Book Title: Bhasha Rahasya Prakaran Part 02
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૧૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૩, ૮૪ તંતુથી ૮ષ થાય છે તેથી તંતુની કારણતાના અવચ્છેદકના યથાર્થ જ્ઞાન વગર એકાંતે તંતુથી પટ જ થાય છે તેમ કહેવું તે અસત્યભાષા છે.
વળી મિથ્યાષ્ટિ જે કાંઈ બોલે છે તે સર્વ વિપર્યાસથી યુક્ત હોવાને કારણે અસત્યભાષા જ છે. ll૮૩ અવતરણિકા :
अथाऽसत्यामृषा श्रुतभावभाषा कस्य ? इत्याह - અવતરણિકાર્ય :હવે અસત્યામૃષાકૃતભાવભાષા કોને હોય છે? એથી કહે છે –
ગાથા :
उवरिल्ले नाणतिगे उवउत्तो जं च भासइ सुअंमि । सा खलु असच्चमोसा जं बाहुल्लेण सा सुत्ते ।।८४।।
છાયા :
उपरितने ज्ञानत्रिके उपयुक्तो यच्च भाषते श्रुते ।
सा खल्वसत्यामृषा यद् बाहुल्येन सा सूत्रे ।।८४।। અન્વયાર્થ:
કરિન્ને નાપતિનેaઉપરિત જ્ઞાત્રિકમાં-અવધિ આદિ ત્રણ જ્ઞાનમાં, =અને, સુગંધિ=શ્રુતમાં, ૩૩ો ઉપયુક્ત, ગં=જે, માસ=બોલે છે. સાતે, રવ7=ખરેખર, સમોસા=અસત્યામૃષાભાષા છે, બં=જે કારણથી, સુ=મૃતમાં, વાદુન્નેT=બાહુલ્યથી, સકતે છે અસત્યામૃષાભાષા છે. ૮૪ ગાથાર્થ -
ઉપરિતન જ્ઞાનત્રિકમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનમાં, અને શ્રતમાં ઉપયુક્ત જે બોલે છે. તે ખરેખર અસત્યામૃષાભાષા છે જે કારણથી શ્રતમાં બાહુલ્યથી તે છે અસત્યામૃષાભાષા છે. II૮૪ll. ટીકા - __ यत् श्रुते परावर्त्तनादि कुर्वन्, उपयुक्तो भाषते एषाऽसत्यामृषा यद्-यस्मात्कारणात्, सूत्रे सिद्धान्ते, बाहुल्येन-प्रायः, सा=आमन्त्रण्यादिरूपा, असत्यामृषैवास्तीति, चः=पुनः, उपरितने ज्ञानत्रिके अवधिमनःपर्यायकेवलज्ञानलक्षणे, प्रत्येकं प्रत्येकमुपयुक्तो यद्भाषते साऽप्यसत्यामृषा, आमन्त्रण्यादिवत्तथाविधाध्यवसायप्रवृत्तेरिति सम्प्रदायः ।

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210