વ જ શુભતર છે-પૂર્વના દેવભવ કરતાં શુભતર છે. II૧૮/૪૬૧ી ટીકા -
ર્વમેવ સંપાહિ ‘શુમત' પ્રાધ્યાપેક્ષવાડતી શુષ ‘તત્ર' થાને ૮/૪દશા ટીકાર્ચ -
સર્વમેવ સ્થાને છે ત્યાં તે દેવભવના સ્થાનમાં, સર્વ જગરૂપસંપદાદિ સર્વ જ, શુભતર= પૂર્વભવની અપેક્ષાએ અતિ શુભ પૂર્વના દેવભવની અપેક્ષાએ વર્તમાનના દેવભવમાં અતિ શુભ, પ્રાપ્ત થાય છે. ૧૮/૪૬ના ભાવાર્થ :
અનશન કરેલ મહાત્મા વિશિષ્ટ પ્રકારનાં પુણ્યાનુબંધી પુણ્ય અને વિશિષ્ટ પ્રકારની નિર્જરા કરીને દેવભવમાં ગયેલા હોવાથી પૂર્વના દેવભવ કરતાં વર્તમાનનો દેવભવ અતિ વિશુદ્ધ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળો હોવાથી ઘણી ઉત્તમ સામગ્રીથી યુક્ત હોય છે. વળી તે મહાત્મા સંયમજીવનમાં ઘણી નિર્જરા કરીને સંગની વાસના ઘણી ક્ષીણતર કરેલી હોવાથી મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ચિત્તની પ્રાપ્તિ પણ તે દેવભવમાં પૂર્વના દેવભવ કરતાં ઘણી અતિશયિત હોય છે; કેમ કે સંયમની સાધનાથી જીવમાં સંગ શક્તિઓનો જ અધિક અધિક ક્ષય થાય છે જેનાથી જીવની ઉત્તમ ઉત્તમતર પ્રકૃતિઓ બને છે. તેથી ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ જ થાય છે. I૧૮/૪૬ના અવતરણિકા -
પર - અવતરણિકાર્ય :
પરંતુ – સૂત્રઃ
તિશિરીરક્રિીનમ્ II૧૨/૪દ્રા સૂત્રાર્થ:
ગતિ, શરીર આદિ હીન છે. II૧૯/૪૬રા ટીકા - 'गतिः' देशान्तरसंचाररूपा, 'शरीरं' देहः, 'आदि'शब्दात् परिवारप्रवीचारादिपरिग्रहस्तीनं तुच्छं