Book Title: Shodashak Pravachano
Author(s): Dharmguptavijay
Publisher: Premsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001219/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ N IL પાડશા પ્રવચનો. 7 982 પ્રવચનદાર પૂ. મુનિરાજશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજ ::::::: Page #2 -------------------------------------------------------------------------- ________________ ||||||||||||||||||||||||||||||||||G] | ષોડશક પ્રવચનો (૧૬ મનનીય પ્રવચનો) લેખક : પરમારાવ્યપાદ સિદ્ધાંત મહોદધિ વિશાલ ગચ્છાધિપતિ શ્રીમદવિજય આચાર્ય ભગવંતશ્રી સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર વિદ્વાન શિષ્યરત્ન ન્યાયશાસ્ત્રાદિ વિશારદ વર્ધમાન તપોનિધિ આચાર્યદેવશ્રી ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. પ્રવર્તકપ્રવર . ધર્મગુમવિયજી મહારાજ ||||||||||||||||||g|S|||||||||||||g|||||||||||||gિ ||||||||||3|||||||||||||||||||g||||||||| - Us O PC oછે. : નવર પર અમદાવા પ્રકાશક: શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નવરંગપુરા, અમદાવાદ |||g||||||||||||||||||||||||||||| Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫ પોઇક પ્રવચનો i (સર્વ હક્ક પ્રકાશક દ્રસ્ટને સ્વાધીન છે) આવૃતિ ત્રીજી વિર. ૨૦૧૧ મધ્ય: ૨૦ રૂપિયા નકલ : ૧૦૦૦ પુસ્તક પ્રાપ્તિ તથા પત્ર વ્યવહારનું સ્થળ સેવંતીલાલ સાંકળચંદ શાહ C/o મે. સોધન ફેબ્રીકસ ૪૭, ધનલક્ષ્મી મા૨કેટ, રેવડીબજા૨, અમદાવાદ. પરેટીંગઃ ટાઈપોગ્રાફર્સ ૧૦૪, સ્પેકટ્રમ કોમ.સેન્ટર, રીલીફ રોડ, અમદાવાદ 2R. ૪૧૫પર૪. યુનિક ઓફસેટ તાવડીપુરા અમદાવાદ. ટે. નં. ૩૮૪૪૪૦. Page #4 -------------------------------------------------------------------------- ________________ |||||SS||G|||||||||||3||3||3|G||||||LESH ત્રીજી આવૃત્તિના ટાણે વિ.સં. ૨૦૨૫નું ચાતુર્માસ દાદર (મુંબઈ) જૈન આરાઘના ભવનમાં થયું. આ ચાતુર્માસમાં પૂજયપાદ ૧૪૪ ગ્રંથરત્નોના રચયિતા આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિજી રચિત ષોડશક નામનો ગ્રંથ વ્યાખ્યાનમાં વાંચ્યો. ખૂબ સારું વિવેચન ન થયેલું. એક સુશ્રાવક આ વ્યાખ્યાન લખતા. એ શ્રાવકના વ્યાખ્યાની નોંધ મેં જોઈ. લગભગ ૧૦-૧૨ આની લખાણ થયેલું. વ્યાખ્યાનના મુખ્ય - મુખ્ય મુદ્દાઓ એમાં આવી || જતા. મેં તે મુદ્રાઓના આધારે અને મૂળ પ્રતના આધારે || નવેસરથી જ વ્યાખ્યાનો યથા યોપશમ લખ્યા. તેની પ્રથમ {ળી આવૃત્તિ વિ.સં. ૨૦૧૬માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ બીજી ના IFી આવૃત્તિ વિ.સં. ૨૦૩૦માં પ્રગટ થઈ હતી. ત્યાર બાદ ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ આ ત્રીજી આવૃત્તિ શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ તરફથી પ્રગટ થઈ છે. - આ વ્યાખ્યાન ગ્રંથમાં ષોડશક ધર્મ પરીક્ષા નામનું છે. તેના સોળ શ્લોકો ઉપરનાં ૧૬ પ્રવચનો છે. ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી સત્ય ધર્મનાં લક્ષણો, પરમાત્મ તત્વ, ગુરુતત્વનાં લક્ષણો, કર્મનું સ્વરૂપ, આત્મા અને કર્મનો સંબંધ કેવો છે ? વગેરે ઘણી તાત્વિક અને માર્મિક વાતો વાંચકોને આ ગ્રંથમાંથી વાંચવા મળશે. વિ.સ. ૨૦૫૧, જ્ઞાનપંચમી જૈન ઉપાશ્રય પ્રવર્તકપ્રચર ધર્મગુમવિ. મધુમતી, નવસારી (દ.ગુ.) |||||||||||||||||3||||||||||||||||||||||||||||||||||| gિ||||||||||||||||||||SG]]]]]]]]] [][]||||||||||||||| લિ. G][3][3][3][][][][][][3][3][3][][] O Private & Personal use only www.jainenbrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ ||||||||||||||||||||||||||||||||| [G ]S][૬][]5]G] ||||||||||||||||||||||||||||||||||||||||||||||||| પ્રકાશક ટ્રસ્ટ તરફથી બે બોલ પૂજયપાદ પ્રવર્તકપ્રવર ધર્મગુખ વિજયજી મહારાજ સાહેબની કસાયેલી કલમે લખાયેલ ૮૦ ઉપરાંત પુસ્તકો અત્યાર | સુધીમાં આ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં છે. આ ૮૦ પુસ્તકોમાં પૂ. પ્રવચનકારશ્રીનાં ચાર પ્રવચનનાં પુસ્તકો વર્ષોથી પ્રગટ થયેલા છે. કેટલાક પ્રવચન પુસ્તકોની બે - ત્રણ આવૃત્તિઓ પ્રગટ થયેલી છે. આ ષોડશક પ્રવચન પુસ્તકની ત્રીજી આવૃત્તિ અને || પ્રગટ કરી છે. હવે પછી પ્રવચન પરાગ નામના પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થશે. આ પુસ્તકમાં સંક્ષેપમાં પણ બહુ તાત્વિક બાવન પ્રવચનોનો સંગ્રહ કરવામાં આવેલો છે. પૂજયશ્રીના ચાર પ્રવચન પુસ્તકો ન વાંચ્યા હોય તો || એકાદવાર અવશ્ય વાંચી જવા નમ્ર ભલામણ છે. [G][][]][][][][][][][]][][][][]]| લિ. HિI વિ.સં. ૨૦૫૧ મૌન અકાદશી સંપન્ન શોપિંગ સેન્ટર ૧લે માળે, સ્ટેડીયમ રોડ, L|| નવરંગપુરા, અમદાવાદ - ૯ શ્રી પ્રેમસૂરીશ્વરજી જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ ||||||3||||||||||BJg] Page #6 -------------------------------------------------------------------------- ________________ | ષોડશક પ્રવચનો પ્રવચન ૧ प्रणिपत्य जिनं वीरं सद्धर्म परीक्षकादि भावानाम् । लिंगादि • मेदतः खलु वक्ष्ये किचिन्समासेन ॥१॥ વીતરાગ એવા વીર પરમાત્માને નમસ્કાર કરીને સાચા ધર્મ વગેરે પદાર્થોની કેવી રીતે પરીક્ષા કરવી તે લિંગાદિ ભેદથી હું કંઈક સંક્ષેપથી કહીશ. આ ગ્રંથરત્નના રચયિતા વિદ્વઃ શિરોમણિ સુવિહિત શાસનમાન્ય ધુરંધર આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. જેઓએ પિતાના જીવનકાળ દરમિયાન ૧૪૪૪ ગ્રંથરત્નનું સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય, ગુજરાતી વગેરે ભાષાઓમાં સુંદર ચમત્કૃતિ ઉત્પન્ન કરે એવું નવ્ય નિર્માણ કર્યું છે. પોતે સંસારીપણુમાં ચિતોડના મહારાજાના રાજમાન્ય પ્રથમ પંક્તિના મહાપંડિત હતા. (રાજપુરોહિત હતા) પોતે પૂર્વધરોના નજીકના કાળમાં થયેલા છે. (લગભગ આજથી ૧૫૦૦ વર્ષ પૂર્વે.) તેઓશ્રીએ રચેલા એકેક ગ્રંથનું વચન ટંકશાળી ગણાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨ પડશક પ્રવચને આ ષોડશક ગ્રંથ ઉપર પૂજ્યપાદ યશોભદ્રસૂરીશ્વરજી મહારાજાની અને પૂજ્યપાદ મહાપાધ્યાય ન્યાયવિશારદ થશેવિજયજી મહારાજાની ટીકા (સંસ્કૃત વિવેચન) છે. ટીકા વિના મૂળ સૂત્રનું તાત્પર્ય હાથમાં ન આવે. મૂળ સૂત્રનું રહસ્ય પામવા ટીકા ગ્રંથની ખૂબ જ ઉપયોગિતા છે. પ્રશ્ન:- આ ગ્રંથનું નામ પડશક શાથી છે? ઉત્તર:–આ ગ્રંથમાં ૧૬-૧૬ કોને એકેક અધિકાર છે. એવા ૧૬ અધિકારે આ ગ્રંથમાં હોવાથી આ ગ્રંથનું નામ ષોડશક રાખેલું છે. ' ગ્રંથો ચાર પ્રકારના હોય છે ?–અનુગ દ્વારમાં તેની ચતુર્ભાગી બતાવેલી છે. (૧) સૂત્રથી નાને, અર્થથી મટે. (૨) અર્થથી નાને, સૂત્રથી મોટો. (૩) અર્થથી મટે, સૂત્રથી મોટો. (૪) સૂત્રથી નાનો, અર્થથી નાને. આ પ્રસ્તુત છોડશક ગ્રંથ પ્રથમ ભાગ્યમાં આવે છે. સૂત્રથી ભલે તેનું કદ નાનું હોય, પણ અર્થથી તેનું કદ ઘણું મોટું છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પિતાના રચેલા ગ્રંથમાં જિનાગોનાં રહો ખોલી નાંખેલા છે, આગમના દ્વાર ખેલવાની ચાવીઓ અંદર મૂકી દીધી છે. ખૂબ ગંભીર અને સૂક્ષમ ધર્મ તો અંદર ભરેલાં પડયાં છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૩ જેથી આ પડશક ગ્રંથનું વિધિપૂર્વકનું શ્રવણ અત્યંત લાભદાયી અને આત્મહિતકારી છે. સંવિ બહુત ધર્મગુરુ પાસે ધર્મતત્તવનું શ્રવણ વિનય ભકિતપૂર્વક કરવાથી આત્મામાં સાચા જ્ઞાનને પ્રકાશ પથરાય છે. તત્ત્વશ્રવણથી જ સાચા શ્રમણ અને સાચા શ્રાવક બનાય છે. શ્રતધર્મ એ ચારિત્રધર્મને જન્મ આપનાર જનેતા છે. માટે ચારિત્રધર્મના ઈષ્ણુએ મૃતધર્મમાં મન, વચન, કાયાથી યત્ન કરી જોઈએ. મૃતથી આત્મા સંસ્કારી, સદાચારી, શ્રદ્ધાળુ બને છે. ધર્મતત્વને સાચે જ્ઞાતા બને છે. માટે આ ગ્રંથના એકેક અક્ષરનું ખૂબ વિનય અને બહુમાનપૂર્વક શ્રવણ કરજે. ગ્રંથનું શ્રવણ હિતકારી ત્યારે જ બનશે કે જ્યારે આ ગ્ર થના કર્તા અને ગ્રંથનું વ્યાખ્યાન કરનાર પૂજ્ય પુરુષ પ્રત્યે ખૂબ જ આદરભાવ હશે તો. વ્યાખ્યાન ચાલુ થાય એટલે મગજમાંથી બધા જ સાંસારિક વિચારેને કાઢી નાંખી આ ગ્રંથશ્રવણમાં જ એકચિત બની જજે, આ ગ્રંથશ્રવણથી કર્મની ગાંઠ ઓગળી જશે. ધર્મના શ્રવણથી વિષયેના આકર્ષણો છૂટે છે, કથાને ઉકરાટ શાન્ત પડે છે. સાચા દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વની ઓળખ થાય છે, સંસારની નિષ્ણુ હતા અને મેક્ષની અનંત ગુણમયતાનું ભાન થાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪: ડિશક પ્રવચને - સંસારની માય મિથ્યા લાગે છે, સંગે વિયેગશીલ ભાસે છે, ભોગોની ભયંકરતા સમજાય છે, ત્યાગની શ્રેષ્ઠતા સમજાય છે, વ્રત નિયમને પ્રેમ જાગે છે, પૈસા પત્ની પરિવારને મોહ ઘટે છે, આત્માની સાચી ઓળખ થાય છે, પાપને ડર જાગે છે, જગતના પદાર્થોની ક્ષણભંગુરતા દેખાય છે, જન્મમરણને ત્રાસ છૂટે છે, સંસાર જેલ જેવો લાગે છે, સર્વત્ર સ્વાર્થની જ બેલબાલા દેખાય છે, જીવની અશરણુદશાનું ભાન થાય છે, હું કેણ? અને મારું શું? તેનું સાચું ભાન આવે છે. ' જડ પદાર્થોમાંથી સુખને વિશ્વાસ ઉઠી જાય છે, આત્મામાં સાચા સુખનો વિશ્વાસ પેદા થાય છે. જડ ચેતનને ભેદ સમજાય છે, માનવજીવનને સદુપયોગ કરી લેવાનું મન થાય છે, સગુણ ખીલે છે. માટે મહાપુરુષેએ જગતના કલ્યાણ માટે રચેલા ધર્મગ્રંથોનું શ્રવણ નિયમિત એકચિત્ત બનીને કરવું ખૂબ જ આવશ્યક છે. શાસનનું અસ્તિત્વ પણ થતથી છે. એટલા માટે તેની સેવા એટલે શાસનની સેવા છે. ભગવતીસૂત્રમાં તે ગણધર ભગવંતોએ અઢાર પ્રકારની બ્રાહ્મીલિપી વગેરેને પણ નમસ્કાર કરી પિતાની શ્રત પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરી છે. સમગ્ર શ્રતની ઉત્પત્તિનું સ્થાન અનંત-ઉપકારી મેક્ષમાર્ગદર્શક તીર્થકરદે છે. શ્રત એ સ્વ-પર પ્રકાશક છે. શ્રુતથી જ શાસન ચાલે, ટકે. શ્રુતના આધારે જ જડ ચેતનને, પાપ-પુણ્યને, આશ્રવ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૠક પ્રવચને ઃ ૫ સવરના, અંધ-મેાક્ષના ભેદ સમજી શકાય છે. ય જ્ઞેય અને ઉપાદેય તત્ત્વનુ જ્ઞાન શ્રુતથી થાય છે. વીતરાગ સજ્ઞ કથિત વાણી એ જ સમ્યગ્ર શ્રુત કહેવાય. સકલ લેાકાલેકના ભાવેા પ્રત્યક્ષ તે કેવળજ્ઞાની જ જોઈ શકે છે. ધમ' એ તે અતીન્દ્રિય વસ્તુ છે. તેથી અતીન્દ્રિય જ્ઞાની સિવાય તેનું સપૂર્ણ સાચું સ્વરૂપ કહેવા કાઈ જ સમર્થ નથી. માટે સાચા ધર્મના સ્વરૂપને સમજવા સજ્ઞ વીતરાગના વચનનું શરણ સ્વીકારવુ અનિવાય છે. જે ધર્મ પ્રવત કનું વચન કય છેદ અને તાપની પરીક્ષામાં ઉત્તીણ થાય તે સાચા ધર્મપ્રવતક છે એમ નિશ્ચિત સમજવુ. ધર્મની વાતમાં કેવળ ‘ આખા વાક્યમ્ પ્રમાણમ્' ન ચાલે. માટે આ પ્રથમ પાડશકમાં સાચા ધર્મોની પરીક્ષા કેવી રીતે કરવી તેના અધિકાર છે. જેનું નામ ધર્મ' એ સાચેા ધમ છે એવું એકાંતે માની ન લેવું. મીઠાના ડબા ઉપર કોઈ એ સાકરનું લેમલ લગાડી દીધું એટલા માત્રથી તે મીઠું' સાકર ખનીજતું નથી. પિત્તળની લગડી ઉપર સેનાના ગીલેટ ચઢાવી દેવા માત્રથી તે પિત્તળની લગડી સેનાની અની જતી નથી, ક`મતી વસ્તુની નકલા જગતમાં ઘણી થાય છે. ધર્મ એ જગતની કિ`મતીમાં કિંમતી વસ્તુ છે; માટે તેની નકલેા જગતમાં ઘણી છે. સાચા ધનુ` લેખલ લગાડીને તે ધને વેચવા ઠેર ઠેર ધર્મ પ્રવત કે દુકાના (મઢી) જમાવીને બેસી ગયા છે. એમાં કઈ દુકાને, કયા મઢમાં સાચા ધમ મળે છે તેની શેધ કરવી ખાલજીવાને માટે ઘણી જ મુશ્કેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬ પડશક પ્રવચને * માનવ જન્મ પામવાનું શ્રેષ્ઠ ફળ શુદ્ધ ધર્મનું પાલન કરવું તે છે. માટે ધર્મની બાબતમાં કદીએ છેતરાવું નહિ. બજારમાંથી શાકભાજી ખરીદવામાં કદાચ છેતરાયા તે બે ચાર આનાનું નુકસાન થશે, વાસણ કે કપડાની ખરીદીમાં કદાચ છેતરાયા તે પચીસ-પચાસ રૂપિયાનું નુકસાન થશે, સોનાની ખરીદીમાં કદાચ છેતરાયા તે હજાર-બે હજાર રૂપિયાનું નુકસાન થશે, ઝવેરાતની ખરીદીમાં કદાચ છેતરાયા તે હજારોલાખો રૂપિયાનું નુકસાન થશે. સ્ત્રીની પરીક્ષામાં કદાચ છેતરાયા તા એક જન્મ બગડશે પણ જે ધર્મની બાબતમાં છેતરાયા તે જનમ જનમ બગડી જશે. સગતિ અને મોક્ષ દુર્લભ બની જશે. ચારાશીના ચક્કરમાં ક્યાંયે જીવ પાછો અટવાઈ પડશે. માટે બુદ્ધિમાન પુરુષે ધર્મની બરાબર પરીક્ષા કરીને સાચા ધર્મની ઉપાસના કરવી જોઈએ. “સફેદ એટલું દૂધ અને પીળું એટલું સેનું એમ ભૂલથી માની ન લેવું. ધમ લે ધર્મ લે” એમ બૂમ પાડી પાડીને ધર્મને વેચનારા ઘણું મળશો. પણ ધર્મનું નામ સાંભળીને એકદમ તન ખરીદવા દોડી જતા નહિ. ધર્મને વેચવા–પ્રચારવા–ફેલાવવા નીકળેલો કેવો છે? તો આચાર કે છે? તેનો ઈરાદો છે છે? તેની શ્રદ્ધા કેવી છે? અર્થકામની લાલચથી તે મુક્ત છે કે નહિ ? સંસારની મિથા હિમાયાથી તે પોતે મુક્ત છે કે નહિ? તેના પિતાના હવનમાં ધર્મનું પાલન કેટલું છે? તેના ત્રત નિયમ કેવા છે? તેના જીવનનું ધ્યેય શું છે ? પિતે Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્યક પ્રવચને ઃ ૭ નિસ્પૃહી છે કે નહિ? પોતે કેઈ સાચા જ્ઞાની ત્યાગી ગુરુને સમર્પિત છે કે નહિ ? આવી ઝીણું બાબતે ધમ વેચવાપ્રચારવા નીકળેલાના જીવનમાં ખાસ જોવી જોઈએ. જ્યાં અહિંસા સંયમ અને તપ હોય, ત્યાં ત્યાગ, જ્ઞાન અને બ્રહ્મચર્ય હોય, જ્યાં સાચે વિષય વિરાગ, કષાય ત્યાગ, ગુણાનુરાગ હેય, જ્યાં શુદ્ધ વીતરાગદેવ, ત્યાગી ગુરુતત્વ હોય અને સર્વ કથિત ધર્મતત્વ હોય ત્યાં તમારે સારો ધર્મ છે એમ સમજવું. જે ધર્મમાં ઈન્દ્રિ ઉપર કાબુ મેળવવા તપ, ત્યાગ અને સંયમનું વિધાન નથી, ત્યાં ધર્મ જેવી વસ્તુ ન હોય. જે ધર્મમાં મોક્ષનું, જન્મ-જરા મરણથી છૂટવાનું ધ્યેય નથી તે સાચે ધર્મ નથી. જ્યાં શીલ સદાચાર સાથે દુશમનાવટ છે, જ્યાં દયા દાનની ઠેકડી ઉડાડવામાં આવતી હોય, જયાં સાચા ભાગ તપ ઉપર ભાર મૂકવામાં આવ્યું નથી, જ્યાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા નથી, જ્યાં શુદ્ધ પવિત્ર વીતરાગ ભગવાનની ઉપાસના નથી, ત્યાગી ગુરુની પૂજા નથી, પવિત્ર આચાર વિચાર અને સિદ્ધાંત નથી, જ્યાં જન્મ મરણથી છૂટવાનું ધ્યેય નથી, જ્યાં ભેગાપ્રધાન પર્વોનું આરાધન છે ત્યાં કદીયે સાચે ધર્મ હોઈ શકતા નથી. ધર્મ એ સનાતન એવા આત્માની ચીજ છે. આત્મા અને આત્માનો ધર્મ બહારમાં નથી, પણ અંદરમાં છે. જેમ ચિત્ત નિર્મળ, હૃદય સ્વચ્છ, વિચારો ઉગ્ય અને પવિત્ર અને વર્તન સારું ત્યાં સાચો ધમ વસે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ડશક પ્રવચને - ધર્મક્રિયાઓ એ વર્તન અને વિચારને સુધારવા માટે છે. જે મનુષ્યના વિચાર વાણી અને વર્તનથી જગતના જીને સંતોષ, અભય અને શાંતિ મળે ત્યાં સાચે ધર્મ સમજે. - જે ધર્મમાં માંસ ઈંડાં અને દારૂને નિષેધ નથી, પરસ્ત્રીને ત્યાગ નથી, શિકાર કે જુગાર ઉપર પ્રતિબંધ નથી, ભક્ષ્યાભર્યાન, પૈયાપેયને, ગમ્યાગમ્યને વિવેક નથી, દયા, દાન તપ, ત્યાગ, બ્રહ્મચર્યનું સચોટ વિધાન નથી, પરલોકદષ્ટિ નથી, મેક્ષનું કોઈ ધ્યેય નથી, સત્ય તનું પ્રતિપાદન નથી ત્યાં સત્ય ધર્મનાં દર્શન કયાંથી થાય? પિતાના ધર્મની જનસંખ્યા વધારવા કેટલાક ધર્મના બંધને ઢીલા કરે છે, અનુયાયીઓને ગમે તે ખાવાપીવાની, ગમે ત્યાં ફરવા હરવાની છૂટ આપે છે, ધર્મક્રિયાઓ કરવાનું બંધ કરાવે છે, તપ ત્યાગ વગર પણ ચાલશે એમ કહી પોતાના ધર્મના અનુયાયીઓ વધારવાનું આજે અમુક કહેવાતા મિથ્યા ધર્મોમાં બહુ જ વધી પડયું છે. સગવડીઓ, કષ્ટ વગરને, તપત્યાગ અને વ્રત (નિયમના બંધન વગરને પ્રાણુવિહેણે ધર્મ કેને ન ગમી જાય? પણ જેમ નકલી ભેળસેળવાળી દવાથી રોગ-દદ ન મટે તેમ નકલી ધર્મથી ભવરોગ, પાપગ ન મટે.' ધર્મ તે ભવરોગને કાઢનારુ રામબાણ ઔષધ છે. પણ તે ધર્મરૂપી ઔષધ તેના મૂળ સ્વભાવે શુદ્ધ હોય તે જ ભવરગ-કર્મરોગ જાય. Page #14 -------------------------------------------------------------------------- ________________ ડિશક પ્રવચને ૯ નકલી બનાવટી દવા ખાવાથી તે ઉપરથી રોગ વધે, તેમ નકલી બનાવટી ધર્મરૂપી ઔષધ ખાવાથી પણ ભવરાગ વધે, કર્મ રોગ વધે. માટે આત્માથી મનુષ્ય ધર્મની પરીક્ષા, ધર્મગુરુની પરીક્ષા બરાબર કરવી. ધર્મગુરુ પાસેથી ધર્મ મળવાનો છે માટે પ્રથમ ધર્મગુરુ કેવા છે, તેમને આચાર વિચાર, જીવનચય કેવી છે તેની ભૂમિ ચકાસણી કરવી. ગમે ત્યાં સાધુવેશ જઈને ઝૂકી ન પડવું. - ધર્મગુરુમાં ત્યાગ કે છે? તપ કેવું છે? દયાનું બ્રહ્મ ચર્યનું પાલન કેટલું છે? પૈસા પત્નીથી નિરૂપૃડ કેટલા છે? જ્ઞાન ધ્યાન કેવું અને કેટલું છે? લોકવ્યાપારથી, સંસારના પ્રપંપથી મુક્ત કેટલા છે તે જોવું. ધર્મગુરુમાં પાપને ભય કેટલું છે તે પણ જેવું. અર્થ કામથી મુક્ત છે કે નહિ તે પણ તપાસવું. સંસારી માણસ અને તેમની જીવનચર્ય વચ્ચે અંતર છે કે નહિ તે પણ જેવું. કેવળ મેલી વિદ્યાઓ સિદ્ધ કરીને ભેળી જનતાને ચમત્કાર, મંત્ર, તંત્ર બતાવીને કેવળ સવાઈ સાધુ કે માન સત્કાર પૂજાના ભૂખ્યા તે નથી ને? એ પણ જેવું. સાચા ગુરુ તે ગુણવાન હોય, ત્યાગી અને નિઃસ્પૃહી હોય. કેવળ જગતના જીવોને સન્માર્ગદર્શક હોય. સદાચાર ત્યાગ અને અહિંસાનો આદર્શ પૂરો પાડનારા હેય. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦: ષોડશક પ્રચને વ્રત નિયમાથી પેાતાનુ' જીવન સ`યમી હાય, આવનાર પાસેથી કાંઈ જ મેળવવાની ઇચ્છા ન હાય. ઉપદેશ આપે તે પણ કેવળ નિઃસ્વાર્થ ભાવે સામી વ્યક્તિને ભવસાગરથી તારવા, પાપથી બચાવવા. ભક્તની અકામની વાસનાએ પાષવાનું બતાવે તે સાચા ધર્માંગુરૂ નિહ. અથ કામની વાસનાઓનું શોષણ થાય અને ધર્મની વાસનાનું પાષણ થાય એવું જ સાચા ધર્મગુરુ ભક્તને ખતાવે. ભક્તને ભગવાન બનવાના રસ્તા બતાવે તે જ સાચા ધર્મગુરુ સમજવા. કેવળ આડ ંબર, બાહ્ય દેખાવ, ચમત્કાર, જાહેરાત, પ્રચારલીલા દેખી ધર્મ ખરીદવા રખે દોડી જતા,નહિતર ઠગાશે. ભૌતિક સુખની કામનાથી ધર્મગુરુ કે ધર્મનું શરણુ નથી લેવાનું પણ ભવદુઃખ-જન્મ-મરણનુ દુઃખ કાઢવા અને પોતાના શુદ્ધ યુદ્ધ મુક્ત નિર'જન નિરાકાર આત્મસ્વરૂપને પામવા ધર્મગુરુ અને ધર્મની ઉપાસના કરવાની છે. આત્મકલ્પ ણુ, આત્મશુદ્ધિ, રાગ-દ્વેષ મેહથી મુક્ત નવા ધમ કરવાના છે. નહિ કે ઐહિક કે પારલૌકિક ભૌતિક સુખા ખરીદવા. આજકાલ સગવડિયા ધ૫થા ઘણા નીકળ્યા છે જ્યાં માટેભાગે અહૅક લાલચેા જ પેષાતી હોય છે. ત્યાં ત્યાગ, તપ, સયન, બ્રહ્મચય, અહિં ́સા, વ્રત, નિયમ જેવું કાંઈ હેતુ નથી. ખસ સામાન્ય ચર્ચ કે મંદિરમાં જઈ પ્રાના કરી લીધ્રી એટલે જ ધર્મ કાઈ ગયે.. Page #16 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૧૧ કેટલીક જગ્યાએ માત્ર અમુક પિતાના માનેલા ધર્મ– ગ્રંથનું એકાદ-બે કલાક વાંચન કરી લીધું એટલે પત્યું. કેટલીક જગ્યાએ હોમ-હવન કે આરતી ઉતારી લીધી એટલે ધર્મ થઈ ગયે. પણ જ્યાં ઇન્દ્રિયનું દમન નથી, કષાયોને નિરોધ નથી, મન શુદ્ધિ નથી, ત્યાગ, તપ કે અહિંસાનું પાલન નથી ત્યાં આત્મકલ્યાણ–આત્મશુદ્ધિ શી રીત થવાની ? માટે આ પડશક ગ્રંથમાં પ્રથમ ડિશકમાં ધર્મની પરીક્ષા કરવાનું ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. . આ ગ્રંથમાં સોળ અધિકારો આવશે. (૧) ધર્મ પરીક્ષા અધિકાર. (૨) દેશના અધિકાર. (૩) ધર્મનું લક્ષણ અધિકાર. (૪) ધર્મસિદ્ધિના લિંગા અધિકાર (૫) લોકોત્તર તત્વ પ્રાપ્તિ અધિકાર (૬) જિનમંદિર અધિકાર (૭) પ્રતિષ્ઠાવિધિ. (૮) જિનબિંબ અધિકાર. (૯) પૂજા ૨વરૂપ અધિકાર. (૧૦) પૂજા ફળ અધિકાર. (૧૧) શ્રુતજ્ઞાનનાં લિંગ અધિકાર. (૧૨) દીક્ષાધિકાર. