________________
૧૨૦
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૨ | સ્તબક-૪ | ગાથા-૮૬
અવતરણિકા :
द्रव्यतोऽपि साधोः सत्यासत्यामृषे एव भाषे वक्तुमनुज्ञाते नान्ये इत्याह
અવતરણિકાર્ય :
દ્રવ્યથી પણ સાધુને સત્ય અને અસત્યામૃષા એ રૂપ બે ભાષા જ બોલવા માટે અનુજ્ઞાત છે, અન્ય નહિ. એને કહે છે
21121 :
છાયા :
दो चेव अणुमयाओ वोत्तुं सच्चा य असच्चमोसा य । atra य पडिसिद्धाओ मोसा य सच्चमोसा य ।।८६ ।।
एवानुमते वक्तुं सत्या चासत्यामृषा च ।
द्वे च प्रतिषिद्धे मृषा च सत्यामृषा च ।।८६ ।
અન્વયાર્થ:
તે ચેવ=બે જ=સાધુને બે જ ભાષા, વોત્તુ=કહેવા માટે, અનુમવાઓ=અનુમત છે=શાસ્ત્રકારોએ સ્વીકારી છે : સવ્વા ય–સત્ય અને, અસમોસા ય=અસત્યામૃષા, ત્રિ ય=અને બે, પત્તિસિદ્ધાઓ=પ્રતિષિદ્ધ છે=બે ભાષા સાધુને પ્રતિષિદ્ધ છે : મોસા ય=મૃષા અને, સદ્મમોસા ય=સત્યામૃષા. ૮૬
ગાથાર્થઃ
સાધુને બે જ ભાષા કહેવા માટે અનુમત છે=શાસ્ત્રકારોએ સ્વીકારી છે ઃ સત્ય અને અસત્યામૃષા. અને બે પ્રતિષિદ્ધ છે=બે ભાષા સાધુને પ્રતિષિદ્ધ છે ઃ મૃષા અને સત્યામૃષા, II૮૬ા
ટીકા ઃ
स्पष्टा । नवरं प्रतिषेधो विना कारणं, कारणे तु तयोरप्यनुज्ञैवेति द्रष्टव्यम् ।।८६।। ટીકાર્ય --
स्पष्टा દ્રષ્ટવ્યમ્ ।। ટીકા સ્પષ્ટ છે. ફક્ત કારણ વગર પ્રતિષેધ છે=બે ભાષા બોલવાનો પ્રતિષેધ છે. વળી કારણે તે બે ભાષાની=પ્રતિષિદ્ધ એવી બે ભાષાની, અનુજ્ઞા જ છે એ પ્રમાણે જાણવું. II૮૬॥
ભાવાર્થ:
દ્રવ્યથી પણ સાધુને બોલવા માટે કઈ ભાષા અનુજ્ઞાત છે, તેનું કથન ઃ
સાધુ ભાષા બોલે છે ત્યારે બોધ કરાવવાને આશ્રયીને તે ભાષાનો ઉપયોગ હોવાથી બોલાતી ભાવભાષા