________________
ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૨ / સ્તબક- ૨ / ગાથા-૪૧
ગાથા :
ठिइरसबन्धकराणं हंदि कसायाण चेव अणुरूवं । पयडिप्पएसकम्मं जोगा बज्झति ण विरूपं ।।४१।।
છાયા :
स्थितिरसबन्धकराणां हन्दि कषायाणामेवानुरूपम् ।
प्रकृतिप्रदेशकर्म योगा बध्नन्ति न विरूपम् ।।४१।। અન્વયાર્ચ -
ઇંદ્ધિ ખરેખર, ફિરસેવન્યરાખi=સ્થિતિ-રસબંધને કરનારા એવા, વસાવાન=કષાયોને, પુરૂવ જેવઅનુરૂપ જ, પથિીí=પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મ, ગોપIEયોગો, વતિ બાંધે છે. વર્ષ
=વિરૂપ બાંધતા નથી. I૪ના ગાથાર્થ :
ખરેખર સ્થિતિબંધ અને રસબંધને કરનારા એવા કષાયોને અનુરૂપ જ પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મને યોગો બાંધે છે, વિરૂપ બાંધતા નથી ll૪૧૫ ટીકા -
हन्दीत्युपदर्शने, योगाः स्थितिरसबन्धकराणां कषायाणामनुरूपमेव प्रकृतिप्रदेशकर्म बध्नन्ति न विरूपम् एवं च व्यवहारतः सत्याया अपि कस्याश्चिद्भाषायाः क्लिष्टकर्मबन्धसामग्रीभूतकषायाद्यन्तर्गताया न स्वातन्त्र्येण शुभकर्मबन्धहेतुत्वेन फलवत्त्वं तथा च क्रोधाभिभूतस्य सर्वाऽपि भाषाऽसत्यैवेति स्थितम् ।।४१।। ટીકાર્ય :
હીત્યુપર્શને ..... સ્થિતમ્ ‘ત્રિ' શબ્દ ઉપદર્શનમાં છે શ્રોતાને સન્મુખભાવ કરીને વસ્તુનો નિર્દેશ કરાવવા અર્થે છે. યોગો-મન, વચન કાયાના વ્યાપારો, સ્થિતિ અને રસબંધને કરનારા એવા કષાયોને અનુરૂપ જ પ્રકૃતિ અને પ્રદેશરૂપ કર્મ બાંધે છે. વિરૂપત્રકષાયોથી અન્ય પ્રકારે, કર્મ બાંધતા નથી અને એ રીતે કષાયોને અનુરૂપ જ કર્મબંધ થાય છે એ રીતે જ, ક્લિષ્ટ કર્મબંધરૂપ સામગ્રીભૂત કષાય આદિ અંતર્ગત એવી કોઈક વ્યવહારથી સત્ય પણ ભાષાનું સ્વતંત્રપણાથી શુભકર્મ બંધના હેતુપણારૂપે ફળવત્વ નથી અને તે રીતે=કષાયયુક્ત સત્ય પણ ભાષા શુભકર્મબંધનો હેતુ નથી તે રીતે, ક્રોધથી અભિભૂત જીવની સર્વ પણ ભાષા=સત્ય કે અસત્ય સર્વ પણ ભાષા, અસત્ય જ છે એ પ્રમાણે સ્થિત છે. II૪૧II.