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧રઃ એક પ્રવચક (૧૩) ગુરૂ વિનય અધિકાર (૧૪) ગભેદ અધિકાર. (૧૫) શ્રેયસ્વરૂપ અધિકાર ૧૬ સમરસ અધિકાર. આ ગ્રંથમાં ઉપર મુજબ ૧૬ તાત્વિક બાબતે ખૂબ જ વિસ્તૃત રીતે સમજવા મળશે. હવે આ પ્રથમ ષોડશકના પ્રથમ મંગલ શ્લોકમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મંગલ અભિધેય પ્રયજન અને સંબંધ બતાવ્યું છે તેનું વિવેચન હવે પછી– પ્રથમ વ્યાખ્યાન સમાપ્ત Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૨ પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રથમ ષોડશકના મ‘ગલાચરણના શ્લોકમાં જિન એવા વીરપરમાત્માને નમસ્કાર કરીને મંગલ કર્યુ છે. પ્રશ્ન :-મંગલ શા માટે કરવાનું? ઉત્તર :—શ્રેયાંસિઅહું વિઘ્નાનિ' શ્રેય કાર્પામાં પ્રાયઃ વિઘ્ને ટપકી પડે છે. માટે આ ગ્રંથની નિવિઘ્ન સમાપ્તિ માટે પૂજ્યપાદે ગ્રંથની શરૂઆતમાં પેાતાના આસન્ન ઉપકારી ચરમતીર્થાધિપતિ વીર (મહાવીર ) પરમાત્માને નમસ્કાર કરી મોંગલ કયુ`' છે. વીર પરમાત્મા કેવા છે ? તા જીન છે. જીન એટલે રાગદ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવનારા. જો વીર ( મહાવીર ) વીતરાગ જિનન હાત તે નસકાર ન કરત. કારણ કે જૈનશાસન (ધર્મ) ગુણ વગરની વ્યક્તિનું પૂજારી નથી. પણ ગુણ-ગુણીનું પૂજારી છે, માટે જિન એવુ' વિશેષણ મૂકી વીર પરમાત્માને નમસ્કાર કર્યા છે. વિશેષણથી વિશેષ્યની વિશિષ્ટતા બતાવાય છે. “સત્યÒરીક્ષારિમાવાનામ્ 'થી ગ્રંથકારે અભિધેય જણાવ્યું છે. આ ગ્રંથમાં ધમ પરીક્ષા, ધર્માંનાં લિંગા વગેરે પદાર્થાનું પ્રતિપાદન કરીશ એમ નિર્દેશ કરીને કહેવા ચેાગ્ય-પ્રતિપાદ્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ડિશક પ્રવચને વસ્તુનું નિવેદન કર્યું છે. આ ગ્રંથમાં જે જે વિશ્વ કહેવાના છે તેને નિર્દેશ કરે તેને અભિધેય કહેવાય છે. ત્રીજું પ્રજન પણ બતાવવું જોઈએ. ગ્રંથકર્તાનું પ્રજન શ્રોતાને કે અધ્યયન કરનારને આ ગ્રંથના તાવિક પદાર્થોને બંધ થાય અને પરંપરાએ આ મેક્ષને પામે તે છે. ચેથે સંબંધ પણ જણાવવો જોઈએ. વાસ્ય–વાચક સંબંધ, ઉપાય-ઉપેય સંબંધ. આ ગ્રંથ વાચક છે અને તેના દ્વારા ધર્મપરીક્ષાદિ ભાવો એ વાએ છે. અથવા ગ્રંથ ધર્મપરીક્ષકદિ ભાવેને જાણવાનો ઉપાય છે અને ધર્મપરીક્ષિકાદિ ભાવેને જાણવા તે ઉપેય (સાધ્ય) છે. આ મંગલ અભિધેય, પ્રોજન અને સંબંધને શામાં અનુબંધચતુષ્ટય કહેવામાં આવે છે. સામાન્યતઃ શિટ પુનો આચાર છે કે ગ્રંથની આદિમાં આ અનુબંધ–ચતુષ્ટય કહેવાં. જેથી શ્રોતાની કે અધ્યયન કરનારની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થા. ઈષ્ટદેવ એવા વીર પરમાત્માને ગ્રંથકારે નમસ્કાર કર્યા. તે નમસ્કાર શું વસ્તુ છે તે પણ જાણવું જોઈએને? જૈન શાસનમાં દરેક શુભ પ્રવૃત્તિ કરતાં અરિહંત ભગવંતને નમસ્કાર કરવામાં આવે છે. આ નમસ્કાર એ સર્વ શ્રુતસાગરનો સાર છે. સકલ શ્રુતની અતર્ગત છે. માટે વ્યાખ્યાન કરતાં, ગ્રંથની વાચના આપતાં પ્રથમ નવકારમંત્ર બોલીને જ શરૂ આત કરવામાં આવે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને: ૧૫ નમસ્કાર બે પ્રકારે હેય – (૧) દ્રવ્ય નમસ્કાર (૨) ભાવ નમસ્કાર. પ્રશ્ન :–દ્રવ્ય નમસ્કાર એટલે શું? ઉત્તર આપણા બે હાથ, બે ઢીંચણ અને મસ્તક માત્ર નમે, હૃદય નમસ્કરણયના ચરણેમાં નમે નહિ, તેને નમસ્કાર કહેવાય છે. હાથ પગ વગેરેને માત્ર સંદ તે દ્રવ્ય નમસ્કાર. પ્રશ્ન :–ભાવ નમસ્કાર એટલે શું ? ઉત્તર :–વિશુદ્ધ મન ના વિશુદ્ધ મનનું જિનના ચરણમાં થાપન કરવું સર્મપણ કરવું તેને ભાવ નમસ્કાર કહેવાય છે. કહ્યું છે કે - * ગુમત્તિત્તરાભાઈ વનારા ! વન્દના–નમસ્કાર એ શુભચિત્તના લાભ માટે છે. જે ગુણવાન મહાપુરુષને નમસ્કાર કરીએ તેના પ્રત્યે અત્યંત બહુમાનને લાવ જોઈએ. મન, વચન, કાયા, નમસ્કરણયને અનુકૂળ જોઈએ. નમસ્કરણને મન, વચન, કાયાથી અનુકૂળ થઈન કરેલે એક પણ ભાવનમસ્કાર એક જ ક્ષણમાં નમસ્કર્તાને સંસારમાંથી ઊંચકીને મોક્ષની ગાદી ઉપર બેસાડી દે છે. નમસ્કારની ક્રિયા ભલે નાની અને અપકાલીન હેય પણ તેની તાકાત અસાધારણ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : ષોડશક પ્રવચને નમસ્કારથી નમસ્કરણીયમાં રહેલા ગરિષ્ઠ ગુણસમુદાયનુ નમસ્કર્તા તરફ ગજબનું આકર્ષણ થાય છે. લેહચુંબક જેમ લેાઢાને પેાતાની તરફ ખેચે તેમ નમસ્કાર નમસ્કરણીયમાં રહેલો ગુણસમૂહને પોતાના તરફ ખેંચે છે. નમસ્કારથી ગુણાધિક પ્રત્યે પ્રમેદભાવ બતાવાય છે. નમસ્કરણીયમાં રહેલા ગુણ્ણાનુ અનુમેાદન થાય છે. નમસ્કરણીય જેવા અનવાનું મન થાય છે. નમકરણીયની કૃપાનું ભાજન અનાય છે. નમસ્કાર ખૂબ જ હૃદયમાં ગૌરવના અને કૃતજ્ઞતાના ભાવ રાખીને ગુણુના બહુમાનથી એકાગ્રચિત્ત થવા જોઈએ. નમસ્કાર કરતી વખતે આપણા મન વચન કાયા નમકરણીયમાં એકાકાર બની જવા જોઈ એ. આવા અનંતગુણમય જિન અને જિનનમસ્કાર મળ્યે તે ખદલના હૃદયમાં અહેાભાવ જોઈ એ. જાત ત્યાં ધન્યતા અનુભવતી જોઈએ. જાણે આ જિનનમસ્કાર મળ્યા એટલે જાણે બધુજ મળી ગયું એમ જીવને લાગવુ જોઈ એ. હવે મારી દીનતા, દરિદ્રતા, રાગ, શાક, દુઃખ, દદોઁ, દોષી બધું જ ગયું. એમ હૃદયમાં સચેાટ ભાસવુ જોઈએ. સાચા ભાવનમસ્કાર આવે એટલે વિષય કષાય બિચારા ગભરાઈને ભાગવા માંડે. ભેાગની ભૂંડી ભૂખ પણ ભાગવા લાગે, ગુણની દરિદ્રતા પણ વિદાય લેવા માંડે, દોષાન પક્ષપાત જાય અને ગુણુાના પક્ષપાત આવવા માંડે. પછી તા જીવ શુષુના પ્રેમી બની જાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ શક પ્રવચન : ૧ ભાવનમસ્કારથી કર્મસત્તા પણ નમે સિદ્ધાંમાં બુદ્ધાણં સૂત્રમાં “કવિ નમુનિનવા વરદા વનura સંશા તાજા ન વા ના ઘા” કહ્યું છે. રાગવરૂપી ભલેને જીતે તે જ સાચે વીર કહેવાય. આવા વીરને કરેલે એક પણ ભાવનમસ્કાર ભવ્ય આત્માને ભવસાગરથી તારી દે છે. ગુણીને કરેલે નમસ્કાર તે ગુણરૂપી લક્ષ્મીને આત્મઘરમાં પધારવા માટેનું આમંત્રણ છે. આમંત્રણ મળતાં જ ગુણરૂપી લકમી વરમાળા લઈને રુમઝુમ કરતી આવીને નમસ્કતના ગળામાં વરમાળા આરોપ છે. ગુણી બનવા ગુણને ભાવથી નમસ્કાર કરતાં શીખવું જોઈએ. જિન એવા વીર બનવા માટે મહાવીર પરમાત્માની સત્કૃષ્ટ સંચમ સાધના, તપ સાધના, ધ્યાન સાધના, ક્ષમા સાધના તરફ લક્ષ બાંધીને ચાલવું પડશે. મારા મહાવીર ભગવાને રાગદ્વેષને જીત્યા, ઘર ઉપસર્ગો અને પરીસહન વિરાટ સેનાને ક્ષમાના શસ્ત્રથી ભગાડી તો હું પણ એ જ કામ કરું, સાચે સેવક તે જ કહેવાય કે જે સ્વામિના પગલે પગલે ચાલે, સ્વામિના આદર્શને આંખ સામે રાખે, સ્વામિની વિચારસરણીને અનુસરે, સ્વામીનું ગૌરવ વધારે, સ્વામીના ધર્મની શોભા વધારે. સેવક મુખે સ્વામીના જ ગુણગાન હોય, વાતવાતમાં સ્વામીનું જ ઊંચું બતાવે, સ્વામી આગળ પિતાની જાત હલકી લાગે. . પ્ર. ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮: શક પ્રવચને ભવનમસ્કારથી ભવવિરહની તીવ્ર ઝંખના અને સ્વ-સ્વરૂપના સમાગમને તીવ્ર તલસાટ જાગો જોઈએ. પ્રત્યેક ધર્મક્રિયા કરતાં હૈયામાં ભવવિરહની ઝંખના અને વ-સ્વરૂપના સમાગમને તલસાટ હવે જોઈએ. ભવવિરહની ઝંખના અને સ્વરૂપના સમાગમને તલસાટ હોવા છતાં પણ સાચા ધર્મતત્વની પ્રાપ્તિ વગર તે ભાવના સાકાર બનતી નથી. માટે હવે પછીના કલેકમાં ધર્મપરીક્ષા કેવી રીતે કરવી વગેરે બાબતની ચર્ચા આવશે પણ હવે સમય થઈ ગચા હોવાથી અ વાત. જિનવાણીનું પ્રકાશન કરતાં કોઈપણ અન્યથા ભાવ થયો હોય તો મિચ્છામિ દુક્કડમ્... સર્વ મંગલ માંગલ્ય.... Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૩ बालः पश्यति लिङ्ग, मध्यम बुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्व यत्नेन ॥ २ ॥ પૂજ્યપાદ પરમે પકારી વિશિરે મણિ હરીભદ્રસુરીશ્વરજી મહારાજ હવે પ્રથમ ધડકના બીજા વાકમાં ખાલ, નધ્યમ અને પંડિત પુરૂષનું સ્વરૂપ બતાવે છે. ધર્મની પરીક્ષા કરનારા જગતમાં ત્રણ પ્રકારના પુરુષો ડાય છે. પણ ત્રણેની ધર્મની પરીક્ષા કરવાની રીત જુદી જુદી ડાય છે. બાલવ ધર્મના માત્ર ખાર્થે આડંબર, ચમત્કાર, નેત્રો તત્ર, સાધુવેશ, વરવાડા, પ્રચારતંત્ર વગે, તેઈન • સાચા ધમ આ જ છે' એમ માની લઈ તેનેા ઉપાસક બની જાય છે. મધ્યમ પુરુષ માત્ર બાહ્ય વેશ, આડંબર, ચમત્કાર, નવા, તત્રા વગેરમાં ન ખેંચાતાં તે ધર્મના આચાર-વિચાર કેવા છે તેની પરીક્ષા કરીને જો મના આચાર-વિચાર પવિત્ર હાય તા જ તે ધમને! સ્વીકાર કરે છે. પણ ત્રીજે પંડિત પુરુષ તે નથી જેતા કેવળ આશ્ વેશ, આડંબર, ચમત્કાર, મત્રો તંત્ર કે પવિત્ર આત્રાર-વેચાર પશુ તે ધર્માંના રિસ્ક્રાંતા-આશા સાચા છે કે નહિ ? તેની ખરાખર પરીક્ષા કરે છે. શાસ્ત્ર સિદ્ધાંતાના પ્રાચાર સાથે સુમેળ સધાવા જોઈ એ. આચારી ના સારા પાત્ર અત્તાવેલા ય કે દાન દે. શીલ પડે, ન કરો, ધ્યાન ધરી, વ્રત પાળે વગેરે, પણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ડિશક પ્રવચન સિદ્ધાંત એ બતાવેલ હોય કે આત્મા તે એકાંતે કુટસ્થ નિત્ય છે અથવા એકાંતે અનિત્ય છે; તે પછી કુટસ્થ નિત્ય એવા આત્માને આચાર પાળવાથી શું લાભ થવાને છે ? વ્રત નિયમના કે આચારોના પાલનથી આત્મામાં કાંઈ પર વર્તન તો આવવાનું નથી, તો પછી વ્રત નિયમોના પાલનથી ફાયદા શે ? મેવું કપડું ઊજળું થવાનું જ નથી તો પછી દેવાની મહેનત કોણ કરે ? આત્મા પોતે જ એકાંતે ક્ષણિક હેય, ક્ષણભંગુર હેય તે કોના સુખ માટે વ્રત નિયમનું પાલન કરવાનું? જે આત્મા માટે વ્રત નિયમનું પાલન કરવાનું છે તે આમા પિતે જ જે રોક ક્ષણ પછી સર્વથા નાશ પામી જવાનો હોય તો પછી વ્રત નિયમોના પાલનથી ફાયદો ? કેળુ એવી વ્યર્થ મહેનત કરે? માટે આત્માનું સ્વરૂપ જે પરિણામી નિત્ય માનવામાં અ વે તો જ રત નિયમો અને આચારડાલન સાર્થક બની શકે. હવે બાલવ એટલે વિવેક વિનાને, ગુણદોષની પરીક્ષાસારા પટાની પરીક્ષા કરવાની જેનામાં વિવેકશક્તિ નથી એ અજ્ઞાન છે. જોકે પોતે છે ધમથી, પણ સાચા ધર્મની પરીક્ષા કરવાની તેનામાં ક્ષતા ન હોવાથી ફક્ત ધર્મનું કે ધર્મગુરુનું બાહ્ય લિંગ–વેશ, ચમત્કાર, મા તંત્રની વાતથી Page #26 -------------------------------------------------------------------------- ________________ ડાશક પ્રવચને ૨૧ ભેળવાઈ જઈને ઝૂકી પડે છે. ધર્માથે હેવા છતાં સાચા ધર્મને મેળવી શકતા નથી. અને ખોટા-મિસ્યા ધર્મને સાચે ધર્મ માનીને, કુગુરુને સુગુરુ માની લઈને સાચા ધર્મથી, સાચા ગુરુથી ભ્રષ્ટ થાય છે. - જ્યારે મધ્યમ પુરૂષ મધ્યમ વિવેકવાળા હેવાથી એકલા ખાલી ધર્મના બાહ્ય આડંબરથી કે ચમત્કાર, મંત્ર તંત્ર જોઈને ભગવાઈ ન જતાં ધર્મના આચાર, તે ધર્મના ધર્મગુરુને આચાર–ચારિત્ર કેવું છે તેની પરીક્ષા કરીને પછી જ તે ધર્મ અને ધર્મગુરુને સ્વીકાર કરે છે. ચારિત્રહીન ખાલી સાધુવેશો એ પૂજારી નથી હોતો. જે ધર્મ માં માંસાહાર, દારૂ, પરસ્ત્રીગમન, જુગાર, શિકારત્યાગનો નિધ , શીલ, સદાચાર, દાન, દયા, દમ ઉપર ભાર મૂકવામાં નથી આવ્યું, મોક્ષનું એય નથી, પરલોકની માન્યતા નથી, આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી એવા ધર્મને અને આચારવિહીન ધર્મગુને આ મધ્યમ વિવેકી પુરુષ કદીએ સ્વીકાર કરવા તૈયાર થતા નથી. ચારિત્રઆચાર પાલન ઉપર જ તેની ખાસ ચેટ હોય છે. આચાર સારે ન હોય તે તે ધર્મ કે ધર્મગુરુને પડછાયો પણ તે લેવા માગતા નથી. - જ્યારે પંડિત પુરુષ શ્રેષ્ઠ વિવેકવાળો હોવાથી તે માત્ર નથી પામતે સંતોષ બાહ્ય વેશ, આડંબર, મંત્રો તંત્રો, ચમકારે દેખી કે નથી પામતે સંતેષ બાદ આચાર વિચારથી. પણ તે તે ધર્મના સિદ્ધાંતને સત્યની ક ટી ઉપર, તર્કની કસોટી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શાશક પ્રવચન ઉપર ચઢાવે છે અને જો તે ધમના સિદ્ધાંતા સાચા તક શુદ્ધ હાય અને આચારને અનુકૂળ હોય તે જ તે ધના સ્વીકાર કરે છે. આગમતત્ત્વની પરીક્ષા કરીને જ તે ધના સ્વીકાર કરે છે. જે ધર્મશાસ્ત્ર ૫, ઈંદ્ર અને તાપની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેના જ તે સત્ય ધર્મશાસ્ત્ર તરીકે સ્વીકાર કરે છે. કેટલાક ધર્મ શાસ્ત્રા કષ પરીક્ષામાં જ ફેઈલ (નાપાસ) થઇ જાય છે, તા કેટલાંક ધર્મશાસ્ત્રો છેદ પરીક્ષામાં ફેઈલ (નાપાસ) થઈ જાય છે, તા કેટલાંક ધ શાસ્ત્રો તાપ પરીક્ષામાં ફેઈલ થઈ જાય છે ત્રણે પરીક્ષામાં જે ધશાસ્ત્રો સારી રીત ઉત્તીર્ણ થાય તેને જ આ બુધપુરુષ સ્વીકાર કરે છે. તેને જ સાચા ધન તરીકે સ્વીકારે છે. - કારણ કે ધર્મ-અધર્મની વ્યવસ્થાનું નિયામક ધર્માંશાસ્ર છે. પણ ધ શાસ્ત્ર જ ખાટુ' હોય; તેણે કહેલી – પ્રતિપાદન કરેલી વસ્તુઓ કલ્પિત હેાય, તમાં સંગત થતી ન હોય તે તે ધર્મશાસ્ત્ર ધર્મ-અધર્મીનું નિયામક અની શકતુ નથી. જેવી જગતની અને જગતના પદાર્થની સ્થિતિ છે-સ્વરૂપ છે તેવુ જ વરૂપ બતાવે તે જ સાચું ધર્મ શાસ્ત્ર કહેવાય. ધ શાસ્ત્રોએ કહેલી વાતેનું સમન-સંગતિ મળવી એઈએ. ગમે તેમ ત્યાં તુક્કા કે ટાઢા પહેારનાં ગપ્પા મારેલાં ન જોઇએ. જે ધર્મોનાં શુદ્ધ નિર્દોષ દેતત્ત્વ, ગુરુતત્વ અને ધર્મતત્ત્વનું પ્રતિપાદન કરેલું હોય, સમ્યગ્દર્શન. સમ્યગજ્ઞાન અને Page #28 -------------------------------------------------------------------------- ________________ ડિસક પ્રવચને ૨૩ સમ્યગુચારિત્રરૂપ મોક્ષમાર્ગનું સ્પષ્ટ પ્રતિપાદન કરેલું હોય તે જ ધર્મ સાચો સમજ. ધર્મગુરુની શોધમાં કે પરીક્ષા કરતાં માત્ર સાધુને વેશ, વાગ્રેચાતુર્ય, લેખનશક્તિ, કવિત્વશકિત, મંત્ર-તંત્રી કે ચમકારો જોવા નહિ જોઈએ. લેકરંજન માટે કોને પિતાના ભક્ત બનાવવા, માન પૂજી ખ્યાતિ માટે એવા દંભી સાધુઓ ભોળા લેકેને મંત્ર તંત્ર અને ચમત્કાર બતાવીને પોતાને વશ કરી લે છે. ભેળા લેકે આવા દંભી વિષય લાલચુ સાધુને સાચા ધર્મગુરુ માની બેસે છે. મધ્યમ પુરુષ ધર્મગુરુની શોધ-પરીક્ષા કરતાં તે સાધુનો બાહ્ય વેશ, આડંબર, મંત્રો તંત્ર, ચમત્કારને ન જોતાં તેનું ચારિત્ર કેવું છે તે જુએ છે. ધર્મગુરુનું ચારિત્ર પવિત્ર હોય તે જ તેને ધર્મગુરુ તરીકે સ્વીકાર કરે છે. પણ પંડિત પુરુષ તો સાચા ધર્મગુરુને મેળવવા માત્ર તને સાધુવેશ અને ચારિત્રની ક્રિયાઓ જ નથી જેતે, પણ તે સાધુનું જીવન શાસ્ત્રાનુસારી છે કે નહિ ? ઉત્સર્ગ અને અપવાદ મુજબનું છે કે નહિ ? આગમ તરના, યદુવાદ સિદ્ધાંતના જાણકાર છે કે નહિ? વગેરે આગમતા ધર્મગુરુનું જેઈને–તપાસીને પછી ધર્મગુરુ તરીકે તેને કવીકાર કરે છે. કેવળ સાધુનું સંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન, જાપ, ઉગ્ર વિહાર, ગોચરી પાણીની નિર્દોષ ગણા, સમિતિગુપ્તિનું પાલન ન જેતા તેનું જીવન આગમાનુસારી-જિનાજ્ઞા મુજબનું કેટલું છે? Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪: મેડાક પ્રવચના તે ખાસ જુને છે અને સાધુનું જીવન જિનાજ્ઞા મુજખનું' લાગે તા જ તે સાધુને ધમગુરુ તરીકે સ્વીકારી તેના ચરણ કમળની ભાવથી સેવા કરે છે. પંડિત પુરુષ નથી ઝટ ઝૂકી આચારને, પણ તે વેશ અને આચાર તે જ તે સાધુના ચરણામાં ઝૂકે છે. જતા સાધુવેશને કે બાહ્ય આગમાનુસારી હાય હવે આ અંગેના વિશેષ વિચાર ક્રમશઃ થશે. ત્રીજું પ્રવચન સમાપ્ત Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૪ ધર્મ અને ધર્મગુરુની પરીક્ષાને અધિકાર ચાલે છે. સાચા ધર્મની શોધ કરતાં પહેલાં સાચા ધર્મગુરુની પરીક્ષા કરવી ખાસ જરૂરી છે કારણ કે ધર્મ ધર્મગુરુ પાસેથી લેવાને છે, મેળવવાને છે, શીખવાનો છે. માટે તે શાસ્ત્રમાં કહ્યું છે કે “જુદા ધ મગુરુ વગર ધર્મ ન હોય. પણ ગુરુમાં સાચા ગુરુનાં લક્ષણ હોય તે જ તેમની પાસેથી સાચો ધર્મ મળે. ગશાસ્ત્રના બીજા પ્રકાશમાં પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ સરસ્વતીલબ્ધવરદાન ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાચા ગુરુનું લક્ષણ બતાવતાં કહે છે કે– महावतधरा धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था, धर्मोपदेशका गुरवो मताः ॥ ८॥ ધર્મગુરુનાં લક્ષણે – મહાવ્રત પાળવામાં ધીર (વીર). માધુકરી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવનારા, સમભાવમાં રહેલા અને શુદ્ધ વીતરાગ કથિત ધર્મને જ ઉપદેશ આપનાર ગુરુ હોય. પ્રશ્ન :- મહાવ્રત એટલે શું ? હિંસા, જુઠ. ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપી પાપને મન, વચન, કાયાથી, ત્રિવિધ ત્રિવિધ પ્રતિજ્ઞાપૂવક જીવનપર્યત ત્યાગ કરવો તેને મહાવ્રત કહેવાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : ષોડશક પ્રવચન | નાના મોટા કોઈપણ જીવને મન, વચન, કાયાથી, તે મારતા નથી, બીજા પાસે કરાવતા નથી અને કોઈ મારતે હેય તે તેને સારો માનતા નથી (અનુમોદન કરતા નથી). આવી સર્વથા નવજાજીવ જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરવી તેને પ્રથમ મહાવ્રત કહેવાય છે. નાનું કે મોટું જૂઠ મન, વચન, કાયાથી જાતે બોલતા નથી, બીજા પાસે બોલાવતા નથી અને કોઈ જૂઠ બોલતો હોય (બેલ હોય) તે તેને સારો માનતા નથી. આવી સર્વથા જૂઠ ન બોલવાની માવજજીવની પ્રતિજ્ઞા કરવી તેને બીજુ મહાવ્રત કહેવાય છે. નાની કે મોટી ચોરી મન, વચન, કાયાથી જાતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી અને કોઈ ચોરી કરતા હોય તેને સારો માનતા નથી. આમ સર્વથા ચોરી ન કરવાની જવજજીવ સુધી પ્રતિજ્ઞા કરવી તેને ત્રીજું મહાવ્રત કહેવાય છે. દેવી સાથે, મનુષ્ય સ્ત્રી સાથે, તિર્યંચ સ્ત્રી સાથે સર્વધા મન, વચન, કાયાથી મૈથુન ન જાત સેવવું, બીજા પાસે સેવાવવું નહિ અને કઈ મૈથુન સેવતો હોય તે સારો માને નહિ. આમ સર્વથા મૈથુન ન સેવવાની જિંદગી સુધી પ્રતિજ્ઞા કરવી તેને ચોથું મહાત્રત કહેવાય છે. નાનો કે મોટે, અપ કે બહુ સેના ચાંદી રૂપિયા જમીન ઘર દુકાન વગેરે પરિગ્રહ મન, વચન, કાયાથી જાતે રાખવે નહિ, બીજા પાસે રખાવવો નહિ અને કોઈ પરિગ્રહ રાખતા Page #32 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચનો ૨૭ હોય તેને સારે માનવે નહિ. આમ સર્વથા પરિગ્રહ ન રાખવાની જિંદગી સુધી પ્રતિજ્ઞા કરવી તેને પાંચમું મહાત્રત કહે છે. અને છઠ્ઠ રાત્રિલે જન વિરમણ વ્રત પાળતા હોય તેને પંચ મહાવ્રતધારી કહેવાય. , - આ પ્રથમ લક્ષણ વગર કોઈ પણ દનિયાની મહાન ગણતી વ્યક્તિ પણ ધર્મગુરની કેટીમાં કદીયે આવી શકતી નથી. દુનિયાના ભેળા અજ્ઞાન લેકે ભલે પંચમહાવ્રતધારી વ્યક્તિ વિના પણ ધર્મગુરુ કોઈને માની બેસી જાય એથી નથી આત્મકલ્યાણ ધર્મગુરુ થઈને બેસી ગયેલી વ્યક્તિનું કે નથી કલ્યાણ તેના અનુયાયીઓનું. ઉપરોક્ત પંચમહાવ્રતના પાલન વગર કેઈપણ વ્યક્તિ જન ધર્મમાં ધર્મગુરુ બની શકતી નથી. ગુરુતત્વ સંપૂર્ણ પાપના અને પિતા પત્નીના ત્યાગવાળું જોઈએ. મેહમાયાના બંધનથી સર્વથા મુક્ત જોઈએ. - સ્વયં સાંસારિક મોહમાયામાં ફસાયેલા ગુરુ બીજાને શી રીતે તે માયાના બંધનોથી છોડાવી શકવાને હતો? છૂટેલે બીજાને છોડાવી શકે. માયાથી મુક્ત ગુરુ જ બીજને માયાથી મુક્ત કરી શકે. ધર્મગુર થઈને બેઠેલામાં જ સાંસારિક પૈસા પત્ની પરિવાર જમીન જાગીરનો મોહ ઠાંસીને ભર્યો શ્રેય તેવા ધર્મગુરુના ઉપદેશની અસર શ્રોતાઓ ઉપર શી થવાની હતી? આચરણ વગરનો કેવળ ઉપદેશ પાણીમાં પડેલી રેખા જેવો ક્ષણજીવી છે. ધર્મને ઉપદેશ આપનાર સંપૂનું ચારિત્રશીલ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮: પોશક પ્રવચન ત્યાગી હાય તા જ શ્રાતાઓનાં હૃદય સુધી ઉપદેશનું પાણી પહોંચે. ખીજું લક્ષણ છે માધુકરી–ભિક્ષાથી જીવનનિર્વાહ કરનારા હાય. ન ન્તતે રસેાઈ પકાવે, પકાવરાવે કે પેાતાના માટે પકાવેલી ä. ગૃહસ્થાએ પેાતાના કુટુંબ માટે જે આહારપાણી તૈયાર કરેલા હોય તેમાંથી થોડુંક થોડુંક દરેક ઘરમાંથી લઈ આવી પોતાના સુયમદેહના નિર્વાહ કરનારા. ત્રીજું લક્ષણ સમભાવમાં રહેલા હોય . શત્રુ—મિત્રમાં, શ્રીમત-ગરીબમાં, સુખ-દુઃખમાં, અનુકૂળતા-પ્રતિકૂળતામાં, તૃણ-મણુિમાં, સાના-પથ્થરમાં સમભાવને ધારણ કરનારા હાય. ચેલું લક્ષણ શુદ્ધ વીતરાગ કથિત ધર્માંના જ લેાકેાકાર માટે ઉપદેશ આપનારા ધર્માંશુરુ હોય. લાકામાં જ અ કામની વાતા સહજ છે. અને સાંસારવક છે તેના ઉપદેશ-માદેશપ્રેરણા કરનારા ધ ગુરુ ન હેાય માદાયક સજ્ઞ પરમાત્માએ બતાવેલા ધન જ કરુણાભાવથી ઉપદેશ આપે. આ ચારે લક્ષણેા સાચા ધર્મગુરુમાં હાવા જાઈ એ. અને આવા ધગુરુની સેવા વિનય કરવાથી સાચા ધર્મની પ્રાપ્તિ થાય છે. નિઃસ્વાથી –નિઃસ્પૃહી સાચા ધ`ગુરુએ જ જગતને સાચા જીવનરાહ-આત્મકલ્યાણના માર્ગ ખતાવી શકે છે. ઉપદેશના બદલામાં કાંઈ લેવાની જરાયે વૃત્તિવાળા ધર્મ ગુરુ ન હેાવા જોઈ એ. .. Page #34 -------------------------------------------------------------------------- ________________ ગક પ્રવચને ૨૯ આપણે ધર્મપરીક્ષાના અધિકાર ઉપર વિચારણા શરૂ કરી છે. ધર્મ ની પરીક્ષા કરવી તે કાંઈ સામાન્ય વાત નથી. જગતની કિંમતીમાં કિંમતી ગણાતી વસ્તુઓ જેવી કે હીરા, પન્ના, મોતી, સેનું ઝવેરાતની પરીક્ષા કરતાં લાગુ કઠીન વાત ધર્મપરીક્ષાની છે. ભલભલા ભેજાબાજે, મેટા મેટા પંડિત ગણાતા લેકે પણું ધમની પરીક્ષા કરવામાં નિષ્ફળ જાય છે. વિવેક શક્તિના વિકાસ વગર, ગુખ-દેશના વિશિષ્ટ વિવેક વગર સાચા ધર્મની પરીક્ષા કરવી દુશક્ય છે. કન્યાની પરીક્ષા કરવી સહેલી, રા લક્ષણવંતા ઘોડાની પરીક્ષા કરવી સહેલી, સારા માણુની પરીક્ષા કરવી સહેલી છે, પણ સાચા ધર્મની પરીક્ષા કરવી ઘણી જ કઠીન છે. ચોરાશીલા ચેનિઓમાં ૬૦-૬૬ લાખ તિઓની નિએ મહાકષ્ટ વટાવી વટાવીને માંડ માંડ માનવભવ સુધી જ આવી ગયે. માનવભવ એટલે ધમકમાણીને બજાર. આ માનવભવરૂપી બજારમાં આવીને ધર્મઘન જ કમાવું જોઈએ. ધર્મધન ખાવાનું કામ તો થાય જ કેમ ? તમે માનવભવરૂપી બજારમાં આવીને ધમધન જ કમાયા છે ? કે પાપના ગંજ આમામાં ખડક્યા? વિષયલોલુપ છવ પાપકમાણી સિવાય બીજું શું કરે ? ધર્મકમાણી માટે વિષયવિરાગ વીતરાગ પૂજા વગેરે જરૂરી છે. તમને તો માનવભવ ઉપરાંત આર્યદેશ, આર્યકુલ, જૈનકુળ, પગે ઇન્દ્રિયની પરિપૂર્ણતા, મનની સ્વસ્થતા, દીઘાયુ, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ડણક પ્રવચને આરોગ્ય, વીતરાગદેવ, ત્યાગી ગુરુઓ, સર્વજ્ઞ કથિત દયામય ધર્મ, શત્રુંજય, ગીરનાર જેવાં સર્વોત્તમ તીર્થોની સ્પર્શના મળી. આટઆટલી ભવસાગર તરવાની, ધર્મ કમાણી કરવાની ઉત્તમ સામગ્રી મળી છે, છતાં જિંદગીના મોટાભાગના વર્ષો શાની સાધના પાછળ ગયા? ધર્મકમાણ પાછળ કે પાપકમાણી પાછળ? તેનો જરા વિચાર તો કરજે. માનવભવને ઉચિત તમારું કર્તવ્ય શું ?