________________
૧૩૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૯, ૨૦ स्यात्, उत्तरोत्तरदेवस्थानेषु पूर्वपूर्वदेवस्थानेभ्यो गत्यादीनां हीनतया शास्त्रेषु प्रतिपादनात् T૬/૪૬રા ટીકાર્ચ -
તિઃ'... તિપાકિનાર્ II દેશાંતરસંચારરૂપ ગતિ, શરીર, “આદિ શબ્દથી પરિવાર-પ્રવીચાર આદિ પરિગ્રહ તેનાથીeગતિ, શરીર આદિથી હીન છે-પૂર્વના દેવભવમાં જે ગતિ આદિ હતા તેના કરતાં અલ્પ ગતિ આદિ છે; કેમ કે ઉત્તર ઉત્તરનાં દેવસ્થાનમાં પૂર્વ પૂર્વનાં દેવસ્થાનોથી ગત્યાદિનું હીતપણાથી શાસ્ત્રમાં પ્રતિપાદન છે. ll૧૯/૪૬૨
ભાવાર્થ :
વળી, અનશન કરીને દેવભવમાં જનારા મહાત્માઓને પૂર્વના દેવભવ કરતાં રૂપસંપન્નાદિ સર્વ સુખ અધિક મળે છે પરંતુ ગમનાગમનની પ્રવૃત્તિ અલ્પ પ્રમાણમાં હોય છે. વળી, શરીર પણ પૂર્વના દેવભવ કરતાં આકારથી નાનું હોય છે. વળી કામના વિકારો પણ અલ્પ હોય છે, તેથી પૂર્વના દેવો કરતાં અન્ય રીતે અધિક હોવા છતાં ગતિ આદિની અપેક્ષાએ હીન છે. ll૧૯/૪૬રા
અવતરણિકા :
તથા -
અવતરણિકાર્ય :
અને – સૂત્ર:
રહિતમોત્સવ:ણેન ર૦/૪૬રૂ II સૂત્રાર્થ:
સુક્ય દુઃખથી રહિત હોય છે. ર૦/૪૬૩ ટીકા -
त्यक्तं चित्तवाक्कायत्वरारूपव्याबाधया ।।२०/४६३।। ટીકાર્ચ -
... વાળા || ચિત, વાણી અને કાયાના ત્વરારૂપ વ્યાબાધાથી રહિત હોય છે. li૨૦/૪૬૩