તેને ઊંડે વિચાર કદી કર્યો છે ખરે? માનવભવને ઉચિત શું? ભેગ કે ત્યા? હિંસા કે અહિંસા ? સત્ય કે અસત્ય ? દાન કે પરિગ્રહ? વિરતિ કે અવિરતિ? દેવગુરુ સેવા કે પૈસા પત્ની સેવા ? શાસન સેવા કે ઘર દુકાનની સેવા? અર્થકામને પુરુષાર્થ કે ધર્મને પુરુષાર્થ ? ખાવાપીવાનું કે તપશ્ચર્યા? મૈથુન કે બ્રહ્મચર્ય? સવાર્થ કે પરોપકાર? આ ઉપરોક્ત પ્રશ્નો તમારા આત્માને જરા એકાંતમાં પૂછજો ખરા? જે માનવભવથી મેક્ષે જવાય, જે માનવભવથી નરમાંથી નારાયણ બનાય તે માનવભવનો તમે અત્યાર સુધી શામાં Page #36 -------------------------------------------------------------------------- ________________ જોડશક પ્રવચને ૩૧ ઉપયોગ કર્યો અને હવે પછી શામાં ઉપયોગ કરવાનો મનેરથ રાખે છે? તેને મને જરા જવાબ આપશે ખરા? હલકા જન્મમાં, હલકા કુળોમાં, હલકી જાતિમાં જન્મીને તે અનંતીવાર હલકાં પાપકાર્યો કર્યા પણ હવે આવા ઉત્તમ માનવ જમમાં ઉત્તમ કામ નહિ કરો તો ઉત્તમ ગતિ ક્યાંથી મળશે? ઉત્તમ ધમકા–પુણ્યકાર્યો કરવાના ભાવમાં હલકો પાપકર્યો–અધમ કાર્યો ન કરાય. માનવભવને ઉચિત તમારું કામ કાર્યક્ષેત્ર હોવું જોઈએ. મેહના પગ મજબૂત થાય, અનાદિકાલીન કુસંસ્કારના કચરા વધે, કર્મનાં દેવાં વધે એવું તે આ ઉત્તમ જૈન માનવના ભવમાં નહિ કરોને? પાંચ-પચીસ-પચાસ વર્ષની સુખ સગવડ માટે લગભગ આખી જિંદગી આપી દીધી. પણ ભાવિના અનંતકાળના સુખ માટે શું કર્યું? પાંચ-પચ્ચીસ વર્ષના સુખસગવડ ખાતર તમારે ભવિષ્યને અનંત કાળ દુઃખભર્યો ન બનાવશે. સુખ ખાતર સટેડિયા ન બનતા. સાચું સુખ જોઈતું હોય તે મળેલું વૈષયિક સુખ છેડતાં શીખે. ભૌતિક સુખને રાગ જ પાપની જડ છે. દુઃખનો દ્વેષ એ દેશની અનંત પુણ્યની રાશિના પ્રભાવે તમને આ બધી ઉત્તમ ભવસાગર તરવાની ઉત્તમ સામગ્રી મળી છે પણ તેની કિંમત Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : મોડશક પ્રવચને નથી. ડૂબતા મનુષ્ય આગળ હેાડી સામે આવીને ઊભી છે, છતાં પાગલ તે હાડીની ઉપેક્ષા કરે છે. ધમની ડાડી તમને ડૂબતા ઉગારી લેવા સામે આવી ઊભી છે છતાં મેહમદિરામાં મસ્ત અનેલે તે હાડીને ટોકરે મારે છે–ઠેકડી ઉડાડે છે. જે માનવનું ભવિષ્ય અંધકારમય હોય તેને સારું કરવુ ન ગમે, સાચા હિતસ્ત્રીની વાત પણ ન રુચે. ત્યાગ, તપ અને વૈરાગ્યના સારા ઉપદેશ પણ ન ગમે, પણ સાચા ધમ ગુરુએ તે તમને આત્માના હિતના જ ઉપદેશ આપવાના. આજે તમે એક જૈનકુળના પ્રભાવે કેટકેટલા પાપાથી ખચી ગયા છે તેની ખબર છે ? તમારાથી એક કીડી પણ અજાણતાં મરી જાય છે તે! દિલમાં અરેરાટી થઈ જાય છે. જ્યારે બીજા હલકા કુળમાં જન્મેલાને સાપ, વીંછી જેવા પચિ દ્રિય જીવે મારવામાં ચે હૈયામાં જરાયે અરેરાટી થતી નથી, ઉપરથી તે મારવામાં બહાદુરી સમજે છે. માનવાને નુકસાનકર્તા પ્રાણીઓના નાશ કરવા એમાં વળી પાપ શાનું ? એમ ઉપરથી ખેલે છે. તા આજકાલ તો ખીજાં પ્રાણીએ કરતાં માનવા જ માનવેાની તલ કરે છે તા કાલે તેએ માનવાને પણ મારી નાંખવાની વાત કરે તા નવાઈ નહિ ને? જગતના માનવાને જેટલુ નુકસાન ખીજા અજ્ઞાન પ્રાણીએએ નથી કર્યું' તેનાથી લાખેણુગ્નું નુકસાન વિદ્વાન ગણાતા ભણેલા માનવીએ કર્યું છે અને કરી રહ્યા છે પૂર્વ ચેાજિત ખૂને, છેતરપિં’ડી,ડગાઈ, વિશ્વાસઘાત, લૂટફાટ વગેરે પાપા કોણ કરે છે ? માનવા કે પશુઆ ? ખહેન, બેટરી, વહુની Page #38 -------------------------------------------------------------------------- ________________ મેશા પ્રવચના : ૩૩ માનવે જ ને? તે કાણુ લાજ લૂટે છે તે પશુએ કે માનવે સાને વધુ પાત્ર ગણાય ? માનવ જ ને ? પશુ-પક્ષીએની ફરિયાદ સાંભળનાર કાઈ કોટ કચેરી સરકારે સ્થાપી નથી, નહિતર રાજની તે પશુ-પક્ષીએની તે કાટ કચેરીમાં કેટલી બધી ફરિયાદ આવે ? પણ તે બિચારા પશુએ અબેલા, ગરીબ, અશક્ત એટલે માનવાને જેમ ફાવે તેમ પેાતાના સ્વાથ ખાતર તેઓની કતલ કરી શકે એમને ? મેટે ભાગે નિર્દોષ પશુ-૫`ખીએની જ માનવા પેાતાના કેવળ સ્વા માટે ધેાર કતલ કરી નાંખે છે. માંસાહાર વચ્ચે એટલે માનવામાં ક્રૂરતા વધી, કરુણા ગઈ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ એટલે આ જ્ઞાનવા પણ અના માનવા જેવાં હલકાં કામ કરવા લાગ્યા છે. હલકુ ખાય, ન ખાવા લાયક ખાય તેના વિચારા ઉત્તમ-પવિત્ર કયાંથી રહેવાના ? માનવ જાતનું રક્ષણ કે સાચુ` કલ્યાણ કરવું હેાય તે આજના માનવને માનવ ઉચિત શુદ્ધ ખારાક આપેા. જંગલના સિડુ વાઘ જેવા ખારાક ખાનાર માનવ ત ડિસક પ્રાણીમા જેવા ક્રૂર અને તેમાં નવાઈ શું? માનવતાની બધી વાત કરે છે પણ માનવતા લાવવાનાં સાચા ઉપાયા તરફ આંખ મ ચામણાં કરે છે. કારણ વગર કાય કદી ન બને. ઉપનિષમાં પણ કહ્યું છે કેઃआहारशुद्धौ सत्त्वशुद्धिः । 41. 31. 3 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪: શક પ્રવચને ' આહારની શુદ્ધિમાં સત્ત્વશુદ્ધિ રહેલી છે. સત્ત્વશુદ્ધિથી જ સાચો ધર્મ થાય છે. માટે સાચા ધર્મના અથએ આહારશુદ્ધિ માટે પણ ધ્યાન આપવું પડશે. માનવ માટે આહાર ઉપરાંત તેના વાંચન, સહવાસ, દશન, રહન સહન અને દિનચયને પણ વિચાર કરવું પડશે. આજના માનવને સાચે માનવ બનાવવા શુદ્ધ શાકાહારી આહાર, ફેટલ અને રેસ્ટોરન્ટનાં હલકાં ખાનપાન બંધ કરાવવાં પડશે. અશ્લિલ સાહિત્ય પડાવી લેવું પડશે. સિનેમાગૃહો બંધ કરવા પડશે. સહશિક્ષણ બંધ કરવું પડશે. સાદાઈ, પરિશ્રમ, પરે' કાર, દયા, દાન, સદાચાર અને તપ ત્યાગના નવા જીવન પાઠો શીખવવા પડશે ન્યાયનીતિ અને પ્રમાણિકતાથી જીવન જીવતાં શીખવવું પડશે. માતાપિતા, કલાચાર્ય અને ધર્મગુરુઓની પૂજા–સકાર કરવાનું શીખવવું પડશે. દીનદુઃખને મદદ કરવાનું શીખવવું પડશે. થોડામાંથી ડું પણ આપતાં શીખવવું પડશે. ખવડાવીને ખાતાં શીખવવું પડશે. પડતાને ઉભા કરવાનું શીખવવું પડશે. ચઢતાને પાડે નહિ, તેના પાઠ ભણાવવા પડશે. હરામનું ખાવું નડુિં, જેનું ખાધું તેનું લુણ વાળવાનું શીખવવું પડશે. ઉપકારીના ઉપકારને યાદ રાખી કૃતની બનવાનું શીખવું પડશે. સેવાના સાચા પાઠ ભણાવવા પડશે. - શું ખાવું, કેટલું ખાવું, કયારે ખાવું, શા માટે ખાવું વગેરે બાબતે પણું આજના માનવને શીખવવી પડશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પિડશક પ્રવચને ૩૫ આવક પ્રમાણે ખર્ચ કરવાનું પણ શીખવવું પડશે. ખાટા વ્યસનથી મુક્ત થવાનું પણ શીખવવું પડશે. પાપને ડર, પરલોકની ચિંતા પણ જગાડવી પડશે. દેવ, ગુરુ, ધર્મની સેવા તરફની પણ વૃત્તિ જગાડવી પડશે. માનવજીવનનાં ઉચ્ચ મૂલ્ય પણ શીખવવાં પડશે. હું કોણ? અને મારું શું ? તેનું જ્ઞાન પણ આપવું પડશે. એકલું અક્ષરજ્ઞાન આપે કાંઈ નહિ વળે. બી. એ. એમ. એ., સી. એ. ની ડીગ્રીએ લીધેલા માનવ વધ્યા, પણ દિલની દિલાવરતા ઘટી ગઈ. માનવનું જીવનધોરણ ઊંચું આવ્યું પણ ન્યાય, નીતિ અને સદાચારનું ઘરણું ખૂબ નીચે ઉતરી ગયું. માનવની કિંમત પિસા પદ પદવીધી થવા માંડી ત્યારથી માનવમાંથી માનવતાએ વિદાય લીધી. રચા ધર્મની પરીક્ષાની મૂળ વાત ચાલે છે. હવે એ ઘણે થઈ ગયે હેવાથી તે અંગેનું વિશેષ વિચાર ક્રમશઃ કરી ચોથું પ્રવચન સમાપ્ત Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૫. પ્રથમ જોડશકમાં ધર્મપરીક્ષાને અધિકાર ચાલી રહ્યો છે. સાચા ધર્મની પરીક્ષા કરતાં પહેલાં જેમ ગઈકાલના વ્યાખ્યાનમાં ધર્મગુરુના લક્ષણો વિચાર કર્યો, તેમ ધર્મનું પ્રતિપાદન કરનારા ધર્મશાની પણ પરીક્ષા કરવી જોઈએ. કહ્યું છે કે-- धर्माधर्म व्यवस्थायाः शास्त्रमेव नियामकम् । ધર્મ-અધર્મની વ્યવસ્થાનું નિયામક શાસ્ત્ર છે. એટલે આને ધર્મ કહેવાય અને આને અધમ કહેવાય તેની સમજ આપનાર શાસ્ત્ર છે. માટે શાસ્ત્રની પણ પરીક્ષા કરી લેવી, જેથી ધર્મની પરીક્ષા કરવાનું સરળ બની જાય. જેમ સેનાની પરીક્ષા ત્રણ રીતે થાય છે. કપ, છેદ અને તાપથી તેનું સાચું છે કે ખોટું તેની ચકાસણી કરવા પ્રથમ તે તેને કટીના પથ્થર ઉપર ઘસવામાં આવે છે. કર્ણ પરીક્ષામાં કદાચ ઉત્તીર્ણ થઈ ગયું પણ અંદરમાં ગોટાળે દેખાય તે તે સેનાને કાપે–છે. તેમાંથી એ કદાચ પસાર થઈ ગયું તે પણ આખરી પરીક્ષા માટે તેને અગ્નિમાં નાંખે છે. તેમાં જે જરાયે ઝાંખું ન પડે અને ઉપરથી તેને ચળકાટ વધે તે આ સેનું . ટચનું છે એમ સાબિત થાય છે, એમ શાસ્ત્રની Page #42 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચનેઃ ૩૭ પરીક્ષાની પણ ત્રણ રીત જ્ઞાનીઓએ બતાવી છે. કા, છેદ અને તાપથી શાસ્ત્રની પણું બરાબર પરીક્ષા કરી લેવી. પ્રશ્ન :–શાસ્ત્રની કક્ષ પરીક્ષા કરવી એટલે શું? જવાબ :–શા પોતે બતાવેલા વિધિનિષેધામાં પરસ્પર વિધિ તે નથી આવતે ને? તેની તપાસ કરી તેને કપ પરીક્ષા કહેવાય છે. એક બાજુ માર્દિત સર્વ પ્રતાનિ' એમ કહી અહિંસાનું સ્પષ્ટ પ્રતિપાદન કર્યું અને બીજી બાજુ “ જૂ” સ્વર્ગની ઇચ્છાવાળાએ યજ્ઞ કરે. ભલે પછી તે યજ્ઞમાં પશુવધ થતા હોય તો પણ વાંધો ન બતાવ્યું. આનું નામ વદતા વ્યાઘાત કહેવાય. શાસ્ત્રના વિધિનિષેધ વાક્યોમાં પરસ્પર વિધિ આપે. એક બાજુ અહિંસાનું વિધાન અને બીજી બાજુ તે જ શાસ્ત્રમાં હિંસક ય કરવામાં સ્વર્ગ પ્રાપ્તિ બતાવી હિંસાનું સમર્થન કર્યું. માટે આવાં શાસ્ત્રી કષ પરીક્ષામાં જ નાપાસ થાય છે. પ્રશ્ન : શાસ્ત્રની છેદ પરીક્ષા ૨ ટલે શું ? શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધ તે બરાબર હોય, પડ્યું તે વિધિ-નિષેધનું યોગશ્રેમ કરનાર પુષ્કળ આચારપાલન ન બતાવ્યું હોય તે તે શાસ્ત્ર છેદ પરીક્ષામાં ઊડી જાય છે. દાખલા તરીકે, અહિંસાનું વિધાન કર્યું અને હિંસાને નિષેધ તે કર્યો. પણ અહિંસાનું પાલન થાય એવી ક્રિયાઓ, એવું નિર્દોષ અહિંસક જીવન જીવવાની પદ્ધતિ ન બતાવેલી હોય, હિંસક ધંધા, હિંસક કામથી બચવાના સાચા રસ્તા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮: છોડશક પ્રવચને બતાવેલા ન હોય તે કેવળ વિધિનિષેધ બતાવવાને બહુ અર્થ સરત નથી. જેમ આપણે ત્યાં અહિંસાનું વિધાન કર્યું તે સાથે સાથે સમિતિ ગુપ્તિનું પાલન વ્રત નિયમનું પાલન પણ બતાવ્યું. જેથી અહિંસાનું પાલન બની શકે. સાધુની ગોચરીની ગષણામાં પણ કેટલી બધી જયણા જાળવવાનું જણાવેલું છે? કાચા પાણીવાળા હાથથી કોઈ ગોચરી પાણી વહોરાવે તો લેવું નહિ, કાચી વનસ્પતિ ઉપર વસ્તુ ઉઠાવીને વહેરાવે તો પણ સાધુએ લેવું નહિ. અનાજ દળતી, પીસતી, વીણતી બાઈને હાથે ગોચરી વહોરવી નહિ. પોતાના નિમિત્ત બનાવેલાં આહાર પાણી લેવાં નહિ. અંધારું હેય ને દી કરીને સાધુને વહેરાવે તે પણ સાધુએ વહેરવું નહિ. બાઈ ગર્ભવતી હોય અને છેલે મહિને જતા હોય તે બેઠેલી ઊભી થઈને કે ઊભી થયેલી બેસીને વહોરાવે તો પણ લેવું નહિ. ગર્ભને જીવને અને ગર્ભવતી બાઈને બેસ ઊઠ કરવાથી પીડા થાય માટે. સામે ઉપાશ્રયે લાવીને સાધુને વહેરાવે પણ સાધુ વહોરે નહિ. એમ સાધુ થંડીલ ભૂમી જાય (સંડાસ જવા) ત્યાં પણ કેટકેટલી સાવધાની જ્ઞાનીઓએ આપી છે. માત્રુ, ઠલ્લે, પાણી ક્યાં પરવવાં, કેવી જગ્યા ઉપર, કેવી રીતે પાઠવવાં વગેરે Page #44 -------------------------------------------------------------------------- ________________ ડાક પ્રવચનેઃ ૩૯ અનેક સૂક્ષમ જીવરક્ષા માટેના ઉપાયો નિગમોમાં વિસ્તારથી સમજાવેલાં છે. - અહિંસાની કેવળ શાબ્દિક વાતોથી ન ચાલે, પણ જીવનમાં તેને સક્રિય અમલ કરવા માટે વિવિધ ઉપાય બતાવેલા પણ હેવા જોઈએ. જૈનધર્મને સૂક્ષ્મ અભ્યાસ ગુરુગમથી કરવાથી સાચો ધર્મ કે હોય તેની ખબર પડશે. પ્રશ્ન : શાસ્ત્રની તાપ પરીક્ષા એટલે શું? જવાબ :–આચારનાં આધારભૂત સિદ્ધાંતે શાસ્ત્રમાં કેવા બતાવેલા છે તેની ચકાસણી કરવી તેને તાપ પરીક્ષા કહેવાય છે. સિદ્ધાંત સાચો હોય તે જ આચારની સત્યતા સમજવી. સિદ્ધાંતના મજબૂત પાયા ઉપર જ આચારને મજબૂત મહેલ ચણાય છે. પણ સિદ્ધાંતરૂપી પાયે જ ખોટો હોય, કાચ હોય તે તેના ઉપર ચણેલા મોટા આચારના મહેલને પણ તૂટી પડતાં વાર નહિ. માટે શાસ્ત્રમાં કેવા સિદ્ધાંત બતાવેલા છે તે જોવું. દા. ત., આત્મા સર્વવ્યાપી છે, આ વેદાંતીએ સિદ્ધાંત થા . હવે જે આત્મા સર્વવ્યાપી એટલે સર્વત્ર હોય તે પછી જીવની ગતિ અને આગતિ ઘટી શકે નહિ. બંધ અને મોક્ષની વ્યવસ્થા પણ ઊડી જાય. જેમ આત્મા સંસારમાં છે તેમ મોક્ષમાં પણ છે જ. તે પછી સંસારમાંથી મોક્ષમાં જવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે? Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : ડક પ્રવચને જેમ આત્મા સ્વર્ગમાં છે તેમ નરકમાં છે. પણ પછી એકસાથે આત્માને સ્વર્ગના સુખને અને નરકના ઘેર દુઃખનો અનુભવ થવો જોઈએ. પછી સ્વર્ગમાં કે મોક્ષમાં જવા તપ ત્યાગ વતનિયમોના પાલનની પણ જરૂર રહેતી નથી. કારણ કે આત્મા સર્વવ્યાપી હેવાથી સ્વર્ગમાં છે અને મોક્ષમાર્યો છે જ તે પછી ત્યાં જવાનું શું ? આમ આ બેટો સિદ્ધાંત સ્વીકારવાથી આચારપાલનની વાત જ ઊડી જાય છે, માટે કહ્યું કે શા પ્રતિપાદન કરેલા સિદ્ધાંતને પણ તર્કની એરણ ઉપર ચઢાવી કસોટી કરી લેવી જોઈએ. આ તાપ પરીક્ષામાં જે શાસ્ત્ર ઉત્તીર્ણ થાય તે જ શાસ્ત્ર સાચું સમજવું. અને તે પછી શાસ્ત્રાધારે સાચા ધર્મનું સ્વરૂપ સાચા ગુરુ પાસે સાંભળવું અને ધર્મના મર્મને જાણ ધર્મની સૂમ પરિભાષા સમજીને તેનું યથાશક્તિ પાલન કરવામાં તત્પર બનવું. - કેવળ ધર્મની સૂકમ જાણકારીથી આત્માનો ઉદ્ધાર ન થાય, પણ તેના સમ્યગૂ પાલનથી આત્માનો ઉદ્ધાર થાય. કેવળ દવાના જ્ઞાનથી કે શ્રદ્ધાથી રેગ ન જાય, પણ દવા ખાવી પડે, કુપથ્ય છોડવું પડે, પથ્યનું બરાબર પાલન કરવું પડે. એમ ધર્મઔષધની એકલી શ્રદ્ધા કે જાણકારી મેળવી લેવાથી કર્મરેગ ન જાય પણ સાથે સાથે પાપરૂપી કુપચ્ચને ત્યાગ, કલ્યાણમિત્રને સમાગમ કરવારૂપ પથ્યના પાલન સાથે અહિંસા Page #46 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચને ૪૧ સંયમ અને તારૂપી ધર્મઓષધ ખાવાથી કમરગથી સદા માટે મુક્ત થવાય. આવી રીતે શાસ્ત્રની કષ છેદ અને તાપથી બરાબર પરીક્ષા કરીને જે તે શાસ્ત્ર સાચું લાગે છે તે શાસ્ત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકીને તે શાસ્ત્રના આદેશ મુજબ ધર્મનું સ્વરૂપ સમજી શ્રદ્ધાપૂર્વક તે ધર્મનું પાલન કરવાથી જન્મમરણને નાશ થશે. આત્મા પછી સદા માટે અજર અમર બની પૂર્ણાનંદ પરમાનંદનો જોક્તા બની જશે. - હવે પછી પ્રથમ પંડિશકના ત્રીજા કલેકને વિચાર કરીશું. પણ હવે આજે નહિ. સર્વ મંગલ માંગલ્ય.. Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૬ बालो हासदारंभो मध्यमवुद्धिस्तु मध्यामाचारः । य इह तत्त्वमार्गे बुधस्तु मार्गानुसारी यः ॥ ३ ॥ પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રથમ ષોડશકના ત્રીજા લેાકની અંદર ખાલ મધ્યમ અને બુધ ( ૫ હિત) જનાનું સ્વરૂપ બતાવે છે. ખાલ જીવ અસર ભી હૈાય છે. શાસ્ત્રમાં જે વાતના નિષેધ કરેલે હોય તેને આચરે છે. મધ્યમજીવ ગુરુલાઘવના વિચાર વગર, આગમાનુસારીજ મારે ક્રિયા કરવી જોઈ એ એવા આગ્રહ વગર આગમનિરપેક્ષ ઘેાડીક ધ ક્રિયાએ કરે, થોડાક સદાચાર આચરે છે. આ મધ્યમ બુદ્ધિવાળા જીવ આગમના તાપ ને વિચાર કરનારા નથી હતા. આચારના પ્રેમ ખરા, પણ આગમ ઉપર જોઈએ એવા પ્રેમ નથી હાતા. જૈનશાસનની સઘની ઉન્નતિ થાય એવાં કાર્યો કરતા નથી. ફ્ક્ત અમુક આચાર પાળી લઈ સંતોષ માનનારા આ મધ્યમબુદ્ધિ જીવ હેાય છે. જ્યારે બુધ પુરુષ તેા આગમના પરમાને સમજી આગમાનુસારી ક્રિયાઓ કરીને શાસનની ઉન્નતિ કરનારા હોય છે. માર્ગાનુસારી હોય છે, દરેક પ્રવૃત્તિમાં આગમને આગળ કરીને Page #48 -------------------------------------------------------------------------- ________________ ષોડશક પ્રવચને ૪૩ ચાલનારે હોય છે. કહેરી, લેસંજ્ઞાને ત્યાગી હોય છે. લેકે શું કહે છે? લોકોને શે અભિપ્રાય છે ? તે જેવાને બદલે આ પંડિત પુરુષ મારા જિનના આગમ-શા શું કહે છે? તેની શી આજ્ઞા છે એ જેનારો હોય છે. આગમપુરસ્સર ધર્મક્રિયાઓ કરનારો હોવાથી સ્વ–પર ઉપકારક બને છે. અનેકને ધર્મ પામવાનું નિમિત્ત બને છે. આગમાનુસારી-જિનાજ્ઞા મુજબની ક્રિયા કરવાને ખૂબ જ આગ્રહી હોય છે, જિન વચને ખૂબ પક્ષપાત હોય છે. ધર્મતત્ત્વનો નિર્ણય જિન વચનને અનુસાર કરે છે. સુદેવગુરુધર્મને આરાધક હોય છે. સંઘ વાત્સલ્ય કરનારો હોય છે. દરેક પ્રવૃત્તિમાં ગુરુલાઘવના વિચારવાળે હેય છે. લાભ-નુકસાનને બરાબર વિચાર કરીને જે પ્રવૃત્તિમાં લાભ ઘણે હોય અને નુકસાન થવું હોય તેવી પ્રવૃત્તિ કરનારો હોય છે. જેનું પરિણામ શુભ હોય તેવી પ્રવૃત્તિ કરે છે. દેવગુર સંઘને ગૌરવ અપાવે એવી પ્રવૃત્તિ કરનારે હોય છે. ' આ રીતે સામાન્યતઃ બાલ મધ્યમ અને બુધજનનું સ્વરૂપ આપણે જોયું. આવા બુદ્ધિવિકલ બાલાજી તમારામાંયે હોય અને અમારામારો હોય. શા નિષિદ્ધ કરેલી–મનાઈ કરેલી પાપક્રિયાઓ કરતો હોય તે એ જીવ બાલની કેટીમાં આવે. હું આ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરીશ તે મને પાપ લાગશે, મારે પરલોક બગડશે, સંસારવૃદ્ધિ થશે એવા ભય લગભગ આ બાળજીવને નથી હોતો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ :. ડણક પ્રવચના શામની વાત ઉપર શ્રદ્ધા નથી હાતી. શાય તે કહે, ગુરુ મહારાજ તે કહે કે કંદમૂળ ન ખવાય, રાત્રીભોજન ન કરાય, દ્વિદળ ન ખવાય, વાસી ભેાજન ન કરાય, ચામાસામાં ભાજીપાલેા મેવા વગેરે ન ખવાય, કર્માદાનના—પાષબહુલઆરંભમહુલ ધંધા શ્રાવકથી ન થાય, ધંધામાં અનીતિ-અન્યાય ન કરાય, છેતરપિંડી, દાણચારી, ચારીના માલ જાણીને લેવાનું વગેરે ન કરાય. પણુ આપણાથી તા આ બધું કાંઈ પળાય નહિ. એ તા સંસારમાં બેઠા એટલે બધું જ કરવું પડે. મહારાજ તા ત્યાગ વૈરાગ્યની, તનિયમની વાતા કરે, સોંસાર અસાર છે, દીક્ષામાં સાર છે એમ બધુ કહે' આપણે આ કાનથી સાંભળી ખીન્ત કાનથી કાઢી નાખવાનું, 6 આ બધું કાંઈ આપણાથી થાય નહિ એ તે જે કરતા હાઈ એ તે કર્યા કરવાનું. બહુ મહારાજની અને શાસ્ત્રોની વાર્તા સાંભળી ખહુ લક્ષ આપીએ તેા પછી સંસાર ચાલે નહિ. આજે ભાઈ દેશકાળ બધા ફરી ગયે છે. હવે આ યુગેાપુરાણી શાસ્ત્રોની વાતા આજ નામાં કેમ ચાલે ? એ તા ધન ધંધા માટે રાત્રીભાજન પણ કરવું પડે, બહાર ફરવાનું બહુ રહે છે માટે હોટલ વગેરેમાં ખહાર ખાવુચે પડે ત્યાં પછી કંદમૂળને વિચાર રાખે કેમ નભે ? દ્વિદ્દળ તા હવે જમતાં થઈ જાય. આવું જીણું ઝીણું કાંતવા જઈ એ તે કાંઈ સ`સાર ચાલે નહિ, ધંધા વેપાર ચાલે નહિ. આ જમાનામાં વેપારમાં બહુ ન્યાય નીતિના વિચાર કરવા જઈએ તે ભૂખે મરીએ. એ તા જેમ ચાલતું. હાય તેમ ચાલવા દેવાનું. જેમ તમારામાં આવા . Page #50 -------------------------------------------------------------------------- ________________ બેશક પ્રવચને ૪૫ ખાલજીવા હાય છે તેમ અમારામાં પણ હાય. શાસ્ત્રે સાધુસાધ્વીની સયમ રક્ષા-વૃદ્ધિ માટે દેષિત આહાર પાણી વગેરેને નિષેધ કરેલા છે. છતાં નિષ્કારણે વારંવાર જીભના સ્વાદ માટે, એપરવાઈથી, ભક્તને ખુશ રાખવા દોષિત આહારપાણી વગેરે લઈ વાપરે તા એવા સાધુ-સાધ્વી પણ આ ખાલજીવની કાટીમાં ગણાય. શાસ્ત્ર ગુરુ અદત્ત લેવાનેા વાપરવાના નિષેધ કરેલે છે, છતાં જાણીશ્રૃઝીને સાધુ-સાધ્વી ગુરુ અદ્યત્ત લે, વાપરે તા ખાલજીવની કૈટીમાં ગણાય. શાસ્ત્રે સાધુ-સાધ્વીને ખાસ કારણ વિના જલદી જલદી ચાલવાના-દોડવાના નિષેધ કર્યાં છે, વારવાર એવું કરે ના બાલકોટીમાં ગણાય. છતાં શાસ્ત્ર પાપશલ્ય રાખવાની સ્પષ્ટ મનાઈ કરી છે, છતાં સાધુ-સાધ્વી હૃદયમાં પાપશો રાખી મૂકે, ગુરુને માયા મદ મૂકીને કદી કહે જ નહિ તા આવા સાધુ-સાધ્વીએ પણ ખાલજીવાની કેાટીમાં ગણાય. લે માત્ર ચાગ્ય ગ્યા જોઈને નિર્જીવ ભૂમિ ઉપર બરાબર જોઈ ને પરડવવાનુ` છે. છતાં નિઘ્નશ પરિણામથી ઉપરના માળથી કે ઊંચા ઓટલા ઉપરથી જોયા વગર માત્રાના ઘા કરે, લેાકા ધૃણુા કરે તે! તેની પણ પરવા કર્યાં વગર ગમે ત્યાં ઠલે માત્રુ કરવા બેસી જાય, તે આવા સાધુ-સાધ્વી પ્રવચનનું માલિન્ય કરનાર હેાવાથી માલજીવની કેાટીમાં ગણાય. ‘ ગુરુમહારાજને પૂછ્યા વગર કોઈપણ કામ સાધુ-સાધ્વીથી થાય નહિ છતાં પોતાની મરજી મુજબ પૂછ્યા વગર ગ , Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૬ઃ ષોડશક પ્રવચને તે કામ કર્યા કરે, ગુરુમહારાજનું સાંભળે નહિ, કહે તે ઉપરથી રોષ કે રીસ કરે તે આવા સાધુ-સાધ્વીઓ બાળ છની કેટીમાં ગણાય. આસન વગર સીધેસીધા સાદુથી જમીન ઉપર ન બેસાય છતાં જાણીબૂઝીને વારંવાર તેમ કરે, ગુરુ નિષેધ કરવા છતાં માને નહિ, સામે ઉદ્ધત જવાબ આપે તો સમજવું કે આ સાધુ બાળજીવની કેટીમાં છે. - શા શસ્ત્રવિરુદ્ધ બોલવાની મનાઈ કરી છે, છતાં જાણીબૂઝીને લોકરંજન ખાતર, સ્વાર્થ ખાતર, સાધુ શાસ્ત્ર વિરુદ્ધ બેલે, બેલ્યા પછી તેને પશ્ચાત્તાપ પણ ન કરે, આલેચના પ્રાયશ્ચિત પણ ન કરે, ઉપરથી પોતાની વાતને નિર્દોષ ઠરાવવા સૂત્રોના અર્થો મરડી નાંખે. ઊંધા અર્થો કરે, છિપુરુ (ગીતાર્થપુરુષો) કહે કે “તું શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરે છે બંધ કર” તો તેની સામે પણ યદ્રા તઢા બેલી બફારા કાઢી તેઓનું અપમાન કર, તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરે તો સમજવું કે આ સાધુ બાલની કેટીમાં છે. લગભગ આ બાળજીવે પરલોકને ડર, પાપનો ડર, વિરાધનાને ડર મૂકી દીધું હોય છે. માતેલા સાંઢની માફક ગમેતેમ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિઓ કર્યા કરતા હોય છે. હિતસ્વીઓની હિતશિક્ષા સાંભળવાની લાયકાત પણ ગુમાવી નાંખી હોય છે. આ બાળજીવ લગભગ અપ્રજ્ઞાપનીય હોય છે. આવા બાલના સમાગમમાં આવનારા માણસેનું પણું જીવન બગાડે છે. ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ કરે છે. શાસ્ત્ર વિરુદ્ધ અસમંજસ આ Page #52 -------------------------------------------------------------------------- ________________ ણિક પ્રવચને ૪૭ બાળજીવની પ્રવૃત્તિ જોઈને નવા ધર્મમાં જોડાયેલા ભેળા છે ધર્મથી વિમુખ બની જાય છે. લેકલજજા, કાપવાદને ભય લગભગ આ બાળજીવમાંથી નીકળી ગયું હોય છે. લેકવિરુદ્ધ, પરલક વિરુદ્ધ કાર્યો કરવામાં લગભગ મશગૂલ રહે છે. ભલે પછી કદાચ આ જીવ દહેરાસર ઉપાશ્રય જતા-આવતા હોય, ધર્મની ક્રિયાઓ કરતે દેખાતે હેય, સાધુ હોય તે ધર્મને ઉપદેશ પણ પાટ ઉપરથી ધમધેકાર લેકેને આપતા હોય પણ એમાં પિતાને કાંઈ લેવાદેવા ન હોય. માત્ર પરોપદેશે પાંડિત્ય” જેવી દશા હોય છે. લોકમાં પૂજાવા ખાતર શેડો ઘણે બાહ્ય આચાર પાળે ખરે, પણ હૃદય શૂન્ય હેય. અંતઃકરણ મલીન હોય, ગુણપી હાય, સ્કર્ષ અને પર અપકર્ષ કરવામાં પાવર હોય છે. વારંવાર સ્વપ્રશંસા અને પનિંદા કરવાની તેનામાં ભારે કુટેવ હોય છે. દંભ માયાચાર તે તેના લોહીના અણુ અણુમાં વ્યાપી ગયેલ હોય છે. લગભગ બગભગત જે હોય છે. આત્મકલ્યાણની તેને ખાસ કાંઈ પડી નથી હોતી. જડ વિષયોમાં લગભગ લુબ્ધ હોય છે. - માન, મદ, આકાર ક્ષુદ્રતા તો તેના જીવનના સાથી હેય છે. બેટા દેખાવ કરવામાં હોંશિયાર હોય છે. સારા ગુણવાન પુરુષના પણ અવર્ણવાદ કરતો હોય છે. સંઘ શાસનના ઉત્કર્ષની. તેને કાંઈ પડી નથી રહેતી. પિતાના અંગત વ્યક્તિત્વની ખિલવણી માટે ખૂબ રથ હેાય છે ઉપકારીઓ ઉપર પણ અપકાર કરનારો કૃતની હોય છે. બીજાની ચઢતીમાં દુઃખી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ડિશ પ્રવચન થનાર બીજાની પડતીમાં ખુશી થનારો આ બાલજીવ હોય છે. લગભગ આ બાલજીવમાં મૌલિક ગુણેની મુખ્ય ખામી હોય છે. આ બાલજીવની ધર્મક્રિયાઓ પણ કુલટા સ્ત્રીના ઉપવાસ જેવી હોય છે. શરુ સાથે, શાસ્ત્ર સાથે, સંઘ સાથે, શાસન સાથે લગભગ તેને કંઈ લેવા દેવા હોતું નથી. તેને માત્ર પોતાની મોટાઈ વડાઈ બડાઈની જ પડી હોય છે. બસ લેકે મને સારો કહે એટલા માટે દેખાવ પૂરતી થડીક દાનાદિ ક્રિયાઓ કરે. સંયમ ક્રિયાઓ કરે, પણ આમેન્નતિ માટે નહિ. હવે મધ્યમબુદ્ધિ જીવ કે હોય છે, તેનું જીવન કેવું હોય છે તેને હવે પછી વિચાર કરીશું– ..સર્વ મંગલ માંગલ્ય.. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૭ ગઈ કાલના પ્રવચનમાં આપણે બાલજીવના સ્વરૂપને વિચાર કર્યો. હવે આજે મધ્યમબુદ્ધિ જીવને વિચાર કરવાને છે. બાલવની અપેક્ષાએ આ મધ્યમબુદ્ધિ જીવમાં વિશેષ વિવેકશક્તિને વિકાસ થયેલ હોવાથી ઠીક ઠીક સદાચારનું પાલન કરે છે, વ્રતનિયમોનું પાલન કરે છે. પણ ગુરુલાઘવના વિચાર વગરને હેવાથી શક્તિ ઉપરાંત પણ તપ, જપ, વ્રત કરે છે. બીજી ધમયેગને–સંયમયેગોને બાધા પહોંચાડીને તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે કરે છે. જિનાજ્ઞાને કે શાસ્ત્રાજ્ઞાન બહુ વિચાર કરનારા હેત નથી. બસ, મનમાની રીતે આપમતિએ વ્રત, તપ, જપ, ધ્યાન, સંયમ વગેરેનું પાલન કરે, પણ જિનાજ્ઞાની ખાસ વફાદારી રાખે નહિ. આગમ, આગમ પુરુષ, ઉપકારી ગુરુને આધીન જેની મતિ નથી તે આત્મા ભવની જડ ઉખાડવા સમથ બની શકતા નથી. ભલે પછી કણક્રિયાઓ ખૂબ કરે, ઘેર તપ તપે, આતાપનાએ લે, ઉગ્ર વિહાર કરે, મોટાં મોટાં દાન આપે, વ્રતનિયમો પાળે, ઉપધાન, ઉજમણું કરે સંઘ કાઢ, તીર્થયાત્રાઓ કરે, મંત્ર જાપ કર, મૌન પાળે, ગુફામાં બેસી ધ્યાન ધરતે હોય, પણ જિનાજ્ઞાની વફાદારી નથી, જિનાજ્ઞાને પ્રેમ નથી તે તે પાળેલા સદાચારનું બહુ મૂલ્ય નથી. બાલ- જીવની જેમ આના જીવનમાં નિષદ્ધ વસ્તુનું બહુ આચરણ Jain Educationteational Page #55 -------------------------------------------------------------------------- ________________ પ પડશક પ્રવચન નથી હોતું, પાપભીરુ પણ હોય, પરલેકે મારે ન બગડે તેની ચિંતા પણ રાખે, પણ આગમના એદંપર્યને (રહસ્યને) વિચાર ન કરે. ત૫ કરે એટલે કર. પછી સંયેગો કેવા છે તેને આ મધ્યમ જીવને બહુ વિચાર નડિ. મેટો અફાઈ જે, સંખમણ જે તપ કરવા જઈશ તે પછી ગુરુસેવા નહિ થઈ શકે. ગુસેવા કરનારા બીજા ખાસ સાધુઓ છે નહિ છતાં ગુરુસેવાની ઉપેક્ષા કરીને પણ પોતાના તપ કરવાના વિચારમાં મક્કમ રહે છે. આગળ પાછળને વિચાર તેને ઝાઝા હે નથી. - ગુરુલા ઘવના વિચાર વગરની સારી પણ પ્રવૃત્તિ એ પરિણામે અહિતકર્તા છે. મધ્યમ બુદ્ધિ જીવને જિનમતિ કરતાં આપમતિએ ચાલવાનું વધુ પ્રિય હોય છે. આપમતિથી મેટાં મોટાં ધર્મકાર્યો એ કરે, પણ જિનમતિને અનુસરવાની ખાસ વાત નહિ. ગુરુનું પાતંત્ર્ય પણ બહુ સ્વીકારવા તૈયાર નહિ. લગભગ અનુકૂળ હોય એટલું જ ગુરુનું માનવું, પ્રતિકૂળ હોય તે ઝટ ઈન્કાર કરી દે એ વાત તેનામાં સહજ હોય છે. ધર્માથી હોવા છતાં પણ સભ્ય ધર્મની આરાધના આપમતિના કારણે . ગુલાઘવના વિચાર વગરને લેવાથી કરી શકતો નથી ' ઉત્સર્ગના સ્થાને અપવાદ અને અપવાદના સ્થાને ઉત્સર્ગ એવી નાખે છે. કયારે કઈ પ્રવૃત્તિમાં વધુ ગુણ છે અને ઓછો દોષ છે તે જોવાની તેનામાં ક્ષમતા હતી જ નથી. એટલે કેટલીકવાર લાભને બદલે મોટું નુકસાન પણ કરી બેસે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાશક પ્રવચને ઃ ૫૧ અપવાદના સ્થાને ઉત્સગને પકડી રાખે છે અને ઉત્સના સ્થાને અપવાદને પકડી રાખે છે. મેટેભાગે આ મધ્યમ બુદ્ધિ જીવા અપરિણત અને અતિપરિણત હાય છે, પણ પરિણત નથી હતા. દેશકાળ સ`ઘયણુાર્દિને જોયા વગર એમને એમ ઝુકાવે રાખે છે. પરિણામ શું આવશે તના બહુ વિચાર નથી કરતા. જ્યારે બુધ ( પંડિત ) પુરુષ તેા આગમને આગળ કરીને ચાલનારા હોય છે આગમ, આગમપુષા, પાતાના ગુરુમહારાજ, સ`ઘ, શાસન, સાધુ-સાધ્વી સાધર્મિક બધાના હિતના વિચાર કરનારે હાય છે. આપતિના સ્થાને શાસ્ત્રાતિને આગળ કરીને સાલે છે. વાતવાતમાં મારા જિનની શી આજ્ઞા છે? મારા ભગવાનના આગમા શું કહે છે?તના ખરાખર ત્રિચાર કરનારા હોય છે. આગમના તાપના સૂક્ષ્મ વિચાર કરવાવાળા આ બુધપુરુષ ઢાય છે. અજાણતાં પણ શાસનનું માલિન્ય ન થઈ જાય તેની ખૂબ ચીવટવાળે હાય છે. શાસન ઉન્નતિનાં કામેા કરનારા હાય છે. સંઘ શાસન ધર્મનું ગૌરવ વધારનારા હોય છે. પેાતે પૃષ્ઠ સદાચારી જીવન જીવનારા હાય છે. ઉદારતા, ગંભીરતા, દાક્ષિણ્યતા, પ્રિયભાષિતા, નમ્રતા, ક્ષમા, સરળતા, સત્યવાદિતા જેવા ગુછ્ા તેના જીવનમાં ખૂબ સારા ખીલેલા હોય છે. તેથી તની ધર્મપ્રવૃત્તિની બીજ ઉપર સારી છાપ પડે છે. બીજા જીવાને ધમ'માં જોડવામાં નિમિત્ત અને છે. ઔચિત્યપૂર્ણ તેના વ્યવહાર હાય છે. દંભ, અહુંકાર, સ્ત્રપ્રશંસા, પરનિંદા, ઈર્ષ્યા, વેર Page #57 -------------------------------------------------------------------------- ________________ પર પડશક પ્રવચને વિરોધ જેવી મલીન વૃત્તિઓ લગગગ તેના જીવનમાંથી મરી પરવારી હોય છે. સૌમ્ય મુદ્રા, પ્રસન્ન ચિત્તવાળે બુધપુરુષ હેય છે. મૈત્રી, પ્રદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ તેના જીવનબાગમાં રમતી ખીલતી હોય છે. બીરાની ચઢતીમાં રાજી થનારો, બીજાની પડતીમાં નારાજ ધનારે, પડતાને ઊભા કરવાની વૃત્તિવાળ, દીનદુઃખિયારા માટે સદાવ્રત આ બુધ પુરુષ હોય છે. સ્વાર્થ ગૌણ અને પરોપકાર તેને મુખ્ય હેય છે. કોઈનું પણ ખરાબ કરવાની વૃત્તિથી તદ્દા પર હોય છે. દરેક સાથે ભલાઈ રાખે છે. કેઈની ખાતર ઘસાવાની ટેવવાળે હોય છે. ઉત્સર્ગના અને અપવાદના અવસરને સારી રીતે જાણકાર હોય છે. દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરના હોય છે. દરેક પ્રવૃત્તિમાં ગુરુલાઘવના પ્રધાન વિચારવાળે હોય છે. શાસ્ત્રાભ્યાસી, ગુને વિનય કરનારે, ઉચિત સેવા ચૂકનારો નહિ, ઉપકારીઓના ઉપકારને સરનારે નહિ કૃતજ્ઞી હોય છે અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવનાવાળા હોય છે. પડ્યા ઉપર કેઈને પાટું મારતા નથી. ચડતી-પડતીમાં ઉદાસીનભા રહેવાના સ્વભાવવાળો હોય છે. સુખમાં કુલાઈ જવું, દુઃખમાં સેવા બેસવું, આ દુર્ગુણ બુધ પુરુષમાં નથી હોતા. વારંવાર દીનતા હર્ષ-શોક રતિ-અરતિ કરવાનું તેનામાં નથી હોતું. બોધ પામેલે બુધપુરુષ જગતના છે માટે દીવાદાંડી સમાન બની રહે છે. કેઈને ઉગ પમાડતા નથી. ખરાબ કામમાં ઊભો રહેતો નથી. Jạin Education International Page #58 -------------------------------------------------------------------------- ________________ પિડશક પ્રવચનેઃ ૫૩ દેવ ગુરુ ધર્મની વિધિપૂર્વક આરાધના કરે છે. મેક્ષના શુદ્ધ આશયને ધરનારો હોય છે. તેના જીવનને આદર્શ ઉચ્ચ અને પવિત્ર હોય છે. ચારિત્રશીલ અને ગીતાઈ ગુરુઓની સેવા કરીને પ્રવચનકુશળ બનેલે પ્રાયઃ હોય છે. તત્ત્વની વાતમાં અબ્રાન્ત હોય છે. મોક્ષમાર્ગને નિર્ણય કરી લીધેલ હેય છે. સંસારની નિગણતા અને મોક્ષની સગુણાના સ્પષ્ટ ખ્યાલવાળે હોય છે. પૈસા, પત્ની, પરિવાર, પદ પ્રતિષ્ઠાના મોહથી પર હોય છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ ધમને છેડતો નથી. આગમાનુસારી દેશના આપનારો આ બુધપુરુષ હોય છે. ખૂબ જ પાપભીરુ, ભવના ભયવાળ, વૈરાગી, સંવેગી, દયાળુ, દઢ આસ્તિક આ જીવ હોય છે. જિનવાણીને ભારે શનિ હોય છે. વારંવાર શાસ્ત્રની વાતને વિચારે છે, યાદ રાખે છે. સદાગમરૂપી ભગવાનને પરમ ભક્ત હોય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મનો આરાધક હોય છે. આ રીતે બાલ મધ્યમ અને બુધ જવનું સ્વરૂપ જાણીને આપણે કઈ કક્ષામાં છીએ ત અવયં વિરારી લેવું. અંતે, આપણે બુધની કક્ષામાં આવ્યા સિવાય છૂટકો નથી. તે સિવાય આત્માને ઉદ્ધાર શક્ય નથી. સર્વ મંગલ માંગલ્ય.... Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮ वाहा लिंगमसारं तत्प्रतिवद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माश विडवकोऽप्येतत् ॥ ४॥ પૂજ્યપાદ પોપકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ પડશકના ચેથા કલાકની અંદર કેવળ બાધવેશને અસાર કહે છે, બાધવેશથી કેવળ ધર્મની ઉત્પત્તિ થતી નથી. કાર્યવશ કેઈ નાટકિયે પણ સાધુ વેશને તે ધારણ કરે છે, પણ એટલા માત્રથી ત્યાં ધર્મની આશા ન રાખી શકાય. પરંતુ જે બાલજીવ હોય છે તે તો માત્ર સાધુવેશ જોઈને જ ઝૂકી પડતે હોય છે. સાધુવેશ હોય ત્યાં ધર્મની ઉત્પત્તિ હોય જ એ નિયમ નહિ. - દંભી માણસે પણ દુનિયાને ઠગવા સાધુવેશ તે ધારણ કરે છે. પણ સાધુવેશ પહેરવા માત્રથી ધમી, મહાત્મા કે સાધુ બની જવાતું નથી. તે પછી પ્રશ્ન થાય કે સાધુવેશ તદ્દન નકામ? તો ના, સાચા ભાવથી સાધુવેશ પહેરી વ્રતધારી જીવન જીવે તે તે સાધુવેશ ઉપકારક પણ છે. સાધુવેશ વગર તે દુનિયાને ખબર પણ શી રીતે પડે કે આ સાધુ છે? સાધુ પણ સાધુવેશ હાય તો સાગ રહે, “હું સાધુ છું' એવો ખ્યાલ રહે, અકાર્ય કરતાં શરમાય, માટે સાધુતાનું રક્ષણ અને પરિચય કરાવનાર સાધુવેશ છે. ણ શી રીતે પૂરુ ? પણ સાવ ર સાધુ છું. Page #60 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૫૫ આ તે અહિં પૂજ્યપાદશ્રીને એટલા માટે સાધુવેશની નિષ્ફળતા બતાવવી પડી કે જગતના તદ્દન ભેળા વિવેક વગરના બાલજી કેવળ સાધુવેશના જ પૂરી બની જાય છે. તને સાવધાન કરવા સાધુવેશ એકલે પૂજનીય નથી એમ સૂચવ્યું. આજે આપણે ત્યાં પણ કેટલેક વર્ગ એમ બોલે છે કે ફલાણુ મહારાજમાં બીજું કાંઈ નહિ તા સાધુવેશ તે છે ને? આપણા કરતાં તો સારા છે ને? આમ બોલીને ગુણ વગરના, સાધુતા વગરના માત્ર સાધુવેશને મહત્વ આપીને વંદન નમસ્કાર સત્કાર કરે જ છે ને ? પણ અહિં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એવા કેવળ સાધુને બાહ્ય વેશ જોઈને ઝૂકી પડનારા છ માટે ચેતવણીને ઘંટ વગાડે છે કે ત્યાં તમે એવા વેશધારી સાધુઓ પાસે જશે તે ત્યાંથી તમને સાચે ધર્મ નહિ મળે, ઠગાશો. ધર્મની ઈચ્છાથી ગયા હશે તે પણ એવા વેશધારી સાધુઓ અગ્ય એ જોઈને તમે સાવ ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થશે. માટે કેવળ સાધુનો વેશ ન જોતાં તેને આચારવિચાર, સાપુતા, સંયમ, તપ, ત્યાગ, વેરાગ્ય, જ્ઞાન, ધ્યાન પણ જોતાં શીખે. આજીવિકા ખાતર, માન સન્નાર ખાતર, પૂજા પ્રતિષ્ઠા ખાતર પણ સાધુવેશ ધારણ કરનારા ઘણાયે હોય છે. વિનયરને પણ ૧૨ વર્ષ સુધી સાધુવેશ રાખ્યા હતા ને? પણ શા માટે? ઉદયી રાજાનું ખૂન કરવા માટે જ ને? બદઇરાદાથી પહેરેલા સાધુવેશથી કાંઈ જ આત્મકલ્યાણ નથી. ઉપરથી દંભ માયાચાર સેવવાથી પાપ બંધાય છે, શાસનનું માલિન્ય થાય છે. પિતાની અને બીજા જીવોની Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પડશક પ્રવચને બેધિને દુર્લભ બનાવે છે, માટે ગુણ વગરના, સાધ્વાચારના પાલન વગરના એકલા સાધુવેશથી કાંઈ વળે નહિ. માટે સાચા ધર્મના અર્થીએ એવા કેવળ વેશધારી સાધુને પષવા નહિ, સત્કારવા નહિ વંદન નમસ્કાર કરવા નડિ જોઈએ. રન ધર્મમાં કેવળ સાધુવેશની કાંઈ જ કિંમત નથી. વેશ પ્રમાણેનું વર્તન જોઈએ ત્યાગીનો વેશ પહેરીને ભેગી જેવું જીવન જીવનારા સાધુઓ વેશધારી સમજવા. માટે આ કલિયુગમાં કુગુરુએનું બાહુલ્ય હોવાથી સુગુરુઓને શોધવા ગુણદોષને વિવેક કરવા પડશે. જે સાધુવેશ પહેરે છે તે બધા જ સાધુએ સરખા એમ ન કહેવાય માટે સાચા ધર્મને અથએ સાચા ધર્મગુરુની પરીક્ષા કરવી જોઈએ. માત્ર સાધુને વેશ નહિ જોવાનો. હવે શિધ્ય પ્રશ્ન કરે છે કે તમે બાધવેશની ગણતા બતાવી પણ સાધુવેશ લેતાં તે જીવ ધન ધાન્યાદિ પરિગ્રડને ત્યાગ તે કરે છે ને? તે તેનામાં સાધુતા કેમ ન હોય? તેને ત્યાગી કહેવામાં શું વાંધો ? તે હવે પાંચમા લેકમાં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહા રાજ આ પ્રશ્નને જવાબ આપતાં કહે છે – વાહ્યગ્રંથરાજ વાર તત્ર તરતનg | कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ।। ५ ।। બાહ્ય ધન ધાન્ય સ્વજન વસ્ત્રાદિ રૂપ પરિગ્રહને ત્યાગ કરવા માત્રથી તે ત્યાગી બની જતે નથી જેમ કાંચળીના ત્યાગ માત્રથી સર્પ નિર્વિષ (ઝર વિનાનો) બની જતો નથી તેમ. Page #62 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચનઃ ૫૭ બાહ્ય પરિગ્રહને ત્યાગ કર્યા પણ આંતર ક્રોધાદિ કષાયેરૂપ પરિગ્રહને ત્યાગ નથી કર્યો ત્યાં સુધી તેનામાંથી ભેગનું ઝેર, પરિગ્રહનું ઝેર નીકળી જતું નથી. કહે છે ને કે “માથું મુંડાવ્યું પણ મન ન મુંડાવ્યું એવી દશાવાળા માટે આ વાત છે. ખરાબ માન્યા વગરને ત્યાગ એ ખરેખર ત્યાગ નથી. અંતરમાંથી પરિગ્રહની મમતા, તેનું સારાપણું ગયું નથી તે એકલા બાહ્ય પરિગ્રહને ત્યાગથી કાંઈ વળે નહિ. જે ચીજનો ત્યાગ કરીએ તે ચીજ પ્રથમ ત્યાજય લાગવી જોઈએ. તેની ખરાબીનું તાદશ ભાન જોઈએ. આત્માને અપકાર કરનાર છે, દુર્ગતિને હેતુ છે, આત્માની પિતાની ચીજ નથી, “ક્ષણભંગુર છે પરિગ્રહ એ ભૂંડે છે,” આવી બુદ્ધિથી કરેલે પરિગ્રહનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. બાકી વધુ પ્રિય મેળવવા ઓછા પ્રિયને ત્યાગ કરનારા જગતમાં ઘણુય જેવા હોય છે. અલ્પ પરિગ્રહના ત્યાગથી વર્ગનું વિમાન મળે છે, મનુષ્યલેકમાં રાજા મહારાજ બનાય છે માટે લાવ પરિગ્રડને ત્યાગ કરી સાધુ બની જાઉં? આવી મલીન બુદ્ધિથી કરલે પરિગ્રહનો ત્યાગ વસ્તુત: ત્યાગ જ નથી. પણ એક પ્રકારને વેપારી સદે છે. “હું પાંચ રૂપિયા છેઠું જે મને પરભવમાં પાંચ લાખ મળતા હોય તે પાંચ રૂપિયાના દાનના બદલામાં પાંચ લાખની લાલચથી કરાતા પાંચ રૂપિયાને ત્યાગ એ વસ્તુતઃ ત્યાગ છે જ નહિ. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : શિક પ્રવચન તે લેવાની ભાવનાથી થતા પરિગ્રહને ત્યાગ એ સાચો ત્યાગ નથી. આત્મકલ્યાણની દષ્ટિએ થતા પરિગ્રહને ત્યાગ એ જ સાચે ત્યાગ છે. તમે સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવવા હજારો લાખનું દાન કરે તે પણ હજારો લાખેના બદલામાં તમારે માન પ્રતિષ્ઠા મેળવવાની જ કામના હોય, તો તે વસ્તુતઃ દાન નથી, પણ એક પ્રકારને વેપારી દે છે. - પરિગ્રહને પાપ માની, પરિગ્રહ એ માનવજાતને વિનાશ કરનાર ભયંકર દુઇ ગ્રહ છે એમ માની કરેલે પરિગ્રહત્યાગ એ જ સાચે ત્યાગ છે. ત્યાગના બદલામાં વધુ લેવાની દુષ્ટબુદ્ધિ ન જોઈએ. - પરિગ્રહને રાગ-મમતા છૂટી જવી જોઈએ. માટે તે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને ત્યાગ તે અનંતીવાર સાધુપણું સ્વીકારતાં કર્યો, પણ ૧૪ પ્રકારને આંતર પરિગ્રહનો ત્યાગ કર્યો નહિ,માટે તા બાહ્ય પરિગ્રહને કરેલ ત્યાગ નિષ્ફળ ગયે. દષ્ટિ અંદરમાં રાખીને મસાધના થાય છે. બહારમાં દષ્ટિ રાખીને સાચી આત્મસાધના ન થાય. - પરિગ્રહથી આરંભ-સમારંભ વધે છે અને આરંભ–સમારંભથી પાપે વધે છે અને પાપો વધવાથી જન્મમરણરૂપ સંસાર વધે છે. માટે જન્મ-મરણરૂપ સંસારનો નાશ કરવા પરિગ્રહનો ત્યાગ અનિવાર્ય છે. પણ શુદ્ધ આત્મકલ્યાણની કામનાથી પરિગ્રહને ત્યાર થાય તે જ આત્મવિકાસ થાય. ઉપર ઉપરના પરિગ્રહત્યાગથી ત્યાગી ન બની શકાય. પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચનઃ ૫૯ ત્યાગ અંદરને જોઈ એ. સમજ અને વિવેકપૂર્વકનો ત્યાગ જોઈએ, એ કહેવાને આશય ગ્રંથકાર મહાત્માને છે. ગુણશૂન્ય સાધુવેશની જેમ કિંમત નથી, તેમ શુદ્ધ આશય વગરના બાહ્ય પરિગ્રહત્યાગની પણ ખાસ કાંઈ કિંમત નથી. હવે આ વાતની પુષ્ટિ છ લોકમાં બીજી દર્શનેની સાક્ષી આપીને ગ્રંથકાર કરશે. .. સર્વ મંગલ માંગલ્ય.. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૯ मिथ्याचारफलमिदं ह्यपररगि गीतमशुभभावस्य । . सूत्रेऽप्यविकलमेतत्प्रोक्तममेध्योत्करस्यापि ॥६॥ પૂજ્યપાદ પરોપકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પ્રથમ ષોડશકના છઠ્ઠા ફ્લોકમાં પાંચમા કલેકમાં કહેલી વાતના સમર્થન માટે અન્ય દર્શનની સાક્ષી આપતો કલોક ટાંકીને ફરમાવે છે કે મલીન ભાવયુક્ત આચારપાલન એ મિથ્યાચાર (જઠે આચાર) છે. અંતઃકરણમાં મલીન ભાવ હોવાથી સારો દેખીતા આચાર પણ મિથ્યાચાર છે. વિષ્ટાના ઉકરડા જે અસાર છે. બાહ્ય ઈદ્રિયોને માત્ર સંયમ કરી મનમાં વિયેનું સમરણ કરનારને આચાર મિથ્યાચાર કહેવાય છે. જન્માંતરમાં ઉપાર્જન કરેલા બુમ કર્મનો વિપાક જ એક પ્રકારનો સમને ? કે એ કેવળ ગુન્ય વેશધારી સાધુ અહિં ભેગથી વંચિત બન્યા અને અદ્ધિ સાધુને આચાર પાળી શકતા નથી માટે શિષ્ટપુરુષોમાં હાસ્યાપદ (નિંદનીય) બને છે. લોકો પણ બોલે કે કેવળ પિટ ભરવા આ સાધુવેશ લીધે લાગે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ઃ ૬૬ ભૂતકાળમાં એમ તે મલીન આશયથી તો અનંતી વાર સાધુવેશ પહેર્યો. અનંતા વ્યલિંગ લીધાં, પણ ભાવની અલીનતાના ગે તે સાધુલિંગે નિષ્ફળ ગયાં. अनंतशो द्रव्यलिंग ग्रहण श्रवणात् । અર્થ :–અવંતીવાર દ્રવ્યલિંગ ગ્રહણ કર્યા. દંભ દેખાવ માયાચાર, ઈર્ષા, રાગદ્વેષ, મોહ મમતાના ત્યાગ વગર એકલે બાહ્ય ત્યાગ બહુ કારગત નીવડતો નથી. નિર્મળ મનવાળે મુનિ કહેવાય. આને અર્થ એ નથી કે સાધુપણું ન લઈએ તો પણ ચાલે. પણ અહિંયાં માયાચારના ત્યાગ ઉપર ભાર મૂક્યો છે. - માયાચાર-મિથ્યાચારને છેડીને શુદ્ધ અંતઃકરણથી કરાતું સદુઅનુષ્ઠાન એ જ ધમની કેટીમાં ગણાય છે એ વાત છે. હવે મધ્યમબુદ્ધિ ચારિત્રને વિચાર કરે છે તે ચારિત્ર શું વસ્તુ છે તે વાત હવે પછીના સાતમા કલેકમાં ગ્રંથકાર ભગવંત ફરમાવે છે– वृत्तं चारित्रं खल्वसदार भविनिवृत्तिमत्तच्च । सदनुष्टानं प्रोक्तं काये हेतृपचारेण ॥७॥ વૃત્ત એટલે વર્તન. વિધિ પ્રતિધરૂપ વર્તન એનું નામ ચારિત્ર. અનુષ્ઠાન એ ચારિત્રગુણને હેતુ હેવાથી સદ્દઅનુખાનને જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ચારિત્ર કહયું, પણ એ સદ્અનુષ્ઠાન અશુભ આરંભથી નિવૃત્ત થયા વગર ન આવે. જીવઘાતક અશુભ પ્રવૃત્તિઓને ત્યાગ કરવો જોઈએ. હિંસાદિ આશ્રવનાં દ્વારા પ્રતિજ્ઞાપૂર્વક બંધ કરી પંચાચારમય જીવન જીવવાથી સાચું ચારિત્ર આવે. Page #67 -------------------------------------------------------------------------- ________________ કરઃ પોડશક પ્રવચન પ્રશ્ન થાય કે ચારિત્ર તે આત્માના નિર્મળ પરિણામરૂપ છે તે તમે સદ્અનુષ્ઠાનને ચારિત્ર કેમ કહે છે? કારણ કે સદ્અનુષ્ઠાન તા બાહ્ય સ&િયા રૂપ છે. તે તેને જવાબ ટીકાકાર ભગવંત આપે છે કે શુભ ભાવપૂર્વક કરાતું બાહ્ય અનુષ્ઠાન હોવાથી તે ચારિત્ર કહેવાય છે. અંતરમાં શુભ પરિણામ વગર કરાતું સદ્અનુષ્ઠાન જ ન કહેવાય. માટે જે જે અનુષ્ઠાન છે તે તે શુભ ભાવપૂર્વક જ હોય. માટે અમે અહીં અનુષ્ઠાનને ચારિત્ર કહ્યું છે. સ૬અનુષ્ઠાન એ અંતરના શુભ ભાવનું ધોતક છે.(સૂચક) પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદિ પાપના ત્યાગથી અને પંચાચારના નિર્મળ પાલનથી સાચું ચારિત્ર કહેવાય. એકલા આશ્રવના ત્યાગથી પણ ચારિત્ર જ્ઞાનીઓએ માનેલું નથી. પણ સંવર નિર્જરાની આરાધના પણ જોઈએ. અશુભમાંથી નિવૃત્ત થઈને શુભમાં પ્રવૃત્ત થવાનું છે. માટે એકલા પાપ ત્યાગથી ન ચાલે પણ સાથે સંયમ પાપક ક્રિયાઓ પણ કરવી જોઈએ. જેમ રેગ કાઢવા દર્દીને દવા આવતાં વૈદ્ય કુપચ્ચને ત્યા કરાવવાની સાથે પચ્ચન પાલન માટે પણ સૂચન કરે છે. દવા નિયમિત ખાવાની પણ ભલામણ કરે છે. માટે ત્યાગ કરાવ્યા વિન પાલન ન કરાવાય. એમ ચારિત્રરૂપી ઔષધ કર્મરોગને–પા પરોગને કાઢવા માટે છે. પણ એક બાજુ પાપસેવન ચાલુ હોય તે પાપ રોગ જાય શી રીતે ? માટે પ્રથમ પાપ ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કરાવીને પંચાચારમાં આત્માને જેવો જોઈએ. પંચાચાર એ પથ્ય છે, પાપક્રિયાઓ એ For Private, & Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ડશક પ્રવચને ૬૩ કપથ્ય છે અને ચારિત્ર એ દવા છે. તીર્થકર દેવે ભાવેદ્ય છે. સાધુઓ કમ્પાઉન્ડર છે. ભાવવંદ્ય એવા તીર્થકર દેના આદેશ મુજબ દદીને ચારિત્રરૂપી દવા આપે છે. | મધ્યમ પુરુષ ધર્મની પરીક્ષા કરતાં તે ધર્મને આચારવિચાર જુએ છે. ધર્મગુરુનું ચારિત્ર કેવું છે તે પણ જુએ છે. પણ તત્ત્વને બેધ, માર્થાનુસારીપણું, અગમ પ્રત્યેની વફાદારી, જિનાજ્ઞા મુજબનું જીવન, આગમના બોધ તરફ તેની દષ્ટિ નથી હોતી. તે ધર્મના સિદ્ધાંતોની ચકાસણી કરવા તરફ પણ તેનું લક્ષ નથી. માત્ર આચાર તરફ દૃષ્ટિ રાખે છે. હવે આ સદ્અનુષ્ઠાનની વાત કરી તેના શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદ પાડીને હવે પછીના આઠમા કલેકમાં ગ્રંથકાર ભગવંત કહે છે કે – મિ નિયમાવત પતિ ગુદ્ધિા अन्यदतो न्यस्मादपि बुधविज्ञेय त्वचारुतया ॥ ८॥ સર્વ પ્રકારે શુદ્ધ અનુષ્ઠાન એ તે નિયમા શુભ પરિણામથી જ હોય. તથાવિધ ચારિત્રમેહનીય કર્મના ક્ષય ક્ષયે પશમથી ઉત્પન્ન જે શુદ્ધ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વકને નિર્મળ ચારિત્ર પરિણામ એ જ સાચું ચારિત્ર છે. પણ તથા પ્રકારના ક્ષય પશમ વિના લાભ પૂજા ખ્યાતિ માન સકારાદિ બુદ્ધિથી કરાતું સઅનુષ્ઠાન એ અશુદ્ધ છે. મેહના ઉદયથી પણ અનુષ્ઠાન થાય, પણ તે આત્મશુદ્ધિ કરવાને બદલે અશુદ્ધિ વધારે છે. મેહના ખીલે બંધાઈને તે આ જીવે ધર્મ કરવાના ઘણાયે ધમપછાડા કર્યા, ઘેર અને ઉગ્ર તપ પણ તપ્યા, કષ્ટદાયી વતે પણ પાળ્યા, મટી શાસન પ્રભાવનાઓ પણ કરી, પણ મહના પક્ષમાં રહીને કર્યું માટે બધું નિષ્ફળ ગયું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : મેડશક પ્રવચને મેહને પક્ષ છેડીને જિનના પક્ષમાં ભળીને થાડુંક પણ સુકૃત થાય તે મહાન ફળ આપનારુ અને છે. જ્યારે માહના પક્ષમાં રહીને કરેલાં મોટાં મોટાં દીર્ઘ - કાલીન સુકૃતા પણ પરિણામે મહાન નુકસાન કરે છે. કિંમત વકાદારીની છે. સમકિત જીવને પૂછે કે તું કેાના પક્ષમાં છે? જિનના કે મેાહના જિનના પક્ષમાં જે હોય તેને સમકિત શીવકન્યાનું સગપણ તેની સાથે કરે છે. અને પછી તા તડામાર તૈયારીઓ શીવકન્યા સાથે જીવને પરણાવવાની સમકિત કરે છે, જીવ પણ પછી તા શીવકન્યાનું જ ધ્યાન ધરતે, ચાહતા થઈ જાય છે. તેની પ્રાપ્તિ વિના હવે તેને કયાંયે ચેન પડતું નથી. ખસ શીવસુંદરી-શીવસુંદરી વારંવાર રટણ કર્યા કરે છે, તેના જ નિરંતર જાપ જપે છે. ઊંચા ભેગા અને વૈભવે પણ તેને હવે અહી આનંદ આપી શક્તા નથી. જૈન મન જ હવે શીવસુંદરીમાં લાગ્યું છે તેને અહી' શાનુ ગમે ? શીવસુંદરી સાથેનું લગ્ન એટલે પછી કી વિયેાગ થવાની વાત નહિ. કાયમ શીવસુંદરીના સમાગમમાં રહેવાનું. નિત્ય પેાતાના પતિને આનંદ આનદ કરાવે છે. કાઈ વાતે જરાયે ઓછું આવવા દેતી નથી. સ વાતે સુખમાં રાખે છે. આ શીવસુંદરી એટલે સાક્ષાત ગુસ્મૃતિ. તેના સૌંદર્યના તે પાર જ નથી. તેનુ' જ, તેના પ્રભાવ, તેના રૂપના કયાંયે જોટા જેવા ન મળે, તેના જ્ઞાનની તે કોઈ સીમા જ નથી, ત્રિકાળજ્ઞાની છે. ત્રણે જગતનું જ્ઞાન તેને છે. સર્વ શક્તિમાન છે. શક્તિ તા અપર. પાર તેની છે. તેના ગુણેાનું વર્ણન તા ત્રણે જગતના મેટા Page #70 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચને ૬૫ પંડિત ભેગા થઈને પણ કરી શકે તેમ નથી. તેની પવિત્રતાનું તે પૂછે જ મા! અખંડ શીલવતી છે. જિનને ભક્ત આવી શીવ સુંદરીને મેળવવા હંમેશાં તલપાપડ હોય છે. પણ આ શીવસુંદરી તે તેને જ વરમાળા આપે છે કે જેનું મન એકાંતે તેનામાં જ હોય છે. લાગે કે બીજી મનુષ્ય સ્ત્રીમાં કે દેવકની દેવીમાં જરાક તેનું મન છે, તે આ શીવ સુંદરી રીસાઈને ચાલી જાય છે. પોતાની પાછળ પાગલ બનનારને જ આ શીવ સુંદરી પસંદ કરે છે, બીજાને નહિ. - કેમ તમને બધાને તો હવે આ શીવ સુંદરીનો જ પ્રેમ જાગે છે ને? કેમ તમે તે બધા જિનના જ પક્ષમાં ને? અને જિનના પક્ષમાં હોય તેને તે શીવસુંદરીને જ પ્રેમ હોય ને? બાલ, મધ્યમની કક્ષા વટાવીને જીવ જ્યારે બુધની કક્ષામાં આવે ત્યારે જ સાચે શીવ સુંદરીને પ્રેમ પ્રગટે છે. કેમ બુધ બનવું છે ને? હા, તે હવે બુધ બનવા શું કરવું વગેરે વાતે કમશઃ કરીશું. ....સર્વ મંગલ માંગલ્ય... બો. પ્ર. ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ : પ્રવચન ૧૧ आगमतत्त्वं ज्ञेय तद्दष्टेष्टाविरुद्धवाक्यतया । उत्सर्गादि समन्वितमलमैदंपर्यशुद्ध च ॥ १० ॥ પરમેાપકારી પૂજ્યપાદ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ ષોડશકના દેશમા લેાકમાં હવે આગમતત્ત્વ કેવુ હાય તેનુ સ્પષ્ટ સ્વરૂપ બતાવે છે. (૧) આગમતત્ત્વ ષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ જોઈએ. (૨) ઉત્સગ અને અપવાદથી સમન્વિત જોઈએ. (૩) ઐદપર્ય તાત્પ શુદ્ધ જોઈએ. આ ત્રણ ગુણથી યુક્ત હેાય તે જ સાચુ` આગમતત્ત્વ જાણવું. હવે પ્રથમ વાતનું સ્પષ્ટીકરણ કરવું પડશે ને ? કારણ કે તમારા માટે આ પદાર્થોં લગભગ નવા જેવા છે માટે વિવેચન કર્યા સિવાય સમાય તેવા નથી. આગમતત્ત્વ પ્રથમ તા દૃષ્ટ અને ઈષ્ટથી અવિરાધી જોઈએ. દૃષ્ટ એટલે પ્રક્ષ અને અનુમાન પ્રમાણથી અખાધિત જોઈએ. દા. ત., અનિઃ પુષ્ણઃ । અગ્નિ ઉષ્ણ છે, તે વાત સૌ કાઈ ને પ્રત્યક્ષ સિદ્ધ છે. માટે આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી અભાધિત કહેવાય. અહીંયાં દરેક જીવેાના સુખદુ:ખમાં તરતમતા દેખાય છે, માટે જરૂર તે તે જીવા પૂર્વ જન્મમાંથી વિચિત્ર શુભાશુભ કર્મોને કરીને આવેલા છે એમ અનુમાન થાય છે. નહિતર Page #72 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચને ૬૭ એ આરાધનાનું મુખ્ય અંગ છે એવું માને છે ખરા? તમારી આરાધનાના લીસ્ટમાં સાધુસેવાની આઈટમ રાખી છે ખરી ? જેમ દેવ-દર્શન, પૂજા-સામાયિક, પ્રતિકમણ, નવકારવાળી, ચોવિહાર વગેરે રાખ્યું છે એમ સાધુસેવા તે મારે જ નિયમિત ૦૧-૧ કલાક કરવી જ એ અભિગ્રહ રે ? ખાસ સમય કાઢીને સાધુ સેવા તો મારે કરવી જ એ આગ્રહ રાખ્યો છે ખરો? સાહેબ! સમય મળે તે વળી સાધુ સેવા કરીએ, નહિતર નહિ. શરીર સેવા, પત્ની સેવા, પરિવાર સેવા કરતાં ધન બચે તો વળી થોડુંક સાધુ સેવા પાછળ ખરચીએ, નહિતર કાંઈ નહિ. ખાસ સાધુ સેવા માટે ધન બચાવવું જ જોઈએ? એવું માને છે ખરા? ધર્મક્ષેત્રમાં રેશનિંગ અને પાપક્ષેત્ર માટે રેશનિંગ નહિ કેમ? ધર્મકાર્યોમાં ધન, સમય, શક્તિને કાપ મૂકવાને કેમ ? પાપકામાં ધન, સમય અને શક્તિ ઉપર કાપ નહિ. આ શું બતાવે છે ? ધર્મપ્રેમ કે પાપપ્રેમ? પાપકા માટે, સાંસારિક કાર્યો માટે સમય ન હોય તે સ્પેશ્યલ ટાઈમ કાઢીને પણ તમે તે કાર્યો કરે છે. જ્યારે ધર્મકાર્ય, પુણ્યકમાણનું કાર્ય આવે ત્યારે સ્પેશ્યલ સમય કાઢીને કેમ ન થાય? ધર્મકાર્ય વખતે હાથ કૃપણ કેમ બનાવાય? બુદ્ધિને સૂક્ષમ અને નિર્મળ બનાવવા જ્ઞાની પવિત્ર સાધુઓની ભક્તિભાવથી જ નિયમિત સેવા કરે. અને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : ભાડશક પ્રવચને સાધુસેવાથી ધીમે પ્રીમે જ્ઞાનાવરણીય કર્મના માહનીયક ને યેાપશમ થવાથી બુદ્ધિ સુક્ષ્મ અને નિળ અનશે. માટે બુધ અનવું હાય તે। . સાધુસેવાનું વ્યસન પાડજો. સાધુસેવા એ ધર્મ પામવાનું મુખ્ય સાધન છે. પછી તેા કલ્યાણાની પરંપરા સય છે. સાધુસેવાથી ક્ષુદ્ર વિઘ્ના અને જીવનના ક્ષુદ્ર પ્રશ્નો તા આપાઆપ ઉકેલાઈ જાય છે. મગજની નસા તંગ થઈ ગઇ છે, મગજ ચિંતાએથી ભારેખમ રહે છે, અનેક પ્રકારના ચિત્તના રોગા ખીમારીઆ રહે છે, એથી તન પણ રાગે નુ ઘર બની યું છે. શુદ્ધ ધર્મ સાધવા માટે જે સત્ત્વ જોઈ એ તે લગભગ આજની પ્રજામાં દેખાતું નથી. મગજની અસ્થિરતા ખૂબ જ વધી ગઈ છે. જીવનની સમસ્યા વધી ગઈ છે. સાચેા ઉકેલ મળતા નથી. એટલે આજને! માનવ ક‘ટાળીને આપઘાત કરવા સુધી પહેાંચી જાય છે, ઘેરથી ભાગી જાય છે. મગજને ક્ષણભર આરામ આપવા માદક પીણાં, માદક પિકચરા એવે છે. હલકુ` સાહિત્ય વાંચે છે. છતાં પણ તેના જીવનની સમસ્યાના કાયમી ઉકેલ આવતા નથી. આ બધાના ઉકેલ છે સાધુ સમાગમ અને સાધુસેવાને લેખ. જંગમતીર્થ સ્વરૂપ ત્યાગી પવિત્ર જ્ઞાની ગુરુની સેવા કરવાથી અનેક જીવનના પ્રશ્નોના જલદી ઉકેલ આવી જાય છે. પણ સાધુસેવા ભૌતિક લાલચથી નહિ કરવાની, પણ આત્મકલ્યાણની બુદ્ધિથી કરવાની. જેની પાસેથી સાચા ધમ લેવા છે, સાચે ધમ જાણવા છે, સાચા ધર્મનું સ્વરૂપ સમજવુ' છે તેની સેવા કર્યા વગર કેમ ચાલશે? તેને પારકા માને કેમ ચાલશે? તેના Page #74 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૬૯ સુખ-દુઃખની, સગવડ-અગવડને વિચાર કર્યા વિના કેમ ચાલશે? તેમના જીવનની જરૂરિયાત પ્રત્યે બેદરકાર રહે કેમ ચાલશે? આપણું ધર્મનૌકાના સુકાની હોય તે જ્ઞાની ત્યાગી ગુરુ મહારાજ છે. આપણા ધર્મરથના સારથી હોય તો જ્ઞાની ગુરુમહારાજ છે. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર હોય તો જ્ઞાની ગુરુમહારાજ છે. સદબુદ્ધિનું-સવિચારનું દાન દેનાર હોય તો જ્ઞાની પવિત્ર ગુમહારાજ છે. ત્યાગ અને સંયમને શ્રેષ્ઠ આદર્શ આપનાર હેય તે જ્ઞાની સંયમી ગુરુમહારાજ છે. માટે સાધુ સેવાનું ભુલાતું જતું આરાધનાનું મુખ્ય અંગ તે તરફ ખૂબ જ લક્ષ આપવાની જરૂર છે. સાધુની મદદ વગર મે નહિ પહોંચાય. આટલી પ્રાસંગિક મહત્ત્વની વાત કરીને મૂળ ગ્રંથની વાત ઉપર હવે આવીએ– ગત આઠમા કલાકમાં બે પ્રકારના અનુષ્ઠાનની વાત કરી હતી. એક શુદ્ધ અને બીજુ અશુદ્ધ. પણ આ જીવનું શુદ્ધ અનુષ્ઠાન છે કે અશુદ્ધ અનુષ્ઠાન છે, તેની ખબર શી રીતે પડે; તો હવે નવમા કલેકમાં ગ્રંથકાર ભગવંત અશુદ્ધ અનુષ્ઠાનવાળા જીવનાં લક્ષણે બતાવે છે – गुरुदोगारंभितया तेप्रकरण यन्नतो निपुणधीभिः । सन्निदादेश्च तथा ज्ञायत पतन्नियोगेन ॥९॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ - ૭૦ : શિક પ્રવચને અશુદ્ધ અનુષ્ઠાન કરનારમાં આ ત્રણ દૂષણે હેાય છે– (૧) મોટા મોટા શાસન માલિન્ય થાય તેવા દે સેવે. (૨) અને નાના નાના ભૂમિ દોષોથી બચવાનો પ્રયત્ન કરે એટલે કે ઈને શંકા ન પડે કે આ મોટા મોટા મોટા દોષો સેવતો હશે. મોટા મોટા દે ઢાંકવા નાના નાના દોષમાં ખૂબ યતના જાળવે. અને બીજાને એવી પ્રતીતિ કરાવવા પ્રયત્ન કરે કે જાણે આ તે બિલકુલ ધાર્મિક જ છે. (૩) સજજન સાધુ પુરુષની નિંદા ટીકા ટીપ્પણીઓ દ્વેષ બહુ કરતા હોય. આથી નિપુણ બુદ્ધિવાળા માણસે જાણી જાય કે આનું અનુષ્ઠાન અશુદ્ધ છે. કેવળ મેહના ઉદયથી, ભૌતિક લાલચથી કરે છે એમ જાણી જય છે. આજે આપણે વર્તમાન સંઘ ઉપર દષ્ટિપાત કરીશું તે આવું અનુચિત ઘણું દેખાશે. એક બાજુ બજારમાં ભારેભાર અનીતિ કરી, અનેકના શ્રાપ લેતો હોય છે અને બીજી બાજુ એક કીડી મરી ગઈ તે બૂમાબૂમ કરી મૂકશે. એક બાજુ બાયડી જોડે ખૂબ ઝઘડી પછી રામાયિક લઈને બેસશે. તે એક બાજુ હોટલમાં ગમે તેવું અભક્ષ્ય ખાઈ આવશે અને ઘરમાં જરાક તિથિના દિવસે લીલું શાક ભૂલથી રાંધ્યું હશે તા ઘરવાળીને ઉધડી લઈ નાંખશે. - સાધુ હોય તો એક બાજુ ગુરુનો ખૂબ અવિનય આશાતના કરીને પછી ગુરુના પગ દાબવા બેસશે. Page #76 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૧ ગુરુ આજ્ઞા માને નહિ, અને બીજી બાજુ ગોચરી–પાણીની ખૂબ સારી ગવેષણ કરશે. સાધુ મોટા તપ કરીને પારણે સ્પેશ્યલ ગૃડોને અમુક અમુક ચીજો બનાવવા ઓર્ડર આપશે. મોટી તપશ્ચર્યા કરી લોકોને વશ કરીને પછી પૈસા કઢાવશે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી દશા આ દંભી ધમી આત્માની હોય છે. જેમ કુલટા સ્ત્રી પિતાને વ્યભિચાર ઢાંકવા પતિની બહારથી ખૂબ સારી સેવા વિનય કરે, પણ તેની કિંમત કેટલી? એમ . એક બાજુ જે ધર્મની સેવા કરે છે તે જ ધર્મની લઘુતા-નિદા થાય એવાં કાર્યો કરતે હેય તે તેના ધર્મકાર્યની શું કિંમત એક બાજુ ગુરૂની ખૂબ સેવા કરતા હોય અને બીજી બાજુ ગુરુની લઘુતા થાય એવાં કામ કરે તે તે ગુરુસેવાની શું કિંમત ? - પ્રથમ તે જેની સેવા-પૂજા કરીને તેનું ગૌરવ વધે એવાં કામ ખાસ કરવાં જોઈએ. ગુરુના ગૌરવને ઝાંખપ લાગે તેવું કરનાર શિષ્ય સાચો ગુરુભક્ત ન કહેવાય. સાથે પ્રવચન પ્રભાવક પ્રવચનનું માલિચ થાય, નાશ થાય, ગૌરવ ઘટે એવું કાર્ય પ્રાણાતે પણ ન કરે. તેટલીની બાધા લઈને બદામને શીરે રેજ ઝાપટનારો ત્યાગી ન કહેવાય. દૂધની બાધા લઈને રાજ દૂધપાકની શોધમાં ફરનારે દૂષને ત્યાગી ન કહેવાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : ધડક પ્રવચને ચણાના મિષ્ટાન્નનો ત્યાગ કરીને માવાની મીઠાઈ પાછળ ભટકનાર ત્યાગી ન ગણાય. ચણાને ત્યાગ કરીને ચોકલેટ માટે ઘેર ઘેર ફરનારે ફકીર ન કહેવાય. સ્વીના ભોગને ત્યાગ કરનારે પરીએ પાછળ ભટકનારે બ્રહ્મચારી ન ગણાય. પંચેન્દ્રિય જીવના ધમાં બેપરવા રહેનારે એકેન્દ્રિયના નાશમાં કચકચ કરનારે દયાળુ ન કહેવાય. પાંચસો રૂપિયા કોઈ પાસેથી પડાવવા પાંચ રૂપિયાનું ખુલ્લું દાન દેનારો દાની ન કહેવાય. મોટાં મોટાં હડહડતાં જુઠાણુંઓ હાંકનારે નાના જૂથમાં ઊંચનીચે થઈ જનાર સત્યવાદી ન કહેવાય. જેને ભવભય, પાપને ડર, પરલોકને ડર ન હોય તેના જીવનમાં આવા દંભે, માયાચાર, જુઠાણાઓ બહુ હેય છે. સાચે ધમી આવે ન હોય. માટે શુદ્ધ અનુષ્ઠાનના અધિકારી બનવા પ્રથમ મેટા દેશો કાઢવા પડશે. શ્રાવક, સાધુ, ગુણવાન પુરુષોની નિંદા, ઈ, દ્વેષ, વિરોધ, ટકા વગેરેથી આઘા રહેવું પડશે. તેના પ્રત્યે પ્રેમભાવ ધારણ કરે પડશે. તેઓની યેગ્ય સેવા વિનય ગૌરવ વગેરે કરવું પડશે. હવે પછી દશમા શ્લેકને વિચાર કરીશું. સર્વ મંગલ માંગલ્ય.. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૦ ગઈકાલના વ્યાખ્યાનમાં બાલ મધ્યમ અને બુધની વિચારણા કરી. બુધ (પંડિત) સિવાય સાચા ધર્મની પરીક્ષા કરવા બીજો કોઈ સમર્થ નથી. કારણ કે ધર્મ એ સૂમિ બુદ્ધિગમ્ય ગહન વસ્તુ છે. બાલ મધ્યમ બુદ્ધિવાળાનું તે ત્યાં કામ નહિ. હવે પ્રશ્ન એ થાય કે તે અમારે બુધ બનવા શું કરવું? આ પ્રશ્નનું સમાધાન શાસ્ત્રવાતાં સમુચય ગ્રંથમાં પૂજ્યપાદ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપ્યું છે. साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावयन् । आत्मीय प्रहमोक्षश्च, धर्महेतु प्रसाधनम् ॥ (સંવિગ્ન ગીતાર્થ) સાધુ મહારાજની હંમેશા હૃદયના બહુમાનથી સેવા કરવી, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને તૃષ્ણાને ત્યાગ કરે. આ ધર્મ સાધવાનાં ત્રણ સાધનો છે. જાણે છે ને કે સાધન વગર સાધ્ય સિદ્ધ ન થાય. આ ત્રણ સાધનેને ધર્મ સિદ્ધ કરવા માટે કામે લગાડયાં ખરાં ? તમારા જીવનમાં સાધુસેવા કેટલી વીસ કલાકમાં કેટલા કલાક સાધુસેવા કરે છે ? એકાદ કલાક? ના, અર્થે કલાક ? ના, તે ૦૧ કલાક? તે પણ નક્કી નહિ. લગભગ શ્રમણોપાસક કહેવાતા શ્રાવકેના જીવનમાંથી સાધુવા ગઈ છે, માટે તે આરાધનાની ગાડી. આગળ ધપતી નથી. સાધુસેવા Page #79 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખની તમતમતાનું કારજ શું? માટે કાર્ય દેખાય છે તે તેનું કોઈ અદશ્ય કારણ એવું જોઈએ. ઝાડ ઉભું છે, લીલુંછમ છે, ઘટાદાર છે તે અનુમાન થાય છે કે ભૂમિમાં ઉડું તેનું મૂળ હેવું જોઈએ. નહિતર આ ઝાડ લીલુંછમ ક્યાંથી હોય? આગમતત્ત્વ જેમ દઈથી વિરુદ્ધ ન જોઈએ તેમ ઈષ્ટથી પણ વિરુદ્ધ ન જોઈએ. ઈટથી અવિરુદ્ધ એટલે શાએ કહેલી વાતામાં પરસ્પર વિરોધાભાસ ન આવવો જોઈએ. એક વાકયતા જળવાઈ રહેવી જોઈએ. દા. ત., એક બાજુ શાસ્ત્ર બ્રહ્મચર્યનું વિધાન કરે અને બીવન બાજુ “ગૃહસ્થાશ્રમ ધર્મો ન ભૂતે ન ભવિષ્યતિ” એમ કહે અથવા પુત્ર રતનસ્તિતા એમ કહે તે આ શાસ્ત્ર-આગમતત્વ પરસ્પર વિરોધી બની ગયું જે વાતનું એક બાજુ સમર્થન કરે અને બીજી બાજુ તેનું જ ખંડન થઈ જાય એવી વાત કરું તે સાચું આગમતવ ન કહેવાય. બીજુ આગમતત્ત્વ ઉત્સર્ગ–અપવાદથી યુક્ત જોઈએ. ઉત્સર્ગ એટલે સામાન્ય જનરલ નિયમ, અપવાદ એટલે વિશેષ કારણે વ્રતરક્ષા માટે છૂટ. દા. ત., સાધુ-સાધ્વીએ દોષિત ગેચરી લેવી નહિ, આ ઉત્સર્ગ. પણ બીમારી વગેરેના કારણે દોષિત ગોચરી લે તે અપવાદ. ગોચરી ગયેલા સાધુએ ગૃહસ્થને ત્યાં બેસવું નહિ, આ ઉત્સર્ગ. પણ તપથી ફીણ થયેલું શરીર હોય અથવા એચિંતે Page #80 -------------------------------------------------------------------------- ________________ જોશક પ્રવચને ૭૫ પેટને દુઃખાવો ઉપડી હોય તે તે કારણે ત્યાં બેસવાની છૂટ તે અપવાદ. ગુરુની આગળ ચાલવું નહિ” આ ઉત્સર્ગ, પણ રસ્તે બનાવવાના કારણે ગુરુની આગળ ચાલે તે અપવાદ. શય્યાતરના ઘરના આહારપાણ લેવાય નહિ તે ઉત્સર્ગ પણ આગાઢ બીમારીના કારણે વસ્તુની તત્કાળ જરૂર હોય તે શય્યાતરના ઘરનાં આહારપાણ લેવાય તે અપવાદ. કાચા પાણીને સાધુથી અડાય નહિ, તે ઉત્સર્ગ; પણ વિહારમાં નદી આવતી હોય અને આસપાસ નજીકમાં બીજે સ્થળમાર્ગ ન હોય તે નદી ઊતરવાની છૂટ તે અપવાદ. આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારીને સંયમરક્ષા માટે ઉત્સર્ગ અને અપવાદ બતાવેલા હોય તે આગમતત્વ સાચું કહેવાય. જે આગમમાં એકતે આમ જ કરવું, આમ ન જ કરવું, એવું એકાંત પ્રતિપાદન કરે છે, તે આગમ સાચું ન કહેવાય. કેટલીકવાર એકવારનું કર્તવ્ય બીજીવારનું અકર્તવ્ય બની જતું હોય છે, અને એકવારનું અકર્તવ્ય બીજીવારનું કર્તવ્ય બની જાય છે. જે આમાં વિવેક કરવામાં ન આવે તે લાભના બદલે નુકસાન થઈ જાય. જીવનનિર્વાહ થતો ન હોય તે દેષિત આહાર પાણી લેવા એ ક્તવ્ય. પણ જીવનનિર્વાહ નિર્દોષથી થાય એ છે, છતાં દેષિત આહારપાણી લે તે અકર્તવ્ય. Page #81 -------------------------------------------------------------------------- ________________ જોડશ૭ પ્રવચનો - 95 અડાડવા એ ગુરુને પગ દાખવા કે.ઈ વાર પગથી શરીર આમ જે આગમમાં આવે તે આગમ તત્ત્વ સાચું નવું. ત્રીજી વાર આગમતત્ત્વ અકર્તવ્ય પણ ગુરુનું શરીર ખૂ`દવુ પડે તાપણું કર્તવ્ય. બધા વિવેક ખતાવેલા હાય ચંદ્રપ થી--તાપ થી શુદ્ધ ોઈ એ. છેવટે આગમનું કહેવું શું છે? તેનું અંતિમ રહસ્ય પણ બતાવેલુ હોવુ જોઈ એ. ધ્રુતા વાંકા મહાવાકયા અને એક પર્યાય પણ આગમના વિચારવા જોઈ એ. તપ કરવા જોઈએ આ શ્રુતા. ખીમાર તંદુરસ્તને વિભાગ કર્યા વગર સામાન્ય વિધાન તૈ થતા કહેવાય. વાકયા જો ખાલ વૃદ્ધ રાગી તપ કરવા ાય તે આત્ત ધ્યાનને પ્રસંગ આવી જાય તેથી તેનું તપ કરવાનું કાર્ય તા અતપ જ ગણાય. તપથી ધર્મ ધ્યાન વધવાને બદલે આત્ત ધ્યાનમાં પડી ગયા માટે. મહાવાકયાથ –તા કયારે કવી રીતે તપ કરવા તે કહે છે કે દેદુપીડા ન થાય, આંખા વગેરે ઇન્દ્રિયાને હાનિ ન પહાંચે, સચમચાગે! સદાય નહુિં એવી રીતે તપ કર્યા જોઈ એ. ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય અવે તપ કરવા જોઈ એ, તાત્પર્યા–અંતે જિનાજ્ઞા એ જ પ્રમાણભૂત ધર્મ, તપ, ધ્યાન વગેરે જિનાજ્ઞા મુજબનાં ટ્રાય તા જ વાસ્તવમાં ઉપાદેય ગણાય. Page #82 -------------------------------------------------------------------------- ________________ જિક પ્રવચને ૭૭ આવી રીતે છેવટે આગમનો સાર-નિચોડ-તાત્પર્ય કાઢીને બતાવેલું હોય તે જ આગમ તત્વ સાચું સમજવું. . શાસ્ત્રના અર્થો જે બરાબર ગુરુગામથી સમજવામાં ન આવે તે કેટલીકવાર તે શાસ્ત્ર શસ્ત્રનું કામ કરી જાય. જિનાગની વાને ખૂબ જ ગંભીર છે. ઉત્સર્ગ અને અપવાદને ખૂબ જ વિસ્તાર છે. કયા કાલે શું કરવું, શું ન કરવું, કયા કાલે શામાં વધુ લાભ છે અને શામાં નુકસાન છે તે બધું વણિક બુદ્ધિથી વિચારવું જોઈએ. શાની વાતમાં એકાંત ન પકડાય. આજે એક પ્રવૃત્તિ કરવામાં લાભ હેય, ને કાલે તે જ પ્રવૃત્તિ કરવામાં નુકસાન પણ હોય. એક વસ્તુ આજે કપ્ય હોય તે આવતી કાલે અકથ્ય પણ બની જાય. આજે જે ચીજ અકથ્ય હોય તે કઈ પરિસ્થિતિવશ કખ્ય પણ બની જાય. એટલે દરેક પ્રવૃત્તિ કરતાં વિવેકની ખાસ જરૂર છે. અંતે ધર્મ કે સંયમ જિનાજ્ઞાના પાલનમાં રહેલું છે. धम्मो आणाए पडिबद्धो । पचनमाराधनया खलु धर्मः। तद्विराधनया तु अधर्मः ॥ જિનવચન(આજ્ઞા)ની આરાધનાથી ધર્મ અને તેની વિરાધના(ખંડન) થી અધર્મ. આ છે અંતિમ આગમતત્ત્વને નિચોડ. હવે ૧૧મા થ્યની વાત આવશે, પણ હવે ક્રમશ: સર્વ મંગલ માંગલ્ય... Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ર आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्धि साहिसादि तद्हेतुः ॥ १६ ॥ પૂજ્યપાદ પરમે પકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા હુવે પ્રથમ ષોડશકના અગિયારમી લેાકમાં આગમમાં કેંવું તત્ત્વ બતાવેલું છે, તેના ચેોડાક નમૂના આપણને બતાવે છે. (૧) આત્મા છે. (૨) આત્મા પરિણામી (નિત્ય ) છે. (૩) વિચિત્ર એવા સત્કમાંથી બધાયેલે છે. (૪) કર્માંના વિયેાગથી આત્મા મુક્ત બને છે. (૫) હિંસાદિ પાપા તે કબંધનનાં કારણેા છે. (૬) અહિંસાદિ ધમાઁ તે મુક્તિનું કારણ છે. હવે આ છએ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરવું પડશે ને ? કે તમે બધું ખરાખર સમજી ગયા છે ? સાહેબ ! “ થાતુંક સમજાયુ' છે, પણ વિશેષ ઊ'ડાણથી સમજવુ છે. ” તા સમજો. પહેલી વાત આત્માના અસ્તિત્વના સ્વીકારની છે. આત્માના અસ્તિત્વના સ્વીકાર વગર તા પાપ-પુણ્યની વાતા, આશ્રવ– સવરની વાતો અને અંધ-મેાક્ષની વાતો કરવી પણ નિરક છે. આત્માને અનુલક્ષીને તે એ બધાં તત્ત્વનું અસ્તિત્વ Page #84 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૭૯ સ્વીકારેલું છે. જે મૂળમાં આત્મા જેવી વસ્તુ જ ન હોય તો પછી તેના આધારે જીવનારાં બીજા તરવાની વિચારણા કરવી જ અસ્થાને ગણાશે. પુત્ર છે તે તેના ભણતરની, તેના સગપણની, તેના લગ્નની ચિંતા કરવાનું રહે, પણ મૂળમાં પુત્ર જ ન હોય તે પછી બીજી તેને અંગેની ચિંતા કરવાનું જ કયાં રહે છે? જ્ઞાન સુખ દુઃખ શેકાદિ લાગણીઓવાળા આત્માનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. આ ગુણે આત્મા સિવાય બીજે ક્યાંયે જણાતા નથી. જ્યાં વસ્તુના ગુણે હેાય ત્યાં વસ્તુ હેય જ. ગુણ વગર ગુણે એકલા નિરાધાર કદીયે રહી શકતા નથી. જડ પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંગ, વિભાગ વગેરે ગુણે જણાય છે. પણ ત્યાં જ્ઞાન, સુખ, દુઃખ શેકાદિ લાગણીઓ જણાતી નથી. માટે ચારે ગતિમાં અને પંચમ ગતિ મોક્ષમાં પણ આભા રહે છે. કોઈ કાળે આત્મા નહેતે અને નહિ હેય એવું કદીયે બનવાનું નથી. આત્મા અનાદિ અનંત છે માટે ભૂતકાળમાંયે હતે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાને છે. ત્રણે કાળમાં તે અખંડ છે, અવિનાશી છે. જે આત્માને ન માને તો ખાવાપીવાની ક્રિયાઓ કેણું કરે છે? અમુક પ્રકારનાં કપડાં પહેરવાની અને ઉતારવાની ક્રિયા કોણ કરે છે! તિજોરીમાં ધન લાવીને ગણીને કણ મૂકે છે? તિજોરીમાંથી કારણ પ્રસંગે ધન કે કાઢે છે? વેપાર નેકરી કેણ કરે છે? ચેપડાના હિસાબ કણ રાખે છે ? જમા ઉધારનો મેળ કેણ મેળવે છે? નફો મળતાં કેણ આનંદમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : જોડણક પ્રવચન આવી જાય છે? નુકસાન જતાં શેક કેણું કરે છે? સ્કૂલમાં ટાઈમસર ભણવા કોણ જાય છે ? ઘેર આવીને લેશન કેણું કરે છે? પરીક્ષામાં પાસ થતાં હર્ષ કેને થાય છે? નાપાસ થતાં કાંકરિયામાં પડવાનું કોણ કરે છે? અમુક કરવા જેવું છે, અમુક કરવા જેવું નથી, આવા વિચાર કોણ કરે છે ? અમુક વસ્તુ મને હવે યાદ આવી, આ ભૂતકાળને યાદ કરનાર કેણ પૂર્વજન્મની સત્ય વાત કરનાર કોણ? મને અમુક વસ્તુ જ ભાવે, મને અમુક વસ્તુ તે ભાવે જ નહિ, આવી રાગદ્વેષની લાગણી કેને થાય છે? એ જનાબદ્ધ પૂર્વજીત ખૂને કોણ કરે છે? | દાન કોણ આપે છે? શીલ કેણ પાળે છે? તપ કોણ કરે છે? પ્રભુ પ્રાર્થના, પ્રભુ પૂજા કોણ કરે છે? ભાવિ જનાઓ કોણ ઘડે છે? વારંવાર ક્રોધાદિ વિકારોને વશ કોણ થાય છે? એક ગતિમાંથી બીજી ગતિમાં કેણ જાય છે? વિચિત્ર પ્રકારનાં સુખદુઃખ કણ ભેગવે છે? શ્રીમંત થવા કાણ પ્રયત્ન કરે છે? એમ. એ., બી. એ., સી. એ. થવા કોણ ભણવામાં મહેનત કરે છે ? ચાલે છે, બોલે છે, વિચારે છે, ઊભું રહે છે, સૂવે છે, જાગે છે, દેડે છે એ કોણ? આ બધા પ્રશ્નોનું સમાધાન આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા સિવાય થાય તેમ નથી. નહિતર મડદામાં પૂર્વોક્ત બધી જ પછાઓ થતી દેખાવી જોઈએ. ૭ જાય છે ? શું ભગવે ન કરે છે ? Page #86 -------------------------------------------------------------------------- ________________ ડિસક પ્રવચનઃ ૮૧ શરીરના માળામાંથી આત્મારૂપી હંસલે ઊઠી જતાં ખાલી પડેલે શરીરરૂપી માળે પછી નથી ખાતે, નથી પીતે, નથી વાતે કરતે, નથી બોલતા, નથી ક્રોધ કરતે, નથી શેક કરતે, નથી ભણત, નથી રૂપિયાને યાદ કરતે, નથી પત્નીને યાદ કરતે, નથી કાંઈ વિચારતે દેખાતે, બાળી નાંખે તેપણ જરાયે તે દુઃખ ત્રાસની લાગણી બતાવતો નથી, બાળનારને મારવા ઊઠત નથી. ' માટે તો આ બધું આનંદ મંગલ લીલા લહેર બધી આત્માને આભારી છે. આત્મા જ્યારે આ દેહમાં નહિ હોય ત્યારે આનંદ મંગલ લીલા લહેર નહિ હોય, અને છતી હવાએ શ્વાસ પણ પછી નહિ લઈ શકે. માટે જેના લીધે આ બધું સુખ સાહ્યબી છે તે આત્માની ચિંતા કરે. તેને ભવની કેદમાંથી છોડાવવા પ્રયત્ન કરે. કમની ગુલામીમાંથી મુક્ત કરે, ક્રોધાદિ વિકારથી તેને બચા, આહારાદિ સંજ્ઞાઓથી, વિષય વાસનાઓથી તેને આ રાખે, અને આત્માને દાન, શીલ, તપ શુભ ભાવનામાં જોડે, જ્ઞાન ધ્યાનમાં તેને અમૃત પાન કરાવે. વ્રતનિયમમાં તેને જોડે, દેવસેવા, ગુરુસેવા, તીર્થસેવામાં લગાડી દો. આથી તમારો આત્મા સદા માટે સુખી સદા આનંદી બની જશે. આ વિષય વાસના અને ક્રોધાદિ પાપોથી આ આત્મા અનાદિ કાળથી ચારે ગતિમાં અને ચોરાશી લાખ નિમાં જન્મમરણ કરી રહ્યો છે. વિષય વાસનાથી હિંસાદિ પાપ કરે છે, ક્રોધ માન, માયા, લેભ સેવે છે, વિશ્વાસુને ઠગે છે, છળ પ્રપંચ કરે છે, કાવા દાવા કરે છે, લંધા ચત્તા કરે છે, કાળા બજાર, બે - ભા. પ્ર. ૬ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઃ ષોડશક પ્રવચને નખરના ધંધા, દાણચેરીઓ, ઇન્કમટેક્ષની ચારીએ વગેરે કરે છે. સ્વામીદ્રોહ, મિત્રàાહ, દેશદ્રોહુ વગેરે પણ કરે છે, ન ખાવા લાયક ખાય છે, ન પીત્રા લાયક પીએ છે, ન સેવવા લાયક સેવે છે, ગમ્યાગમ્યના વિવેક ચૂકી જાય છે. ઉપકારીએ ઉપર પણ અપકાર કરે છે, માબાપની અવજ્ઞા કરે છે, ગુરુએ વડીલાનું અપમાન કરે છે. કલ્યાણ મિત્રાને સંગ છેડી દે છે, કુમિત્રાના સોંગ કરે છે, નિદા વિકથાએમાં જીવન બરબાદ કરે છે. જો મનુષ્યને પેાતાના આત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ આવી જાય કે ‘હું છું' ‘હું જ આ સારી નરસી કરણી કરું છુ છુ? તેનું... કુળ મારે જ ભોગવવાનુ છે ' ! કરેલાં કર્યાં મારે જ ભાગવવાં પડશે.' ‘ મરીને હું... કયાં જઈશ ' ? ત્યાં મારું શું થશે ? આવી આત્મચિંતા આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી હાવી જોઈએ. ' ચાર્વાકમત ( નાસ્તિકમત ) સિવાય બાકીનાં લગભગ ભારતીય દર્શના આત્માના અસ્તિત્વમાં મારે છે. પણ આત્માના અસ્તિત્વને સ્વીકાર કર્યા પછી આપણી જવાબદારી ખૂબ જ વધી જાય છે. જેમ મારામાં સુખદુઃખની લાગણીવાળા આત્મા વસે છે તેમ એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય સુધીના જીવામાં પણ મારા જેવી જ સુખદુઃખની લાગણીવાળે। આત્મા વસે છે, માટે મારે તેના મુખને નાશ થાય અને તને દુઃખ થાય એવુ કાંઈ ન કરવું જોઈએ. કારણ કે પ્રાણીમાત્રને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે, જીવન પ્રિય છે, ભરણ અપ્રિય છે, તા મારે તને દુઃખ થાય, તેનું મરણ થાય એવું કાંઈપણ કરવુ ન જોઈ એ. Page #88 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ઃ ૮૩ આવી શ્રદ્ધા, આવી દયા આત્માના અસ્તિત્વના સ્વીકારથી પ્રગટ થવી જોઈએ. છકાયના જીવો પ્રત્યે મત્રીભાવ, કરુણાભાવ, તેમના સુખદુઃખની ચિંતા વગેરે હૈયે હોવું જોઈએ. જે મારો આત્મા છે, તેવો જ આમા છકાયના જીવન છે. ફક્ત જે શરીર, ઈ , બળ, રૂપ, રંગ, ભેગા, વૈભવ, જ્ઞાન, સુખદુઃખની તરતમતા દેખાય છે તે કેવળ કમજન્ય છે. કમે જ અમારા અને તેઓ વચ્ચે ભેદની દીવાલ ઊભી કરી છે. બાકી વાસ્તવમાં તેનું સ્વરૂપ અને અમારું સ્વરૂપ એકસરખું જ છે. કર્મકૃત વિષમતાઓ તરફ ન જેતા,તના અસલી મૂળ આત્મસ્વરૂપ તરફ જોવું જોઈએ. કર્મકૃત વિષમતાઓ તરફ જોઈએ છીએ એટલે જ જીવે પ્રત્યે મત્રીભાવ, પ્રમેદભાવ, કરુણભાવ ટકતું નથી. ઉશ્ચકુળ અને નરકુળ, શ્રીમંતાઈગરીબાઈ, ઉચ્ચજાતિ અને નીચ જાતિ, યશ અને અપયશ, સૌભાગ્ય અને દૌર્ભાગ્ય, સુસ્વર અને દુઃસ્વર,શુભખગતી અને કુખગતી, સારું સંસ્થાન સંઘયણ અને ખરાબ સંસ્થાન સંધયણુ, એકેન્દ્રિયપણું અને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું અને તિયચપણું, દેવપણું અને નારકપણું, સુરૂપતા અને કુરૂપતા આ બધા દ્વન્દ્રો એ કમનું સર્જન છે. એ તાવિક દષ્ટિએ વિચારતાં તેના ઉપર જરાયે લક્ષ આપવા જેવું નથી. હર્ષ-શેક કરવા જેવું નથી. ત્યાં લાભ-નુકસાનની વિચારણા કરવા જેવી નથી. દરેક પ્રાણુમાં રહેલે જે અસલી અનંત જ્ઞાનસ્વરૂપ, અનંત આનંદસ્વરૂપ, અનંત ગુણસ્વરૂપ, અનંત શક્તિસ્વરૂપ જે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ બોડશક પ્રવચન આત્મા છે તેના ઉપર જ આપણી દષ્ટિ સ્થિર રહેવી જોઈએ. અસલમાં તે બધા નું સુખ, આનંદ, ગુણે, જ્ઞાન, શક્તિ, તેજ, પ્રભાવ, એશ્વર્ય વગેરે એકસરખું જ છે, જે અત્યારે વિષમતા દેખાય છે તે કર્મફત જાણવી. અને કર્મકૃત હોય તે હંમેશાં નર હોય. માટે નશ્વરભાવ તરફ દષ્ટિ ન લઈ જતાં શાશ્વત આત્મા અને આત્માના ગુણે તરફ દષ્ટિ રાખવી જોઈએ. દરેક પ્રાણીમાં સુખદુઃખની લાગણીવાળા આત્માને સ્વીકાર કર્યા પછી તે છે સાથે જડ જેવો વ્યવહાર ન રખાય. તે પછી તે બગીચામાં લીલા ઘાસ ઉપર બેસતા ચાલતા સૂતા વિચાર રહેવું જોઈએ કે આ હું જીવતા જીવ ઉપર બેઠો છું – સૂતે છું માનું છું. ઝાડનું પાંદડું તેડતાં, લીલું શાક સમારતાં, લીલું દાતણ ચાવતાં, બીડી પીતાં, ચૂલો સળગાવતાં, રસેઈ કરતાં, કાચું પાણી ઢળતાં, પંખાથી પવન ખાતાં, માટી ખૂંદતાં, કાચું મીઠું વાપરવાં, કીડીઓ ઉપર પગ મૂકતાં, હિંસક વેપાર કરતાં, કપડાં જોતાં, વાસણ માંજતાં, ન્હાતાં, અળગણુ પાણી ઢળતાં, જોયા વગર અનાજ દળાવતાં. જોયા વગર અનાજ રાંધતાં, અભક્ષ્ય ખાતાં, કંદમૂળ ખાતાં, વાસી ખાતાં, રાત્રી ભોજન કરતાં, ગમે ત્યાં જોયા વગર માત્રુ ઠલે કરતાં, ગમે ત્યાં લીંટ કફ નાંખતાં, ગમે ત્યાં જીવવાળી જગ્યાએ બેસતાં, ઊભા રહેતાં, ચાલતાં, હૃદયમાં અરેરાટી થવી જોઈએ. બને ત્યાં સુધી જીવ મરે, તેને દુઃખ ત્રાસ કિલામણ સંઘટ્ટો થાય એવી એકે પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જેમ બને તેમ નિરવઘ (પાપ વગરનું) અહિંસક જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ યોદશક પ્રવચન ઃ ૮૫ જયણા-યા એ તા ધમની માતા છે. માતાના જતનમાં જ ધરૂપી બાળકની સલામતી છે. દયા વગર ધમ હોઈ શકતા નથી. ફક્ત માનવા પૂરતી જ દયા ન જોઈએ, પણ પ્રાણીમાત્ર પ્રત્યે દયા જોઈ એક નિરર્થક કાઇના પણ પ્રાણુ જાય એવી પ્રવૃત્તિ છેાડી દેવી જોઈએ નિક ક્રવા હરવાનુ છેાડી દેવુ જોઇએ. વેપાર પણ જેમ બને તેમ અહિંસક હોવા જોઇએ. પરિણામ કડોર-ક્રૂર નિય બની જાય એવી એક પ્રવૃત્તિ સાચેા ધમી આત્મા ન કરે. પરિણામની કૃષ્ણાશ તા હંમેશાં ટકી રહેવી જોઈએ. માટે જીવ સાથે જીવ તરીકેના વ્યવહાર રાખયેા જોઈ એ. જ્યારે પણ પટ્કાયના જીવાના સંપર્કમાં આવવાનું થાય ત્યારે આ વિચાર ઝટ આવવેા જોઈ એ કે હું આત્મન્ ! ધ્યાન રાખજે, આ જીવ છે, તેને પણ તારા જેવી સુખદુ:ખની લાગણી છે, જીવન પ્રિય છે, મરણુ અપ્રેય છે, માટે તેને જરાયે દુઃખ થાય, મરણ થાય એવુ કાંઈ પણ કરીશ નહુિ. અને તે તેના હિતની ચિંતા કરજે, પણ તેનું અદ્ભુિત તા હરગીઝ ન કરતા. જે અપેક્ષા આપણે જગતના જવા તરફથી હમેશાં રાખીએ છીએ એવી જ અપેક્ષા આપણી પાસે જગતના નવા પણ રાખે છે, એ વાત તુ કદીયે ભૂલતા નહિ. આપણને દુઃખ આપનારા જીવ ગમતા નથી, આપણને મારવા આવનાર જીવ ગમતા નથી. તા પછી તને ન ગમતી વાત તું આવ્ત જીવે પ્રત્યે શા માટે આચરે છે? જ્ઞાનીઓએ કહ્યુ છે કે आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् । Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : યેશક પ્રવચક ખીઅને દુ:ખ આપવાનું મન થાય, તેના જીવન સાથે ખેલ ખેલવ!નું મન થાય ત્યારે તે જગ્યાએ તું તારી જાતને મૂકી દેજે કે આવી સ્થિતિ મારી કોઈ કરે તો મને શું થાય? તમારા શરીરનું કોઈ સે રૂપિયા આપીને એક રૂપિયાભાર પણ માંસ લેવા આવે તા તમે આપા ખરા? ના મીક્ષ નિર્દેપ પ્રાણીઓને મારી નાંખી, હવસ નાંખી તેના માંસ ઉપર ઉક્તી કરનાર માનવાને કઈ ઉપમા આપવી ? માંસાહાર કરનારમાં દયા ક્યાંથી હોય ? દયાના દુશ્મના જ માંસ ખાય છે. નિર્દોષ અખેલાં પશુપ`ખીઓની નિય કુંતલમાંથી માંસ ઉત્પન્ન થાય છે. માંસ ખાનારા છે માટે જ પ્રાણીએની કતલ થાય છે. માંસાહારીમાં કરુણાભર્યા વિચારા અને નિળ બુદ્ધિ કથાંથી હોય ? આહાર એવા આડકર' અન્ન તેવું મન” આ કહેવતા સાથી છે. માણસ જેવું અન્ન ખાય છે તેવુ તેનુ મન ઘડાય છે. પવિત્ર વિચારાને ટકાવવા પવિત્ર આહાર નેઈ એ. આહાર પકાવનાર પણ પવિત્ર જોઈ એ, ભાજન કરવાનું સ્થળ પશુ પવિત્ર જોઈ એ, પીરસનાર પણ પવિત્ર જોઇએ, ખાતાં ભાવના પણ પવિત્ર જોઈ, બાઈને કામે પણ પવિત્ર કરવાં જો એ. આપણે આત્માના અસ્તિત્વના વિચાર કરતાં કરતાં ખૂબ ઊંડા ઊતરી ગયા. હુંવ સમય ઘણા થઈ ગયા છે માટે ૧૧ મા લેાકની બીજી તાત્ત્વિક વાતા હુવે પછી ક્રનશ કરીશું. સર્વાંગલ માંગલ્ય... Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૩ ગઈકાલના વ્યાખ્યાનમાં આત્માના અસ્તિત્વનો વિચાર કર્યો. હવે આજે આત્મા પરિણમી છે. એ મુદ્દાને વિચાર કરવાનો છે. સાંખ્યદર્શન એ અમાને એકાંતે કુટસ્થ નિત્ય માને છે. કદી કોઈ કાળે આત્મામાં કાંઈ જ ફેરફાર થાય જ નહિ. જેવો છે તેવો જ સદા રહે એવું માને છે. માટે આ સાંખ્યદર્શનની અસત્ય વાતનું ખંડન કરવા “આત્મા પરિણમી છે? એમ પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું, પરિણામનું લક્ષણ બતાવતાં ટીકાકાર ભગવંત ફરમાવે છે કે परिणामो अर्थातरगमनं न च सर्वथा व्यवस्थान। न च सर्वथा विनाशः परिणामः ॥ પિતાનું અસલી સ્વરૂપ છેડયા વગર જુદી જુદી અવસ્થામાં ગમન કરનારને પરિણામી કહેવાય છે. જે આત્માને પરિણામી (નિત્ય) માનવામાં ન આવે તે આત્માનું એક ગતિમાંથી બીજી ગતિમાં જવાનું ઘટી શકે નહિ, એક યોનિમાંથી બીજી એનિમાં જવાનું બની શકે નહિ. એક ધના ભાવમાંથી માનના ભાવમાં જવાનું બની શકે નહિ, માનના ભાવમાંથી માયાના અને માયાના ભાવમાંથી લેભના ભાવમાં જવાનું બની શકે નહિ. દુઃખની અવસ્થામાંથી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઇશક પ્રવચનો સુખની અવસ્થામાં જવાનું કદીએ બની શકે નહિ, અશીલની વાસનામાંથી શીલની ભાવનામાં જવાનું બને નહિ, રાગી અવસ્થામાંથી નિરોગી અવસ્થામાં જવાનું બને નહિ, અભણ અવસ્થામાંથી શિક્ષિત અવસ્થામાં જવાનું કદીયે બની શકે નહિ, ગરીબાઈમાંથી શ્રીમંતાઈમાં જવાનું બને નહિ-ગુલામીમાંથી સત્તાધીશ બનવાનું કદીયે બને નહિ, નેકરમાંથી શેઠ બનવાનું કદીયે બને નહિ. પણ દુનિયામાં આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ પ્રત્યક્ષ દેખાય છે. સર્વજન પ્રત્યક્ષ વાતને ઈન્કાર કોણ કરી શકે ? અનાદિકાળથી કર્મના બંધનમાં પડેલે આત્મા જે કદીયે મુક્ત બની શકવાને જ ન હોય તો, પછી તપ વ્રત નિયમ ( ક્રિયાકાંડો કરવાને શું અર્થ? અશુદ્ધ બદ્ધ આત્માને શુદ્ધ, મુક્ત બનાવવા માટે તે જ્ઞાની પુરુષોએ વ્રત ત૫ નિયમ ક્રિયાકાંડો બતાવેલાં છે. પણ જે કદીયે આત્મામાં કોઈ ફેરફાર થવાને જ ન હોય તે પછી નકામું વ્રતનું કષ્ટ કોણ ઊઠાવે? પણુ જગતમાં આપણે જોઈએ છીએ કે પાપી આત્મા પણ સસમાગમથી, વ્રત તપથી પુયામા ધર્માત્મા બની જાય છે, અને એક વખતનો ધમ ગણાતો મનુષ્ય પણ દુર્જનની સેબતથી અને દુષ્ટ વ્યસનોથી ભયંકર પાપી પણ બની જાય છે. માટે આત્માને એકાંતે ફૂટસ્થ નિત્ય ન મનાય, પણ પરિણામી નિત્ય માનવાને છે. માટે તો આપણે ત્યાં તત્ત્વાધિગમ Page #94 -------------------------------------------------------------------------- ________________ જોડશક પ્રવચનેઃ ૮૯ સૂત્રમાં પૂજ્યપાદ ભગવાન ઉમાસ્વાતી મહારાજાએ નિત્યનું લક્ષણ બતાવતાં કહ્યું કે– તદ્માવાવ્યાં નિત્યમાં પિતાના મૂળ સ્વભાવને ત્યાગ ન કરે તે નિત્ય. પણ જુદા જુદા પર્યામાં ગમન કરવા છતાં પણ જે દ્રવ્ય પિતાને મૂળ સ્વભાવ છેડે નહિ તેને નિત્ય કહેવાય. દા. ત., સોનું. સોનાની લગડીમાંથી ગમે તેટલા દાગીના બને, જૂના ભાગે, નવા બને પણ તેમાં સેનું તે અનુસ્મૃત-અન્વયી (કાયમ ) હોય જ છે. મૂળ દ્રવ્યને છેડીને તેના પર્યાયે-અવરધાઓ કદીયે અલગ રહી શકતી નથી. ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે. જ્યાં દ્રવ્ય જાય ત્યાં ગુણપને જવું જ પડે છે. અને દ્રવ્ય પણ ગુણપર્યાયોને છેડીને કદીયે એકલું રહેતું નથી. દ્રવ્યમાંથી ગુણપયાને બાદ કરીએ તે દ્રવ્ય જેવી કોઈ વતુ જ રહેતી નથી અને ગુણપયામાંથી દ્રવ્યને બાદ કરીએ તે ગુણપયા જેવું કાંઈ રહેતું નથી. આધાર વગર આધેય ટકે કયાંથી? અને આધેયને આધીને જ આધાર કહેવાય છે. માટે આત્માને જે પરિણાની–પરિવર્તનશીલ માનવામાં ન આવે તે આખી તત્વવ્યવસ્થા ખોરવાઈ જાય છે. લેક વ્યવસ્થામાં મોટું ભંગાણ પડે છે. પરલેક સાધના અને મોક્ષ સાધના જ ઊડી જાય. માટે આમાના અસ્તિત્વના સ્વીકાર સાથે આત્મા પરિણમી નિત્ય છે એમ સ્વીકારવું જોઈએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯ કશક પ્રવચન - હવે અગિયારમા લેકના ત્રીજા મુદ્દા ઉપર આવીએ. આત્મા સત્ એવા વિચિત્ર કર્મથી બંધાયેલ છે. તે સહેજે પ્રકમ ઊભા થાય કે આત્મા કર્મથી બંધાયેલો છે એટલું જ કહેવું હતું ને? પાછળ બે વિશેષણે કેમ લગાડવાં પડ્યાં? કે સત કર્મથી અને વિચિત્ર કર્મથી બંધાયેલ છે? - કેટલાક વેદાંત શનવાળા કર્મ જેવી વસ્તુને માને છે. પણ કપિત છે એમ કહે છે. પારમાર્થિક સત્ય તરીકે માનતા નથી. આપણે જેને કર્મ કહિએ તેને વેદાંતીઓ અવિદ્યા-માયા કહે છે. તે કોઈ વાસના કહે છે, પણ નામાતરથી કહે તેમાં આપણને હજુ વાંધો નથી, પણ પાછા તેને તદ્દન અસત કહે છે-કાલ્પનિક માને છે. “ માં કન્મિા' - પારમાર્થિક સત્ય એક બ્રા એટલે આત્મા છે, બાકીનું બધું જગત મિથ્યા-કાલ્પનિક છે એમ કહે છે. - જે મિથ્યા કાલ્પનિક વસ્તુ આત્માને લાભ નુકસાન કરતી હોય તે આકાશ કુસુમની સુવાસ આત્માને આવવી જોઈએ. અને ગધેડાનાં શીંગડા જીવને લાગવાં જોઈએ. પણ આજ સુધી આકાશ કુસુમથી કોઈને અનુગ્રહ અને ખરશંગ (ગધેડાના શીંગડા) થી કેઈન ઉપઘાત (નુકસાન) થયે હોય એવું કદીએ કેઈએ સાંભળ્યું નથી. - જે વસ્તુ જગતમાં સત્ય હોય, (સત્ હાય) વિદ્યમાન હોય એ જ બીજાને લાભ કે નુકસાન કરી શકે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૯૧ પાણે સ્વચ્છ હતું. કચરે પડવાથી મલીન બન્યું. હવે જે કચ તદ્દન કાલ્પનિક હોય તે પાણીમાં મલીનતા આવી શકે નહિ. ' એમ કર્મ કે અવિદ્યા જે તદ્દન અસત્ હેય, કાલ્પનિક હોય તે આત્મામાં બગાડો આવી શકે નહિ. ક્રોધ, માન, માયા, લાભ, હિંસાદિ પાપ, વિષયવાસના આ બધે આત્મામાં ભરાયેલ કચરો સત્ એવા કર્મ સિવાય કયાંથી આવ્યો? | માટે જ સત્ એવા કર્મથી આત્મા બંધાયેલો છે એમ ગ્રંધકાર ભગવંતને કહેવું પડયું. આત્મા જેમ સત્ છે તેમ કમ પણ સત છે. સત્ સને જ સંગ થાય. દૂધ સત્ છે, પાણી સત છે તે બંનેનો સંગ થાય છે. તેમ સત્ એવા કર્મને સત એવા આત્મા સાથે દૂધપાવીની જેમ સંગ થયેલું છે. કેવળ કાપનિક સંગ નહિ. કાલ્પનિક દોરડાથી કઈ બંધાયેલે જો છે ખરો? ના, જેને જેને બંધાયેલા જોયા છે તે સત્ એવા દોરડાથી કે સાંકળથી. - જે વસ્તુનું પ્રત્યક્ષ કાર્ય દેખાતું હોય તેને અસત્ કહેવાનું સાહસ કોણ કરે ? પાણી સત્ છે તે પીવાથી તરસ છીપે છે, અગ્નિ સત્ છે તે રઈ થાય છે. પ્રકાશ થાય છે, ટાઢ જાય છે. પણ જે સર્વથા અસત્-કાલ્પનિક હોય તે તે કાર્યો થાય છે તે ન થાય. | માટે આત્મા સત્ (સત્ય) એવા કર્મથી બંધાયેલ છે તેને સ્વીકાર કરવો જોઈએ. બીજું વિચિત્ર કર્મોથી બંધાયેલે આત્મા છે એમ ન કહીએ તે આત્મા ઉપર કર્મની જે જુદી જુદી અસરો પ્રત્યક્ષ દેખાય છે તે ન દેખાય. દરેક છામાં કમની જુદી જુદી અસરો, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧માડ છે. ૯૨ : પડશક પ્રવચને જુદા જુદા પ્રભાવ પડેલા દેખાય છે તે જોવા ન મળે. માટે આભ મિથ્યાત્વાદિ જુદા જુદા કર્મબંધના હેતુઓથી વિચિત્ર પ્રકારના જ્ઞાનાવરણીયાકિ કમનું સર્જન કરે છે. તે કર્મો પછી ઉદયમાં આવીને ભિન્ન ભિન્ન પ્રકારનું સારું–નસુ ફળ કમ કરનાર જીવને ચખાડે છે. ચખાડે છે. જે કર્મ કેર તે ભોગવે, બીજો નહિ. માટે સત્ અને વિચિત્ર પ્રકારના કર્મથી આત્મા બંધાચેલે છે એમ કહ્યું. હવે ૧૧મા કલેકના ચિધા મુદ્દાની વાત ઉપર આવીએ. કર્મના (સર્વથા) વિચારાધી આત્મા મુક્ત બને છે. જેમ માણસને ચારે બાજુથી દોરડાથી બાંધેલું હતું, પણ તે દોરડું ચારે બાજુથી છેાડી લેવાથી તે માણસ છુટોમુક્ત થાય છે તેમ સત એવા કર્મથી બંધાયેલે આત્મા પણ છાડવાની ક્રિયા કરે તો મુક્ત થાય છે. હવે આત્મા કર્મથી બંધાય છે શાથી ? તો તેનાં કારણોનો પણ વિચાર કરવો પડશે ને? તે આ અહિં ૧૧મા શ્લેકમાં સંક્ષેપમાં કર્મ બંધના પાંચ હેતુઓ બતાવેલા છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ. જગતના લગભગ બધા પાપોનો આ પાંચ પાપોમાં સમાવેશ થઈ જાય છે; માટે આ મુખ્ય પાંચ હિંસાદિ કારણોથી આભા કર્મથી બંધાય છે, એમ કહયું તો આત્મા કર્મથી છૂટે શી રાત ? તો કહયું કે જે રાત બંધાયે છે તેનાથી વિરુદ્ધ અહિંસાદિ ધમનું પાલન કરે તે આત્મા કમથી મુક્ત બને એટલે આત્મા કર્મથી બંધાય હિંસાદિ પાપથી અને કર્મથી છૂટે અહિંસાદિ ધર્મોથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચન : ૯ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહા ધર્મો છે. - આ પાંચ મહા ધર્મોમાં બીજા બધા ધર્મને સમાવેશ થઈ જાય છે. દાન આપવાનું છે તે પણ આ અહિંસાદિ ધર્મોના પોષણ માટે શીલ પાળવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. તપ કરવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. ભાવ સારો રાખવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પષણ માટે. પરમાત્માનું દર્શન, પૂજન, સ્મરણ, ભક્તિ, ઉપાસના કરવાની છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. ગુરુવિનય સેવા વંદન નમસ્કાર કરવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. સામાયિક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરવાની છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. - માટે મોક્ષના સાચા ધ્યેયથી અણિશુદ્ધ અહિંસાદિ ધર્મોનું પાલન કરનાર મનુષ્ય સદા માટે કર્મમુક્ત બની શુદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન નિરાકાર પૂર્ણાનંદી બને છે. આ રીતે પ્રથમ પડશકના અગિયારમાં નું વિવેચન પૂર્ણ થાય છે. બારમા લેકનું વિવેચન હવે પછી .....સર્વ મંગલ માંગલ્ય.... અહિંસાદિ ધમેન મુક્ત નિરજ સદા માટે Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૪ परलोक विधी मान वचन तदती द्रियार्थदग्व्यक्त । सर्वमिदमनादि स्याददै पर्यस्य शुद्धिरिति ॥१२॥ પૂજ્યપાદ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ હવે આ બારમા લોકમાં ફરમાવે છે કે પહેલેકની સાધનામાં–મોક્ષ સાધનામાં અતિન્દ્રિય પદાર્થોના જ્ઞાતા એવા સર્વજ્ઞ ભગવાનનું વચન એ જ પ્રમાણભૂત છે. સર્વજ્ઞ સિવાય અતિન્દ્રિય (ઇન્દ્રિયાતીત) પદાર્થોનું યથાર્થ પ્રતિપાદન કરવા બીજે કઈ સમર્થ નથી. જે પદાર્થો પાંચે ઈન્દ્રિયોથી અગોચર છે એવા ઈન્દ્રિયાતીત પદાર્થોનું પોતાના કેવળજ્ઞાનથી સંપૂર્ણ જાણીને યથા જણાવનારા હોય તે સર્વજ્ઞ એવા વીતરાગ ભગવંતે છે. સર્વજ્ઞ સિવાય સર્વ પદાર્થોનું સંપૂર્ણ દર્શન કોઈ બીજાને થઈ શકતું નથી. સર્વજ્ઞ સર્વદશ બનવા માટે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરવો પડે છે. દરેક જીવને સત્તામાં આવું સંપૂર્ણ ત્રિકાળદર્શી જ્ઞાન પડેલું છે. પણ શુદ્ધ રત્નત્રયીની સંપૂર્ણ આરાધના વગર એવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. શુદ્ધ વીતરાગમાર્ગની સંપૂર્ણ શ્રદ્ધા, વીતરાગમાર્ગનું સમ્યગ જ્ઞાન અને વીતરાગની આજ્ઞા મુજબનું નિર્દોષ જીવન જીવાય તે જ આવું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે. આત્મામાં જ અનંતજ્ઞાન કર્મની માટી નીચે દટાયેલું પડેલું જ છે. ફક્ત આપણે તેને પ્રગટ કરવા માટે ઘાતકર્મની Page #100 -------------------------------------------------------------------------- ________________ ડથક પ્રવચનઃ ૯૫ માટી દૂર કરવાની છે. કેવળજ્ઞાન એ આત્માનું પિતાનું જ સ્વરૂપ છે. આત્મા કેવળ જ્ઞાનમય જ છે, આત્માના મૂળ સ્વરૂપમાં અજ્ઞાન છે જ નહિ. છતાં આપણી માલિકીની પરમ જયોતિમય વસ્તુ માટે ખાસ પુરુષાર્થ નથી. જાણે અજ્ઞાનરૂપી અંધકારમાં રહેવા માટે આપણે ટેવાઈ ગયા હોઈએ એવું આપણું જીવન જેનાં લાગે છે. નહિતર એમ ન થાય કે હું ત્રણેકાળના સર્વ પદાર્થોને જાણનારા જ્ઞાનવાળે હોવા છતાં ઘડી પછી શું થવાનું છે તે પણ જાણી શક્તા નથી ? કેટલું બધું મારું અજ્ઞાન ! હું અનંત જ્ઞાનસ્વરૂપ હોવા છતાં મારી વર્તમાન દશા કેવી ઘોર અજ્ઞાનભરી છે ! “મારે મારી જ્ઞાનદશા પ્રાપ્ત કરવી જ છે” “મારે સંપૂર્ણ અજ્ઞાન હઠાવવું જ છે” આવા નિરવાળા બનીને જ્ઞાની ગુરુની સેવા વિનય કરીને જિનાગમનું સમ્યજ્ઞાન ભણવા માંડીએ અને સાથે સાથે વિરતિમય (વતમય) જીવન જીવતા જઈએ તે એક દિવસે આપણે આત્મા જરૂર જ્ઞાનથી પૂર્ણ બની જશે. - જન ધર્મમાં એકલા જ્ઞાનથી મોક્ષ બતાવેલ નથી, પણ જ્ઞાન સાથે સંયમ-વિરતિ જોઈએ. - જ્ઞાનનું કામ મોક્ષનો રસ્તો બતાવવાનું અને વિરતિ (સંયમ)નું કામ મોક્ષના પથિકને મોલમાં પહોંચાડવાનું છે. જ્ઞાન મેહરાજાની ભેદી બૅડરચના બતાવે છે. જ્યારે વિરતિ (સંયમ) એ ભેદી ભૂહરચનામાંથી જીવને ઉગારી લે છે. મેહના સકંજામાંથી જીવને છોડાવે છે. વિરતિનું કામ મહારાજાની સેના સામે સતત લડવાનું છે. વિરતિ એટલે ધર્મરાજાની Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૬ : જોડણક પ્રવચને સેનાને ચીફ કમાન્ડર. મેહરાજાની સેનાના કુરચા ઉડાડવાનું કામ તેનું. વિરતિ એટલે મેહાન્સ. મહારાજાની સેનાને મુંઝવી નાંખે-ગુંગળાવી દે, શુધબુધ ભુલાવી દે. વિરતિ વગરનું જ્ઞાન પાંગળું છે. હથિયાર-શસ્ત્ર વગરને સૈનિક ગમે તેટલે બહેશ હેય-પરાક્રમી હેય પણ યુદ્ધ જીતી ન શકે. ૧૯૬૨ માં ચીનના સૈન્ય સામે ભારતનું લશ્કર ટકી ન શકયું નનું કારણ જાણે છે ? આમ તે ભારતનું લશ્કર આખી દુનિયામાં બળવાન ગણાય છે પરંતુ તેની પાસે પૂરતી શસ્ત્રસામગ્રી હતી નહિ એટલે ચીનના લશ્કરની સામે આપણી સેના ટકી શકી નહિ અને પરાજ્ય સ્વીકાર પડો. એમ આંતર શત્રુઓ સામેના યુદ્ધમાં વિરતિ(સંયમ રૂપી અમેઘશસ હેય તે જ મહરાજાની વિરાટ સેનાને પરાજિત કરી શકાય છે. - જ્ઞાન ભણવાનું છે. તે પણ સંયમ માટે. જીવનમાં સંયમ લાવે, સંયમને વિકાસ કરે, સંયમનું રક્ષણ કરે એ જ સાચું જ્ઞાન છે. પ્રશમરતિગ્રંથમાં પૂજ્યપાદ ઉમાસ્વાતિજી મહારાજા ફરમાવે છે કે-જે જ્ઞાન ચરણકરણનું સાધક બને એ જ સાચું જ્ઞાન. જેમ જેમ જ્ઞાન ભણતા જઈ એ તેમ તેમ જીવન વધુ ને વધુ સંયમી (વન નિયમવાળું) બનવું જોઈએ. જ્ઞાન તા વિરતિને બૂમે પાડીને બોલાવી લે. સાચા જ્ઞાનને તે વિરતિરૂપી બહેન વગર ગમે જ નહિ. અને વિરતિરૂપી બહેનને જ્ઞાનરૂપી ભાઈ વગર ગમે નહિ. આ ભાઈબહેનની જોડી ધર્મરાજાની સેનામાં Page #102 -------------------------------------------------------------------------- ________________ ડિસક પ્રવચનઃ ૯૭ મુખ્ય ભાગ ભજવે છે. ધર્મરાજાને આ ભાઈબહેનની જોડી એ જ પ્રિય છે. ધર્મરાજા સદા આ ભાઈબહેનની જેને અમૃતદષ્ટિથી જુએ છે. ધર્મરાજા સદા આ ભાઈબહેનની જોડીને પિતાની પાસે જ રાખે છે. મહારાજાના સૈનિકે આ ભાઈબહેનની જોડીથી ખૂબ જ ગભરાય છે. આ જોડીને વિખૂટી પાડવા ઘણુ જ દાવપેચ રમે છે. કોઈવાર મહારાજાના સૈનિકોના દાવ સીધા પણ પડી જાય છે. જ્ઞાનરૂપી ભાઈથી વિરતિરૂપી બહેનને જુદા પાડી દે છે. તે કેઈવાર વિરતિરૂપી બહેનથી જ્ઞાનરૂપી ભાઈને અલગ પાડી દે છે. એટલે ધર્મરાજાની સેનાનું બળ તૂટી જાય છે. આ માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે તમારે મહારાજાના સૈન્યને સંપૂર્ણ જીતી લેવું હોય તે તમે જ્ઞાન અને વિરતિ એ બેમાંથી એક ને પણ કદીયે છોડતા નહિ. શનિ નિયાભ્યામ્ મો: જ્ઞાનીઓએ જ્ઞાન અને ક્રિયા ઉભયથી મક્ષ ધાર્યું છે એમ કહ્યું છે. માટે એકલી નવતત્વની જાણકારી કે કર્મસિદ્ધાંતની જાણકારી ન ચાલે, પણ જાણકારી મુજબ હેયને ત્યાગ અને ઉપાદેયને આદર પણ જોઈએ. આશ્રવતત્વને જાણીને ખાલી બેસી રહેવાનું નથી. પણ આવે એ મારા આત્મા માટે ખતરનાક શત્રુ છે એમ સમજી એ શત્રુના નાશ માટે સંવરરૂપી સિપાઈના સહાય પણ લેવી પડશે. આવનો શત્રુ સંવર છે માટે આવના નાશ માટે સંવરની સેવા કરવી પડશે. સંવરની સેવા માટે તે આ . પ્ર. ૭. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ડક પ્રવચને ઉત્તમ જૈન માનવને ભવ મળ્યો છે. તે સંવરની સેવા કરે. આશ્રવની ગુલામીમાં તે આત્માનું ભયંકર શોષણ થઈ રહ્યું છે તેને જરા ખ્યાલ કરો. તમારા લગભગ વીસે કલાક શામાં પસાર થાય છે? આધવની પગચંપી કરવામાં ને ? સામાયિકમાં બેસે તે પણ મન, વચન અને કાયાની સ્થિરતા ત્યાં કેટલી ? મનની રખડપટ્ટી ત્યાં પણ ચાલુ જ ને ? સામાયિકમાં પણ મેહમાયાનું તોફાને ચાલે છે ને? કથાનું તાંડવનૃત્ય સામાયિકમાં પણ અવસરે ખેલાઈ જાય છે ને? વાણી ઉપર ત્યાં સંયમ કેટલો રહે છે? ભાષાસમિતિ અને વચનગુપ્તિ ત્યાં કેટલી જળવાય છે? સાવદ્યભાષા કર્કશભાષા અસત્યવાણી ન બોલાઈ જાય તેને ખ્યાલ કેટલે રાખે છે? શરીરની સ્થિરતા કેટલી? એક બે ઘડીના સામાયિકમાં કેટલીવાર હાથ–પગ હલા છો? સંવરની ક્રિયામાં પણ મન, અને વચન કાયાની ચ ચળતા કેટલી બધી છે? ચંચળતા એ આશ્રવ કે સંવર કહેવાય ? આશ્રવને? જેટલા પ્રમાણમાં મન, અને વચન કાયાની ચંચળતા તેટલા પ્રમાણમાં આશ્રય અને જેટલા પ્રમાણમાં મન, અને વચન કાયાની સ્થિરતા તેટલા પ્રમાણમાં સંવર. આ આશ્રવ સંવરની વ્યાખ્યા ગોખી રાખજે. સામાયિક ઉચરતી વખતે કરેલી સાવધની પ્રતિજ્ઞા, તેની જવાબદારીને ખ્યાલ સામાયિક દરમિયાન કેટલો રહે છે? સામાયિકના ૩૨ દેવમાંથી તમને કેટલા દેષ લાગ્યા તેની ગણતરી કદીયે કરી છે ખરી? આ જિંદગીમાં તમે હજારે સામાયિક કર્યા. , પણ દેશ વગરનું એક સામાયિક કર્યું છે ખરું? હવેથી Page #104 -------------------------------------------------------------------------- ________________ પેશક પ્રવચને ૯૯ પણુ દોષ વગરનું સામાયિક કરવું એ નિર્મળ મનોરથ કર્યો ખરો ? સામાયિક લઈને બેઠા પછી મને દેપ, પાપ, કપાય અડી ન જાય તેની કાળજી રાખે છે ખરા? સંસારની મેહમાયા ભૂલીને કેટલાં સામાયિક ક્યાં ? સંસારને સાથે રાખીને સાચું સામાયિક નહિ થાય, બે ઘડીના સામાયિકમાં તે સંસાર ભૂલતાં શીખે. પાપના દાવાનળમાં સળગતા આત્મા જ્ઞાનધ્યાનની શીતળતા મેળવવા માંડ માંડ સામાયિકમાં બેડે, ત્યાં પણ પાપથી સળગવાનું? સામાયિક એટલે પાપરૂપી ગુંડાઓને ભગાડવા માટેની મશીનગન છે. આ મશીનગનને ઉપયોગ કરતાં ન આવડે તે પાપરૂપી ગુંડાઓ સામાયિકમાં પણ તમને બતાવવાના. | સર્વ કથિત એક સામાયિકની કિંમત સમજે છે ખરા ? અનંત ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રેણીકની , નરક મીટાવવા મગધના માલિક શ્રેણીકરાજાને પૂણીયા શ્રાવકના એક સામાયિકનું ફળ લઈ આવવા કહેલું. છેવકરાજા સ્વયં ચાલીને પુણીયાને ઘેર જાય છે અને એક સામાયિકનું ફળ આપવાની માગણી કરે છે. અને જે પુણી શ્રાવક શ્રેણીકરાજાને એક સામાયિકનું ફળ આપે તે તેના બદલામાં મગધનું રાજ્ય શ્રેણીક આપે છે. છતાં તે પણ શ્રાવક મગધના રાજ્યની લાલચને વશ ન થતાં સામાયિકનું ફળ આપવાને સ્પષ્ટ ઇન્કાર કરે છે. બેલે પુણીયા શ્રાવકને મન એક સામાયિકનું કેટલું બધું મહત્વ હશે કે તેની ખાતર મેટા મગધના સામ્રાજ્યને પણ લાત મારી દીધી ! Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦: દશક પ્રવચને - ધર્મ કરનારમાં કેવું સત્વ હેય એ અહિંયાં પુણીયા શ્રાવકના જીવનમાંથી શીખવા મળે છે. લાલ લેભી મનુષ્ય ધર્મનું રણ અવસરે કરી શકી નથી. નિસ્પૃહી મનુષ્ય એ જ વાસ્તવિક ધર્મના અધિકારી છે. ધન, સત્તા. પ્રતિષ્ઠા, વૈભવ, પરિવાર કરતાં ધર્મનું મહત્વ જેને મન વધુ હોય એ જ ધમને અધિકારી છે. ધર્મ કરતાં મનને વધુ મહત્ત્વ આપનારે ધર્મના અધિકારી છે. ધન અશાશ્વત છે, જ્યારે ધર્મ શાશ્વત અને શાન એવા સુખને આપનારી હેવા છતાં શાશ્વત કરતાં અશાશ્વતને વધુ મહત્વ આપનાર ધર્મ છે એમ કર્યો ડાહ્યો પુરુષ કહે ? સમતિની ભૂમિકામાં આવ્યા પછી જીવ સર્વજ્ઞ વચનને–આગમવાણીને જ વાત વાતમાં આગળ કરે છે. ધર્મ અધર્મની વ્યવસ્થાનું નિયામક કેઈપણ હેય તે સર્વજ્ઞ વચન છે. મેક્ષના સાધક એવા પુણ્યાત્માએ સર્વજ્ઞવચનને સારી રીતે ગુરુગમથી જાણવું જોઈએ. વારંવાર તેનું પરિશીલન કરવું જોઈએ. પરિશીલન કરીને તને નિર્ણય કરે જોઈએ કે ત્રિભુવનમાં સર્વત્ર વચન એ જ સાર છે, એ જ પરમાર્થ છે, બાકીનું બધું અનર્થકારી છે આખા વિધવતી જડચતન પદાર્થોનું યથાર્થ પ્રતિપાદન કરનાર હોય તે સર્વજ્ઞ વચન છે. પદાર્થની–તત્વની સાચી ઓળખ સર્વજ્ઞ વચન સિવાય થઈ શકતી નથી. અનંત ધર્મમક પ્રત્યેક પદાર્થની ઓળખ સર્વજ્ઞ વચન દ્વારા જ થઈ શકે છે. જિના ગમે એટલે સર્વજ્ઞ વચનને સંગ્રહ. Page #106 -------------------------------------------------------------------------- ________________ પોશક પ્રવચન : ૧૦૧ રાગદ્વેષની જડ ઉખેડવા જિનાગમાનું શરણ લીધા વિના છૂટકો નથી. શમરસમાં જીવને ઝીલતા કરવાનું કામ જિનાગમનું છે: કપાયાગ્નિને બુઝાવવા માટે આ સમાન જિનાગમે છે. માટે તે યર્ગા દુધધમાં ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મડારાજાએ આગમક્તિને મુક્તિની ક્રૃતી તરીકે ઓળખાવી છે. આગમ એ મુક્તિના માર્ગ બતાવનાર કુશળ બે મિયે છે, આગમરૂપી ભામિયા વગર આપણે મુક્તિના પંથ કાપી શકીશું નહિ. આપમતિએ ચાલવાથી તે સંસાર વધશે. શાસ્રમતિએ ચાલવાથી સસાર ઘટશે. પલાકની સાધનામાં આપત્તિ ન ચાલે. ત્યાં તા સજ્ઞબુદ્ધિની આધીનતા સ્વીકાર્યા વિના છૂટકા નથી. સાથી આત્મકલ્યણની કામના હોય તે વડેલામાં વહેલી તકે શાસ્ત્રમતિ-આગમતિની શરણાગતિ સ્વીકારી લે. આ Àકમાં છેલ્લે કહ્યુ` કે સરા વચન અનામ્રિ છે કારણ કે પ્રવાહથી તીર્થંકર આ અનેિ ઉપર અનાદિકાળથી થયા જ કરે છે. મહાવિદે ધ્રુવની અપેક્ષાએ ના કદીયે તીથકર ભગવતાના વિરહ હાતા જ નથી. તીર્થંકર ભગવા વીતરાગ સર્વજ્ઞ હવાથી તેઓના વચનમાં જરાયે વિસંવાદ હોય નહિ. માટે નિઃશંક થઈને સર્વત્ર સર્વજ્ઞ આજ્ઞાને શિરોધાર્ય કરી મુક્તિપંથ કાપતા રહેવું. દરેક વાતમાં સર્વજ્ઞ આજ્ઞા એ જ પ્રમાણુ એમ શ્રદ્ધા રાખી મોક્ષપથ ઉપર પ્રયાણ કરતા રહેવુ. ગુરુગમથી આગમનું રહસ્ય પણ તણવુ એ અ. હવે પછી ૧૩ મા લેાકના વિચાર થશે. .... મ’ગલ માંગલ્ય... Page #107 -------------------------------------------------------------------------- ________________ - પ્રવચન ૧૫ વરરાજ ના દિનાં vir ग्सद्धर्मदेशनागि हि कर्तव्या तदनुसारेण ॥१३॥ પૂજયપાદ પર પકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહા૨ાજ હવે પ્રથમ ડિરાકના ૧૩ મા કલેકમાં ગુરુએ દેશના (ઉપદેશ) કાને કેવી આપવી તે વાતને આ લેકમાં નિશ કરે છે. જીવની કા વિવાથી વગર આપેલી દેશના (ઉપદેશ) નિષ્ફળ નીવડવાનો સંભવ છે. ઉપદેશ આપવાનું પ્રયોજન ભવ્ય અને ધર્મમાં જોડવાનું છે. જે ધર્મમાં જોડાયેલા હોય તેને ધર્મમાં સ્થિર કરવાનું છે. ધર્મમાં સ્થિર થયેલા હોય તેને ધર્મમાં આગળ વધારવાનું છે. ઉપદેશ આપનારા ગુરુ સંવિન ગીતાર્થ જોઈએ. સંવિન એટલે પિત જાતે ભવભીરુ હોય. ભવસાગર તરી જવા માટે સદા તલપાપડ હોય અને સ્વયં મોક્ષમાર્ગના જાણકાર હોવા જોઈએ. મેમાના જાગ એટલે આગમોના જ્ઞાતા હોવા જોઈએ. છેદ ભણીન વાંચી વિચારીને ઉ અપવાદના સારા જ્ઞાતા બનેલા હોવા જોઈએ. પિાત કવયં ઉત્સના સ્થાનને અને અપવાદના કથાનને ઓળખી તે મુજબ ચાલનારા હોવા જોઈએ. ગુરુ પરિણત બુદ્ધિવાળા હોવા જોઈએ. દેશકાળભાવને જાણનારા લેવા જોઈઅ. યાદવાદની કલીના સારા જાણકાર હોવા જોઈએ. સુવિહિત સારા સંયમી શિવ્યાના પરિવારવાળા હોવા જોઈએ. Jain. Education International Page #108 -------------------------------------------------------------------------- ________________ ડગક પ્રવચને ૧૦૭ સ્વયં વ્રતમાં–મહાવ્રતમાં સ્થિર હોય તે ગુરુ બીજ જીવેને પણ વ્રતમાં-ધર્મમાં સ્થિર બનાવી શકે છે. ગુરુને પિતાને જ વ્રતની કે ધર્મની શ્રદ્ધા ન હોય, ઘનપાલન પિત કરતા ન હોય તે તે ગુરુને ઉપદેશ પાણીમાં પડેલી રેખા જે ક્ષણજીવી હોય છે. જે ગુરુના હયામાં ધમ હોય તે જ ગુરુ બીજાના હૈયામાં ધર્મ પહોંચાડી શકે. ગુરુનું જ હૈયું ધર્મશૂન્ય હેય અને ધર્મ ઉપર મોટા અવાજે લેકચર (પ્રવચન) આપે તે ઉપદેશ શિષ્ટજનમાં હાસ્યાસ્પદ બની જાય છે. જે વસ્તુની પિતાને બિલકુલ શ્રદ્ધા ન હોય, તે વસ્તુને ઉપદેશ એ તાએ અમદા આપ તે એક પ્રકારને દંભ . કરંજન ખાતર ઉપદેશ નથી આપવાને, પણ લેકોનાં જીવન સુધ રવા ઉપદેશ આપવાને છે. લેકેનું આમહિન કરવાની બુદ્ધિ નથી અને પાટ ઉપર ચઢી ઉપદેશ આપવા બેસી જવું એ ખરેખર હૃદયની ધિટું ઈનું જ પ્રદર્શન છે ટીકાકાર ભગવંત આ તેરમા કલેકની ટીકામાં ગુરુનું સ્વરૂપ બતાવતાં ફરમાવે છે કે धर्मशो धर्मकर्ता च सदा धर्मप्रवर्तकः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ।। પ્રથમ ને ગુરુ ધર્મના સ્વરૂપના જાણ નેઈએ. બીજા નંબરમાં સવયં ધર્મનું પાલન કરનારા જોઈએ. ત્રીજા નંબરમાં ગુરુ ધર્મના પ્રવર્તક હોવા જોઈએ. અને ચોથા નંબરમાં ભવ્ય છોને ધર્મશાને ઉપદેશ આપનાર હોવા જોઈએ. . Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪: શિક પ્રવચને જે ગુરુ સ્વયં ધર્મના સ્વરૂપના જાણ ન હોય તે બીજાને તે ધર્મનું સ્વરૂપ સમજાવી ન શકે. - ગુરુ પોતે ધર્મનું પાલન કરતા ન હોય તે શ્રોતા ઉપર તેની ખાસ અસર ન પડે. “ gifi” વાળા ગુરુ ન હોય. ગુરુને પૈસા પત્નીને મેહ છૂટથં ન હોય અને પ્રોતાઓને તેને મેહ છોડવાનું કહેનારા ગુરુના ઉપદેશની અસર કેટલી પડે તે તમે બધા સમજી શકે છે; માટે કહ્યું છે કે ગુરુ સ્વયં ધર્મના કહેવા જોઈએ. ગુરુ પિતે સ્વયં ધર્મને જાણીને અને પાલન કરીને બેસી ન રહે, પરંતુ તે ધર્મના પ્રવર્તક હોય. જે વસ્તુ જાતના જીનું એકાંત હિત કરનારી હોય તેવી વસ્તુને પ્રચાર જગતના જી સમક્ષ કરે જોઈએ. જગતના જીને ધર્મ કરવાથી થતા ફાયદા, ન કરવાથી થતા નુકસાન વગેરે સમજાવવું જોઈએ. . સો જ ધર્મ પામો” એવી ઉદાત્ત ભાવના ધર્મગુરુના હૃદયમાં હેવી જોઈએ. સાથે સાથે એ ધર્મ જગતના ને પમાડવાનો પુરુષાર્થ પણ ગુરુએ કરે ઈ એ ગુરુ પરોપકારી હોય જગતના જીવને સાચા સર્વજ્ઞકથિત ધર્મ પમાડી સુખી બનાવવાની સર્વોત્તમ ભાવના અને પુરુષાર્થ ધર્મગુરુમાં હોવું જોઈએ. ' અને સાચા ધર્મગુરુ સાધક ધર્મશાવાને જ ઉપદેશ આપનારા હોવા જોઈએ. અર્થકામને ઉપદેશ આપનારા ધર્મગુરુ ન હોય. અર્થકામમાં તો આખું જગત પાવરધું છે. જે વાત Page #110 -------------------------------------------------------------------------- ________________ પોશક પ્રવચના : ૧૦૫ લેાકાના જીવનમાં સહુજ હાય તેને ઉપદેશ કરવાના ન હાય. અ કામથી તે આખુ' જગત દુ:ખી છે, માટે દુ:ખદાયી વસ્તુના ઉપદેશ ધગુરુ ન આપે. માનવને જન્મ અકામના અસત્ પુરુષાર્થ કરવા માટે નથી, પરંતુ મેાક્ષસાધક ધર્મના સત્ પુરુષાર્થ કરવા માટે છે, અનાય માનવના ભવામાં અને પશુઓના ભવેામાં અકામના અસત્ પુરુષાર્થતા જીવે અન તીવાર કર્યાં. પરંતુ એવા પુરુષાર્થથી લાખે। ભવાના નવાં આપણુ મૂકયાં. ભવના ભાગાકાર કરવાને બદલે ભવના ગુÇાકાર કર્યા. ભવનું વિસર્જન કરવાને બદલે નવા નવા સર્વાનુ સર્જન કર્યુ, માટે સાચા ધર્મગુરુ જીવેની અર્થકામની લાલસા વધે એવા ઉપદેશ કદીય આપે નહિં. અર્થકામની લાલચને પોષનારા ધર્મગુરુ તરીકે લાયક ન કહેવાય. સ્વયં અ કામથી નિઃસ્પૃહ જે ધર્મગુરુ ાય તે ખીન્ન જીવાને એ ખતરનાક ખંજર જેવી અ કામ જેવી વસ્તુઓ માટે શા માટે લલચાવે ? તેને મેળવવાના ઉપાય! શા માટે બતાવે? જે વસ્તુ પેતાના માટે ખરાબ તે વસ્તુ જગત માટે પણ ખરાબ. ગુરુ માટે અધકામ ખરાબ તા જગત માટે પણ અકામ ખરાબ. અર્થકામ ભલે અજ્ઞાન જીવાને આપાતરમણીય લાગે. પરંતુ પરિણામે ક બંધન અને ભવત્ર ધન સિવાય બીજું કાંઈ નથી. ને જગતના જીવાતું અથ કામથી કલ્યાણ હાત તા કયારનુ યે તઓનું કલ્યાણ થઈ ગયુ` હાત. પરંતુ જગતના મોટા ભાગના જીવા દુ:ખી દેખાય છે. તેના મૂળમાં અથ કામની લાલસા છે, જે ચેડાક જીવામુખી દેખાય છે તે ધસેવાના પ્રભાવ છે. ધ'ની Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬: શિક પ્રવચન સેવા વગર તે અર્થકામ પણ કયાં રસ્તામાં પડ્યા છે? અર્થકામનું મૂળ પણ ધર્મ છે. પરંતુ અર્થકામની પ્રાપ્તિ માટે ધર્મ નથી કરવા. ધર્મ ને મોક્ષની પ્રાપ્તિ માટે જ કરવાના છે. જે ધર્મ થી શાશ્વત સુખની પ્રાપ્તિ થતી હોય એવા ધર્મથી કામની ઈચ્છા રાખવી એ તે જીવની મૂર્ખામી છે. મોદાના-પરમ પદના વાંત્તમ ધ્યેયથી જ ધર્મસાધના કરવાની છે. માટે ધર્મગુરુ પણ માકાસાધક ધર્મશાસ્ત્રનો જ ઉપદેશ શ્રાએ ને આપ. શાતાઓના રાગ મેહની વૃદ્ધિ થાય એ ઉપદેશ ધર્મગુ કદીયે ન આપ. ઉપર કહ્યા મુજબના સાચા ધર્મગુરુની શેધ કરી એવા ગુરુ પાસે જઈને વિનય અને બહુમાનપૂર્વક ધર્મશ્રવણ કરવું જોઈએ. જેની પાસેથી ધર્મ જેવી સત્તર વસ્તુ મેળવવાની છે તે ધર્મગુરુની લાયકાત ધણી ઊંચી હોવી જોઈએ. | સર્વત્યાગ, સ યમ અને શ્રદાય વગર ધર્મગુરુ શોભે નહિ. વિષયો અને માયા મમતાથી મુક્ત ધર્મગુરુ હોવા જોઈ એ આત્માથી જીવ અ ના ધર્મગુરુને શોધીને તેઓના પવિત્ર ચરણકમળની ભાવથી સેવા કરે. ગુસવા વગર સાચા ધર્મ જીવનમાં આવતા નથી. આ હાય તા ટકતા નથી. વીજ રાગ ધર્મ પમાડના ધર્મગુરુ તે સાક્ષાત્ ભગવાન જેવા છે. ભગવાન માનીને ધગુરુની અહર્નિશ નિષ્કામ બુદ્ધિથી સેવા કરજે રે જલદીથી ભવસાગર તરી જાય છે. - ભવસાગર તર્યા હોય કે તરતા હોય એવાઓની નિષ્કામ બુદ્ધિથી સેવા કરવાથી ભવને કિનારો વહેલ જોવા મળે છે. . Page #112 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચનઃ ૧૦૭ સેવા વગર સિદ્ધિ નથી. સેવા વગર સાચું સંચમ પણ ન આવે. એવા વગરને સાધુ પણ ન શોભે. તે શ્રાવકે શેભે ખરા ? આજે તમારા જીવનમાં રજની સાધુવા-ગુસેવા કેટલી? પાંચ દશ મિનિટની પણ સાધુસેવા કરવાની ટેવ કે નિયમ ખરા? ના. તે પછી ગુસેવા વગર તમે મોક્ષમાં પહોંચવાના છે એમ ? ગુરુસેવા કરવાની તીર્થંકરભગવંતે એ તમને ના પાડી છે? ના, તે પછી સાધુવા-ગુવાની આટલી બધી ઉપેક્ષાવૃત્તિ કેમ આવી ગઈ છે? તમે જિનપૂજામાં ૧ ૨ કલાક કાઢો, નવકારનો જાપ હજુ ભા-૧ કલાક કરો. સામાયિક પ્રતિકમણ માટે સમય હજુ કાઢે. સ્વાધ્યાય તીર્થયાત્રા માટે હજુ સમય કાઢે છે, જ્યારે સાધુસેવા. માટે તમારી પાસે ટાઈમ નથી. ઊંચો પણ ઉપદેશ તમારા હૈયાને અડત નથી તેનું એક કારણ સાધુસેવાને અભાવ છે. જેની પાસે ધર્મને ઉપદેશ સાંભળીએ. ધર્મનું જ્ઞાન લઈએ અને તેની સેવા ન કરીએ તે તે ઉપદેશ કે જ્ઞાન તમારા આત્માને બહુ લાભ નહિ કરે. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ કે ગુરુએ કેને કે ઉપદેશ આપતા શંકર ભગવંત કહે છે કે બાળ જીવને બાળ ગ્ય, મધ્યમને મધ્યમ યોગ્ય અને પંડિતને પંડિત એગ્ય ઉપદેશ ગુરુએ આપ જોઈએ. હવે આ અંગે વિશે વિચારણા અરો વર્તમાન ....સર્વ મંગલ માંગલ્ય... Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૧૬ પુજ્યપાદ પરમેાપકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રથમ પોડશંકના તરમા શ્લોકમાં સદ્ધર્મની દેશના કેવી રીતે આપવી તે વાત સમક્તવે છે. ગઈકાલના વ્યાખ્યાનમાં સધની દેશના ( ઉપદેશ ) આપનારા ગુરુ કેવા હોય તેના ઠીક ઠીક વિચાર હાં, આજે સદ્ધર્મ કોને કહેવાય તેની થોડીક વિચારણા કરીશુ, જગતમાં કિ ંમતી વસ્તુની નકલા ઘણી હોય છે. એમ ધર્મએ જગતની કિંમતીમાં કિ ંમતી વસ્તુ છે. માટે તેની નકલા જગતમાં ઘણી છે. પિત્તળની નકલા જેવા નહિં મળે, પણ સાનાની નકલા ઘણી જોવા મળશે. લેઢાની નકલે જોવા નહિ મળે પણ ઝવેરાતની નકલે ઘણી તવા મળશે. હલકી તુચ્છ વસ્તુની નકલ કોઈ પ્રાયઃ કરતુ નથી, પરંતુ કિ ંમતી વસ્તુની નકલ કરનારા જગતમાં ઘણા છે. આસ્તિક દનકારીએ ધર્મની આવશ્યકતા સ્વીકારેલી છે. ધર્મ સૌથી કિંમતી છે એમ પણ બધા સ્વીકારે છે, પણ ધ કેવા હોય, ધર્મ શા માટે કરવા, કેવી રીતે કરવા. એ બાબતામાં ઘણા મતભેદ પ્રવર્તે છે. તા પ્રથમ આપણે સદ્ધર્મ કેવા હોય તે બાબતને વિચાર કરીએ. સદ્ધર્મ ( સાચે ધર્મ ) મોક્ષના સ્વરૂપને અનુરૂપ જોઇ એ. ધમ નું સ્વરૂપ અને મેનુ સ્વરૂપ તદ્દન વિરુદ્ધ કદી હાઈ શકે નહિં. માટી અને ઘડો તદ્દન વિરુદ્ધ હાઈ શકે નહિ. Page #114 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૧૦૯ તેમ ધમ અને મોક્ષ તદ્દન વિરુદ્ધ હોઈ શકે નહિ. તે બંને વચ્ચે કાર્ય-કારાભાવ હવે જોઈએ. - ધર્મ એ માણનું કારણ છે, જ્યારે મિક્ષ એ ધર્મનું કાર્ય છે. ધર્મથી જન્મ-જરા-મરાણુ રહિત મિક્ષ ભાવ ઉત્પન્ન થે જોઈએ. ધર્મથી રાગ-દ્રક મેહરહિત આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી જોઈએ. ધર્મથી દુઃખ દે દર્દીથી રહિત સકલ સુખમય આત્માની મોક્ષ અવસ્થા ઉત્પન્ન થવી જોઈએ. તે ધર્મથી દુઃખદ ભવભ્રમણનો અંત અને શાશ્વત અજરે અમર મોલ અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. જે ધર્મનું પાલન કરવાથી જીવનાં સકલ દુબે અને સકલ દેને સમૂળ નાશ થાય અને શાશ્વત સુખ અને અનંતજ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થાય એ જ સાચો ધર્મ જાણો. જે ધર્મ એકાંતિક અને આત્યંતિક સુખ પ્રાપ્ત કરાવે એ જ સાચો ધર્મ સમજવા. તે વારંવારના જન્મ-મરણના ફેરા ટાળી પરમપદ સુધી પહોંચાડે એ જ સાચો ધર્મ. ધર્મ એ આ જગતની પાર્થિવ નિપજ નથી. પરંતુ અનંત શક્તિના ધણ શાશ્વત એવા આત્માની પિતાની પવિત્ર કિંમતીમાં કિંમતી ચીજ છે. તે ધર્મ અનાદિકાળથી આત્મામાં કર્મની માટી નીચે દટાયેલ પડે જ છે. ધર્મ ને શાશ્વત વસ્તુ છે. તે ઉત્પન્ન Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧: દશક પ્રવચને થનારી અને નાશ પામનારી ચીજ નથી. આત્માના અસ્તિત્વથી તેનું અસ્તિત્વ છે. આમા અનાદિ અનંત છે ને તેને ધર્મ પણ અનાદિ અનંત છે. આત્મા અને આત્માના ધર્મનો દીચે નાશ થતા નથી. ફકત અનાદિકાળથી જે ધર્મ કર્મની માટી નીચે દલે છે. કર્મની મારી શુદ્ધ અહિંસા, સંયમ અને તરૂપી પાવડાથી દૂર કરીએ તો શુઢ રત્નત્રયીમય ધર્મરૂપી ભગવાન તરત જ પિતાનું પરમ વિશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરે છે. જે ધર્મરૂપી ભગવાનનાં તેજથી ત્રિભુવન પ્રત્યક્ષ દેખાય છે, ત્રણે કાળની વાતે પ્રત્યક્ષ જોઈ શકાય છે. પરમાણુથી માંડી અચિત્ત મહાધ સુધીને ઇતિહાસ પ્રત્યા જ જોઈ શકાય છે. લેક-અાકના અનંતભાવા પ્રજા જોઈ શકાય છે. . અનાદિકાળથી પિતાના આત્મામાં રહેલા શાશ્વત ધર્મને જેવા ની પ્રથમ જરૂર છે. તીર્થસ્થાન, મંદિરે, ઉપાશ્રયે, મૂતિઓ. શાસ્ત્ર, ધર્મગુરુઓ, ક્રિયાકાંડે, વ્રતનિયમે એ બધું શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રમય ધર્મની પ્રાપ્તિ માટે છે. ધર્મ એ સાધ્ય છે, જ્યારે તીર્થસ્થાને મંદિરો, મૂર્તિઓ, વ્રત નિયમ એ બધાં સાધને છે. સાધને દ્વારા સાધ્યને સિદ્ધ કરવાનું છે. ધર્મના સાધનનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં આવડે તે જ સાચે કલ્યાણકારી ધર્મ પ્રાપ્ત થાય. - કેવળ અર્થકામની પ્રાપ્તિ માટે ધર્મ નથી કરવાને, સ્વર્ગ– પ્રાપ્તિ માટે પણ ધર્મ નથી કરવાને, ચક્રવર્તી રાજામહારાજા કે ધનવાન બનવા પણ ધર્મ નથી કરવાને; પરંતુ જન્મમરણથી છૂટવા ધમ કરવાને છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા Page #116 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચનઃ ૧૧૧ ધર્મ કરવાને છે. નિજસ્વરૂપમાં સ્થિર થવા ધમ કરવાનો છે. જે ધર્મ નિજ સ્વરૂપ પ્રાપ્ત કરાવે તે જ સાચે ધર્મ, જે ધર્મનું પાલન કરવાથી આત્માને સર્વોત્કૃષ્ટ વિકાસ થાય એ જ સાચે ધર્મ. જે ધમનું પાલન કરવાથી આત્મામાંથી બધી જ ખરાબી નીકળી જાય એ જ સાચો ધર્મ. વાસના વિકારોથી મુક્ત કરી આત્માને સર્વયા નિર્વિકાર બનાવે એ જ સાચા ધર્મ. પૂર્ણજ્ઞાની સિવાય આવા સદુધર્મને સંપૂર્ણ સાક્ષાત્ જેવા કોઈ જ સમર્થ નથી. માટે સર્વ કથિત ધર્મ એ જ સદુધમ બની શકે છે. જે પાણી તરસ છીપાવે, શરીર કપડાને મેલ દૂર કરે એ જ સાચું પાણી. એમ જે ધર્મ વિષયતૃણાની તરસ મીટાડે, આત્માન કમ મળે છે એ જ સાચે ધમ. જે ધર્મ અમારા આત્માને કર્મમળ-પાપમળ ધોઈ આપે એ જ અમારે મન સાચે ધર્મ છે. - જે બેબી પિલાં કપડાં ઉજળા બનાવી આપે એ જ સાચે બી. એમ જે ધર્મ અમારા કર્મમલીન આત્મારૂપી કપડાને ધઈ ઉજળું બનાવી આપે એ જ અમારો ધર્મ–એ જ સાચો ધર્મ. સાચા ધર્મગુરુ પાસે આવા સદુધર્મનું સ્વરૂપ જાણવા મળે છે. માટે જ મુમુક્ષુ આત્મા સદ્દગુરુ પાસે વિનયપૂર્વક સદુધર્મનું સ્વરૂપ, Íભળે. સદ્દગુરું શ્રોતાની કક્ષા વિચારીને તેના ઉપર જે રીતે ઉપકાર થાય તે રીતે તેને ધર્મ સમજાવે. સામાન્ય બાળ જે શ્રોતા હોય તે તેને સ્થૂલ ધર્મના આચારનું તેની આગળ વર્ણન કરે, મધ્યમ શ્રોતા હોય તે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર : શક પ્રવચન ધર્મના સૂમ આચારોનું તેની આગળ વર્ણન કરે. (બુધ) પંડિત શ્રોતા હોય તો તેની આગળ આગના સૂકમ રહનું વર્ણન કરે. આ રીતે ધર્મગુરુ શ્રોતાની કક્ષા વિચારીને ઉપદેશ આપે. - જે પરસ્થાને દેશના આપે તો તે ધર્મગુરૂ પાપના ભાગી દાર બને છે તે વાત હવે પછી ચૌદમા શ્લોકમાં ગ્રંથકાર ભગવત બતાવે છે. यद्भाषित मुनीट्रैः पाप स्खलु देशना परस्थाने । उन्मार्गनयनमेतद् भवगहने दारुणविपाक ॥१४॥ જિનેશ્વર દેએ કહ્યું છે કે પરસ્થાને દેશના તે પાપરૂપ છે. તેનાથી શ્રોતા સન્માર્ગનો ત્યાગ કરી ઉન્માર્ગે ચાલ્યો જાય છે. ગહન એવા ભવસમુદ્રમાં તે આત્મા ડૂબી જાય છે ત્યાં તે ભયંકર દારુણવિપાકને પામે છે. - જે ઉપદેશ જેને લાયક ન હોય તેને તે ઉપદેશ આપવાથી તે શ્રોતા ધર્મ પ્રત્યે અને ધર્મગુરુ પ્રત્યે અરુચિવાળા બને છે. જતા દિવસે ઉપાશ્રયનું પગથિયું ચઢવાનું પણ ભૂલી જાય છે. માટે વ્યાખ્યાનકાર ગુએ ખૂબ સૂક્રમમતિથી શ્રોતાની કક્ષાની ચકાસણી કરીને ઉપદેશ આપવાની શરૂઆત કરવી જોઈએ. - એકડિયામાં ભણતા વિદ્યાર્થીને મેટ્રિકના ધોરણના પુસ્તકોનું અધ્યયન કરાવનાર શિક્ષક બુદ્ધમાં ખપે. એમ મેટ્રિકના વિદ્યાથી ઓને એકડિયાના પુસ્તકોનું અધ્યયન કરાવનાર શિક્ષક પણ વિદ્યાર્થીઓને વિકાસ રુંધનારો બેવકૂફ ગણાય, એમ ધાર્મિક Page #118 -------------------------------------------------------------------------- ________________ યશજીક પ્રવચને ઃ ૧૧, ક્ષેત્રમાં ધ ગુરુએ પણ શ્રોતાની કક્ષા વિચારીને તેનું આત્મકલ્યાણ થાય તવે ઉપદેશ આપવેા ોઈએ. ઉપદેશક ઉપર કેટલી બધી જવાબદારી છે તે વિચારવા જેવુ છે. પાટ ઉપર ચઢી બેસી ગમે તે વ્યક્તિ મન ફાવે તેમ ઉપદેશ આપવા લાગી જાય તે ખરાખર નથી. સવિરતિના ઉપદેશ જેને આપવાને હાય તેને દેશિવરતિના ઉપદેશ આપે અને દેશવિરતિના ઉપદેશ જેને આપવાના હાય તને સવિરતિના ઉપદેશ આપે તે તે આત્મા ઉભયધમ થી ભ્રષ્ટ બને. જીવવચાર પણ સમજવાની કક્ષા ન હોય તેને સીધી ભગ વીસૂત્રની સૂક્ષ્મ તત્ત્વની વાતા કહેવી તે બરાબર ન ગણાય. સારા તત્ત્વના જાણકાર આગળ સામાન્ય જીવવિચારની વાતે કરવી તે પણ ચેાગ્ય ન ગણાય. ઊ'ચા કિ'મતી માલ ખરીદવા આવ્યે ડાય તેને તમે હલકી માલ બતાવે અને હલકા માલ ખરીદવા આવ્યેા હાય તેને ઊંચામાં ઊંચા 'મંતી માલ બતાવે તે તે ઘરાક તમારી દુકાનેથી માલ લીધા વગર પાછે જાય. તમારે ઘરાક અને નફા અને ગુમાવવાં પડે. માટે દરેક વાતમાં વિવેકની ખાસ જરૂર છે. વૈદ્ય પણ વાયુના દરદીને કનુ ઔષધ આપે અને કફના દદીને વાયુનુ ઔષધ આપે તા શું પરિણામે આવે ? માટે જેવા દદી' તેવુ' ઔષધ હાવુ' જોઈએ. તા જ દદીના રાગ જાય. તેમાં જો વિપર્યાસ થઈ જાય ત। નદીના રાગ વધી જાય કે દર્દી મરી મા. પ્ર. ૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ઃ જોડશક પ્રવચન પણ જાય. અને સાથે ઊંટવૈદ્ય પણ વગેવાય. એમ સધર્મની દેશનારૂપી ઔષધ પણ સદગુરુએ શ્રોતાઓની કક્ષા વિચારીને આપવું જોઈએ. ' માટે જ પંદરમાં કમાં ગ્રંથકાર ભગવંતે કહ્યું કે – हितमपि वायोरौषधमहित तत् श्लेष्मणो यथात्यंत । सद्धर्मदेशनौषधमेवं यालाचपेक्षमिति ॥ १५ ॥ વાયુના દર્દીને હિતકારી એવું પણ ઔષધ કફના દર્દીને તે નુકસાન કરનારું છે. એમ હિતકારી એવું સદ્દધર્મના દેશના રૂપી ઔષધ પણ પરસ્થાને ભયંકર નુકસાનકારી છે માટે છેલ્લે ૧૬મા લેકમાં ગ્રંથકાર ભગવંત ફરમાવે છે કેप्रतद्विज्ञायैवं यथाई शुद्धभावसंपन्नः । विधिवदिह यः प्रयुफ्ते करोत्यसौ नियमतो योधि ॥१६॥ દેશનાવિધિને સારી રીતે જાણતા શુદ્ધભાવસંપન્ન ગુરુ શ્રોતાને ‘નિયમા બધિ પમાડે છે. બોધિ એટલે જનધર્મની પ્રાપ્તિ. - આ રીતે સદ્ધર્મની પરીક્ષા નામનું પ્રથમ ડિશ સમાપ્ત થાય છે. ધર્મના અર્થી જીવેએ સાચા ધર્મની, સાચા ગુરુની સારી રીતે પરીક્ષા કરીને સાચા ધર્મના રૂપને સમજીને અંદુધર્મના પાલક બનવું જોઈએ. સાચા ગુરુને શોધીને સાચા ગુરુને સાચા હૃદયથી વિનય અને સેવા કરવી જોઈ એ. શું છે છે તને સાચું મળી આવે છે અથપણું હે • તે માણસ ગમે ત્યાંથી સારી અને સાચી વસ્તુન મેળવી લે છે. માટે આ Page #120 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચને ૧૧૫ પ્રથમ પડશકના સોળ શ્લેક ઉપર ઘણું વિવેચન થયું છે. તેમાંથી તમારા આત્મા માટે ઉપયોગી વાતને પકડી તેના ઉપર રોજ ચિંતન મનન પરિશીલન કરતા રહેશે તે તમને ઘણે સાર તત્વબોધ થશે. તમારે આમા તાવથી ભાવિત બનશે. હવે પછી દેશનાવિધિ નામનું બીજું શેડશક શરૂ થશે. ......સર્વ મંગળ માંગલ્ય.... પ્રથમ પેડક ઉપરનાં પ્રવચને સમાપ્ત. Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીના પ્રવચનોમાંથી ચૂંટેલીમાર્મિક વાતો (૧) આ જનને ભાન ભવવિરહની તીવ્ર ઝંખનાવાળે હેય. (૨) લવ સ્વરૂપ તરફ દરિટ રાખીને કરેલી આરાધના એ જ સાચી આરાધના છે. - (૩) જિનના ભકતને સંસાર, શરીર ઉપર થયેલા ગુમડા જે પીડાકારા લાગે. () જેમ ગંધાતા સંડાસમાંથી જલદીથી નીકળવાનું મન થાય છે તેમાં રાસા-રૂપી સંડારમાંથી પ સમકિતી જીવને જલદીથી નીકળવાનું મન થાય. (૫) સકલ જીવર શીનું હિત થાય એ રસ્તે શ્રી જિનેશ્વરદેએ જ બતાવ્યું છે. (૬) કપાયેને ભૂગર્ભમાં મેકલ્યા સિવાય આત્માનો ઉદ્ધાર થશે નીિ. - (૭) સાચા પ્રવક. બવાનાં સાધને મેળવીને આનંદ ન થાય, તેનાથી ગૌરવ ન લે. (૮) કોઈને ઉધી વાતને પણ સીધી લેતાં આવડે તે ભવસાગર તરતાં વાર ન લાગે. (૯) આત્મહિતને યાદ રખાવે તે સાચું જ્ઞાન. આત્મતિને ભુલાવી દે તે મિથ્યાજ્ઞાન. (૧૦) પાપથી ડરે તે જ સાચે પંડિત. Page #122 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચનેઃ ૧૧૭ (૧૧) પાપનાં કામ કદીયે કરે નહિ તે સાધુ અને પાપને છોડવા જેવું માને અને પાપ કરતાં હૈયું કંપે તે શ્રાવક. (૧૨) શરીરને સુખી બનાવવા ગયે માટે જ આત્માને અનંતીવાર નરકનિગાદનાં કષ્ટ ભોગવવાં પડ્યાં. (૧૩) સાચે જૈન એમ માને છે કે હું મારા દેના કારણે જ દુઃખી છું. (૧૪) જાના પર્યાય વધે કે ઘટે, બગડે કે સુધરે એથી આત્માને શું લાભ-નુકસાન ? . (૧૫) સાચા ધર્મની અને સાચા ગુરુની પરીક્ષા કરવી એ કઠીનમાં કઠીન વસ્તુ છે. (૧૬) સાચા ધર્મની અને સાચા ગુરૂની પરીક્ષા કરવામાં છેતરાયા તે તમ રે ભવોભવ બગડી જશે. (૧૭) સંયુક્ત કુટુંબમાં શીલ સદાચારનું રક્ષણ સારું થાય છે. (૧૮) સંયુક્ત કુટુંબ તો જ ભેગું રહી શકે કે પરસ્પર એકબીજાનું સહન કરવાની તૈયારીવાળું હોય તો. (૧૯) બહુ ભપકાદાર પહેરવેબ સદાચારનો દુશ્મન છે. (૨૦) ન્યાય નીતિથી ધંધા કે તો લાભાંતરાય કર્મ તુટે. (૨૧) સાચું ધન ઘરમાં આવ્યું હોય તે ઘરમાં સંપ અને શાંતિ રહે. (૨૨) અનીતિના ધનથી તન મનનું આ રોગ બ ડયું છે. (૨૩) સાચા ધમ ધમ ત જવા દે . ધન કમાવાના તકે ઘણીવાર મળી, પરંતુ ધર્મ કમાણીની નક છે કેકવાર મળે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮: શક પ્રવચને (૨૪) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ તવાવાળે જ સુખી હેય. - (૨) હિંસાદિ દેથી જ દુનિયા દુઃખી છે. (૨૬) મા અનશનતપને જ ચૂંટી રહેવાથી કાચા તપસ્વી નહિ બનાય પરંતુ તપન બીન પ્રકારે તરફ પણ લક્ષ આપવું પડશે. (૨૭) વિવેક વિનાની બદ્રિ એ સ્વ–પ નુક“ નકારી છે. (૮) ગુરુ ઉપર બહુમાન હશે તે તેઓની કહેલી વાને ખૂબ ઊંચી લાગશે (૨૯) જિનામેનું જ્ઞાન મે મે ક્ષમા ને જોવા માટેની નિર્મળ આંખ છે; જ્યારે ચારિત્ર એ મેક્ષને ઉપર ચાલવાના પગ છે. ચાલવા માટે આખ અને પગ બંને જોઈ ને? (૩૦) સાધુને આચાર સારો હોય અને સાથે શુદ્ધ પ્રરૂપણા કરતા હોય તે સોનામાં સુગંધ બરાબર છે. . (૩૧) ધર્મનો ઉપદેશ આપનાર સાધુ આચાર અને શ્રદ્ધાહીન ન જોઈએ. (૩૨) સાધ્વાચારના પાલન વિનાને એકલે, સાધુવેશ વંદનીય નથી. . (૩૩) જે સાધુ સંયમ અને શાને વફાદાર છે તે જ સાચે સાધુ જાણુ. (૩૪) સાચા સાધુને માપવાને માપદંડ એટલે પંચ મહાવ્રત અને શુદ્ધ પ્રરૂપણ. (૩૫) વિષય –કપાયનો મલીનભાવ હૈયામાં ઊભું થાય એટલે કમ પુદ્ગલાને આત્મા સાથે બંધ થાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચને ૧૧૦ (૩૬) સંવર નિજાની પરિણતિ આત્મામાં ઊભી થાય તે કર્મને જ રવાના થાય. . (૩૭) જગતના પદાર્થને અડ્યા તે દુઃખથી દાઝયા સમજે. (૩૮) અને ચાગી મો મેળવવાની વાતે કરનારે સાધક જગતના સંજોગો વધારીને ખુશખુશાલ રહેનાર ન હેય. (૩૯) ત્યાગીને આનંદી રહે એ જ સાચે ત્યાગી. (૪૦) વિષયને અપકારી જાણ ત્યાગ કરે એ જ સાચે ત્યાગી કહેવાય. (૪૧) માલ-મિલકતવાળે નિર્ભય ન રહેય આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પ્રાયઃ માલ-મિલક્તવાળાને ઘણું હોય છે. () ભવિષ્યને અનંત કાળ દુઃખમય બનાવી દે તે પુને ઉદય ન કહેવાય. (૪૩) જે પુણયના ઉદથમાં બુદ્ધિ બગડે, ખરાબ કરવાનું ગમે તે પુણ્યનો ઉદય પાપરૂપ જ ગણાય છે. - (૪) જે પૈસા મેળવવા ય પાપ કરવું પડે, મેળવીને પણ પાપ કરવું પડે તે પૈસે આત્મા માટે શાપરૂપ ગણાય. - (૪૫) પવિત્ર પસ પવિત્ર કાર્યો માટે પ્રેરે. અપવિત્ર પિસો અપવિત્ર કાર્યો માટે પ્રેરે. ' (૪૬) કાવાદાવા કરીને સત્તા ઉપર આવેલા શું દેશનું કલ્યાણ કરવાના હતા ? ( ૭) જગતના ભેગ અને સત્તા મેળવવાનું બહુ ગમે તે ધર્મને લાયક રહેતું નથી. - (૪૮) સાધુની સેવા સારા બનવા કરો, ભૌતિક સ્વાર્થથી ન કરો. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ડક પ્રવચને (૪૯) ત્યાગી પાસે ભૌતિક ચીજો મેળવવા આવનાર સાચો શ્રાવક નહિ. : (૫૦) ગૃહસ્થને અર્થકામ પૂરા પાડે તે સાચે ત્યગી નહિ. (૫૧) ભક્તને સંસાર સૂકવી નાખે એ જ સાચો સધુ. (૫૨) શ્રાવકને સંસાર છોડાવવા ઉપદેશ આપે એ જ સાચે જૈન સાધુ. (૫૩) અર્થકામથી ભડકાવે એ જ સાચા ગુરુ. ( ૫ ) વિષય ભોગેમાંથી જ્યાં સુધી સુખની બુદ્ધિ નષ્ટ થઈ નથી ત્યાં સુધી સમ્યગ દર્શનની ગેરહાજરી સમજવી. (૫૫) સમક્તિની ગેરહાજરી–એટલે આત્મામાં અંધારું, સમક્તિની હાજરી એટલે આમામાં પ્રકાશ. (૫૬) સમકિતી જીવ સંસારમાં નિરાંતે બેઠેલે ન હોય. (૫૭ ભવની કેદમાંથી બહાર નીકળવા જે નિરંતર મથત હેય એ જ સાચે શ્રાવક. (૫) સાચે ધર્મ આવે એટલે ભેગ ઉપર કાપ પડ્યા વગર ન રહે. - (૫૯) સાચે ધર્મ આવે એટલે ભેગો નિરસ લાગે. (૬૯) પૈસાને પાપ માનીને આપેલું દાન એ જ સાચુ દાન છે. (૧) દોષમાં દુઃખ નથી લાગતું તા દેપ વગરનો મેક્ષ શી રીતે મેળવશે? (૬૨) સમકિતીને વિરતિ વગર ન ગમે. (૩) જે ધર્મના પાલનથી ઈન્દ્રિયે અને મન ઉપર સંયમ આવે એ જ સાચે ધર્મ. Page #126 -------------------------------------------------------------------------- ________________ વિશ્વક પ્રવચનઃ ૧૨૧ (૨૪) ઊંચા ઊંચા આત્મવિકાસ તરફ જવાની ઉત્કંઠા નથી તેનામાં મોલની અભિલાષા છે એમ કેમ કહેવાય? (૬૫) પિતાની પ્રશંસા સાંભળવી ગમે તે એક પ્રકારને માનસિક રોગ છે. . (૬૬) કુટુંબને વડીલ જેટલા સંયમી વધારે તેટલો કટુંબમાં વધુ પ્રિય બને. (૬૭) અપેક્ષા એ જ દુઃખની વેનિ છે. અપેક્ષાનો ત્યાગ એ જ સુખની નિ છે. (૬૮) રાગદ્વેષનું ઝેર જિનવાણીનું અમૃત પીવાથી ઉતરશે. (૬૯) ચિત્તનું શુધન અધ્યાત્મશાસ્ત્રોના શ્રવણ-મનન અધ્યયનથી થાય છે. (૭૦) રાગીઓના સહવાસમાં રહેવાથી વૈરાગ્ય આવે નહિ અને કદાચ આવ્યા હોય તે પણ ચાલ્યો જાય. (૭૧) વૈરાગી બનવા વૈરાગીને સંગ કરે. (૭૨) સાધુસમાગમથી છેટા રહેવાથી સાચા સાધક નહિ બનાય (૭૩) સાધુસેવા વિના સિદ્ધિ નથી. (૭૪) ઉપકારીઓના ઉપકર ભૂલી જનારા ધીમી છે એમ. કોણ કહે ? ધમ માણસ કૃતજ્ઞ હેય. (૭૫) ઈર્ચાના પાપમાં ઘણું ધર્મધન લૂંટાય છે. (૭૬) સાચે ધમી મનુષ્ય ને બીજની ઉન્નતિમાં રાજી થાય, અને બીજાની પડતીમાં દુઃખી થાય. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ડિરાક પ્રવચને (૭૭) જનમાનવને ભવ પામીને આત્માને હવે બેગ અને પરિગ્રહની પથારીમાંથી ઊભું કરે. (૭૮) ખાવાના સંસારના અંત લાવવો હોય તે આ ચાર વાના ઉપર લક્ષ આપ : (૧) ખાવાના ટંક ઘટાડે. (૨) ભૂખ કરતાં ઓછું ખાવ. (૩) ભેજનમાંથી વાહ ઓછા કરો. (૪) ખાવાની ચીજે ઓછી કરો. વૃત્તિ શ્રેપ તપ કરે. (૭૯) સુખી બનવા સદાચારી જીવન જીવે. (૮૦) ધર્મ સારા બનવા માટે કરવાને છે. (૮૧) જે ધર્મ કરી સારી બને તે જ સાચા સુખી બની શકે. (૮૨) વેપારી મનોદશાથી ધર્મ ન કરો. (૮૩) “ધમ વગર મને ચેન પડતું નથી, માટે હું ધર્મ કરું છું ' એમ સ્વભાવગત બની ગયેલે ધર્મ જ સાચી આત્મ ઉન્નતિ સાધી આપે છે. (૮) ધર્મ નહિ કરીએ તો દુઃખી થઈશું, દુગતિમાં જઈ” આ વિચારણું બાલજી માટે જે ગણાય, પણ પ્રબુદ્ધપુરુષો માટે નહિ. * (૮૫) દેવ ગુરુ ધર્મને ખૂબ જ મહત્વ આપીને કરાતી તેની ઉપાસના-આરાધના એ જ ભવનો ક્ષય કરશે. (૮૬) બાળકોને બચપણથી જ ધર્મના સંસ્કારો આપે. . (૮૭) ધર્મના સાચા સ્વરૂપને સમજી ધર્મ કરો. તે Page #128 -------------------------------------------------------------------------- ________________ જોડશક પ્રવચને ૧૨૩ (૮૮) ધમી મનુષ્ય મંદિર ઉપાશ્રય પૂરતું જ ધમી ન હાય, પરંતુ ચોવીસે કલાકને ધમી હવે જોઈએ. ધમી જ્યાં જાય ત્યાં તેની સાથે ધર્મ હો જ જોઈએ. (૮) મંદિર ઉપાશ્રયની બહાર નીકળ્યા પછી તમે ધર્મ સાથે કેટલે સંબંધ રાખે છે ? તે વિચારજે. (૯૦) ધમી મનુષ્ય ને ખાયે ધમીર, પીતાંયે ધમી, વેપાર કરતાંયે ધમી, બોલતાંયે ધમ, બેસતાંયે ધમી અને ચાલતાંયે ધમી હવે જોઈએ. (૯૧) ધર્મથી ધર્મ એક ક્ષણ પણ વિખૂટો પડે ન જોઈએ. (૯) કેદના પણ દબાણ વગર, ભય વગર, શરમ કે - દાક્ષિણ વગર થતે ધર્મ જ પરંપરાએ કલ્યાકારી બને છે. (૯૩) “હું અને મારું ભૂલીને નવકારમંત્રની માળા ગણે. (૯૪) શંકા અને કુશંકાઓ એ આપણી પાસે ઘણી બેટી જનાઓ કરાવે છે. (૫) મોક્ષના સાધકે પુણ્ય-ચાપના ઉદ્ધની અસર મન ઉપર લેવી નહિ જોઈએ. (૬) પુણ્યના ઉદય વખતે જે હશે તે પાપના ઉદય વખતે રેવે. (૬૭) ધમમનુષ્યની વાણી સૌમ્ય અને પ્રિય હેવી જોઈએ. (૯૮) જે મનુ નિત્યને નિત્ય અને અનિત્યને અનિત્ય માને તો મેહ સરાવી શકતા નથી.' . (૯) અનિત્યમાં નિત્યની દૃઢ માન્યતા એ જ કલેશનું મૂળ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪: શિક પ્રવચનો - (૧૦૦) અકાળે કરેલી સારી ક્રિયા પણ નિષ્ફળ જાય. (૧૦૧) આ મનુષ્યદેહ રોગ, જરા અને મૃત્યુને શિકાર બન્યું નથી ત્યાં સુધી જ ધર્મ કમાણીને અવસર છે. (૧૨) ત્યાગની પરાકાષ્ટા એટલે જ મોક્ષ. (૧૦૩) રાંઘ, સાધુ, શાલ અને સાધમિકની જેણે ચિંતા જ છેડી દીધી છે તેને શ્રાવક કેમ કહેવાય ? (૧૦૪) વિવેકપૂર્વકના તપ રૂપી વજના પ્રહારથી કર્મ રૂપી પર્વના ચૂરેચૂરા થઈ જાય છે. (૧૦૫) તપ કાનરે પારણમાં આહારસંસાથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. (૧૦) તપથી ઈછાઓ ઉપર નિયંત્રણ આવવું જોઈએ. (૧૦) બીજા લોકે ન જાણે તે રીતે તપ કરવો જોઈએ. તપની જાહેરાત ન કરે. (૧૦૮ સ્વાધ્યાયથી મન, વચન અને કાયાના વેગો એકાગ્ર બને છે અને એકાગ્રતાથી વિપુલ નિર્જરા થાય છે. ' (૧૯) ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગ સૂત્ર એ વૈરાગ્યની ખાણ છે. (૧૧૦) દ્રવ્યાનુયોગના જ્ઞાનથી રાખ્યશનની નિર્મળતા થાય છે. (૧૧૧) વાધીનભોગને ત્યાગ કરવાથી બહુ જ નિર્ભર થાય છે. (૧૧૨) આત્માને ઘેરવાના ભવમાં જડને જોવામાં પડી જવું એ મહામૂર્ખાઈ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ જોશક પ્રવચને ૧૨૫ (૧૧૩) આહારની લાલસા જીવને અલ્પાહારી બનવા દેતી નથી. (૧૧) અપાહારી મનુષ્ય વાસને વિકારને શિકાર ઓછો બને છે. (૧૧૫) માટે તે ભગવાને ઉદરી ના મને ત૫ બતાવેલ છે. (૧૧૬) આત્મા તરફ જવાના જન્મમાં જડ તરફ ન જોવાય. (૧૧૭) સ્વસ્વરૂપની માયા સંસારની માયા છેડાવશે. (૧૧૮) ભવિષ્ય જેનું ખરાબ હોય તેને જ જનાજ્ઞાથી વિરુદ્ધ વર્તવાનું અને પ્રચારવાનું સુઝે. (૧૧૯) ભેતિક ચીજે ઉપર રાગ-દ્વેષ ન કરે તે શું તે ન ભેગવાય ? (૧૨) ગરમા ગરમ રોટલી શું તમને રાગ કરવાની ફરજ પાડે છે કે તું મારા ઉપર રાગ કર તે જ હું તારા મેં માં જઈશ? (૧૨૧) એક ક્ષણ પછી જે સુંદર ચીજ અસુંદર બની જવાની ચોક્કસ છે, તે ચીજ ઉપર શું કામ રાગ કરો? (૧૨૨) ભૌતિક ચીજની સુંદરતાના વળી શા ભરોસા ? (૧૩) આત્મામાં પડેલા દેશના ડાઘા જેવા માટે જ્ઞાનરૂપી ચક્ષુ જોઈએ. (૧૪) આજે તો જેને પણ રાગ વધે, મેહ વધે એવી ચીજો મેળવીને ગૌરવ લેતા હોય છે. (૧૨૫) રાગ વધારવા આ માનવ જન્મ મળે કે રાગ ઘટાડવા તેને જરા વિચાર કરો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : દશક પ્રવચને , (૧૨૬) વીતરાગની પૂજા રાગનાં સાધને મેળવવા કરે છે કે રાગના સાધનોને મેહ ઉતારવા કરી છે ? તે જરા તમારા અંતરાત્માને એકાંતમાં પૂછજો. - (૧૭) રાગ વધે તેમાં સાચે શ્રાવક રાજી થાય ખરો ? (૧૨૮) વૈરાગ્ય વધે એવું તમે શું કર્યું? રાગ વધે એવું તે તમે ઘણું કર્યું અને કરી રહ્યા છે. (૧૨૯) રાગ અને રાગના સાધનો ઉપર કંટ્રોલ મુક પડશે. - (૧૩) રાગદ્વેષને જતવાની ભાવનાવાળાને જ જૈન કહેવાય ને? (૧૩૧) રાગનાં સાધને ઓછા મળ્યા તે અફસ કે દીનતા સાચા શ્રાવકને ન હોય. ' (૧૩૨) તમે તે બધા રોગનાં સાધનો ઘટાડવા છે જ પેરવીમાં છે ને ? રાગનાં બધાં સાધને જલદીથી છૂટી જાય તે સારું એમ જ માનો છે ને ? (૧૩૩) આત્માની દષ્ટિએ સારું છું અને ખરાબ શું ન હવે જોતા થાવ. (૧૩૪) અનાર્યોના આદર્શો અને આના આદર્શો સરખા ન હોય. (૧૩૫) દાન આપીને પશ્ચાત્તાપ ન કરે. (૧૩૬) બદલાની આશા વિના જ બીજાનું કામ કરવુ. (૧૩૭) દેશરક્ષા કરતાં સંઘરક્ષા માટી ચીજ છે. સંઘ સુરક્ષિત હશે તે બધું જ સલામત સમજવું. Page #132 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચને ૧૨૭ (૧૩૮) પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, પરંતુ વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ નહિ. ' (૧૩૯) વીતરાગ પુરુષના વચન ઉપર જ પૂર્ણ વિશ્વાસ મુકાય. (૧૪૦) જિના ગમે એટલે વીતરાગ પુરુષના વચનોને સંગ્રહ માટે જિનાગ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકવો જોઈએ. - (૧૧) શાસનની રક્ષા માટે કરેલી વિરાધના એ વિરાધના નથી. કાલિકસૂરીજીની જેમ.' (૧ ૨) સંયમ લેનારે સ્ત્રી અને પૈસાને વિષ્ટા સમાન માનીને જ ત્યાગ કરે જોઈએ. (૧૪૩) સંયમી સાધુને સંયમ લીધા પછી વાળા અને પૈસાવાળા સુખી લાગવા ન જોઈએ. " (૧૪૪) બી અને પૈસાની મેહમાયામાં ફસેલા જગતને તે સ યમી સાધુ દયાની નજરે જુએ. . : (૧૫) ગોચરીંપાણી જનાર સાધુએ ગૃહસ્થોના ઘરોમાં રહેલી રાગ કાવનારી ચીજો તરફ દષ્ટ ન કરવી. . (૧૪૬) સાધુએ બને ત્યાં સુધી રાજ એકના એક ઘરે ચરી ભાણી લેવા જેવું નહિ. . (૧૪૭) સાધુને અધિકાર સારા સારા ખાનપાન વચ્ચે, ઉપાશ્રય કે પાટપાટલા ઉપર નથી. (૧૪૮) સાધુને અધિકાર ત્યાગ, તપ અને સંયમ ઉપર હોય. (૧૪૯) કેવળ સાધુની વાણી ન જોતા તેના આચાર– વિચાર તરફ પણ જેવુ જોઈએ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮: ઇશક પ્રવચને (૧૫૦) આચારવિચાર વિનાની વાણી તેલ વગરના દીવા જેવી છે. (૧૫૧) આજે સંયમ વિકાસ તરફ વધુ લક્ષ આપવાની જરૂર છે, (૧પર) શક્તિનો વિકાસ તે જૈનેતર જગતમાં પણ ઘણે - જોવા મળે છે, પણ ત્યાં યમ વિકાસ નથી. (૧૫૩) જૈન ધર્મમાં કિંમત સંયમની છે. સંયમ અને શક્તિને સુભગ એટલે જૈન શાસનને જય જયકાર. (૧૫૪) આજના કાળે શક્તિશાળી સાધુ ઉપર ગુરુને ખાસ અંકુશ જરૂરી છે. (૧૫૫) વિવેકી શ્રાવકોએ મોજશોખની ચીજે સાધુસાધ્વીને વહેરાવવી ન જોઈએ. (૧૫૬) શ્રાવિકાઓએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવું ન જોઈએ. (૧૫૭) શ્રાવકર સાધુઓના સંયમ સ્વાધ્યાયની વારંવાર ઉપબૃહણા કરવી જોઈ એ. (૧૫૮) નાનામાં નાના સંયમી સાધુની કિંમત શ્રાવકને હેવી જોઈએ. (૧૫૯) જગત અને જગતના પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા જ સ્વરૂપ બતાવવાનું કામ જેન શાસનનું. (૧૬૦) જગતના જીવ માત્રનું રક્ષણ કરનાર હોય તે જૈન શાસન છે. (૧૬૧) તીર્થકર ભગવંતે જગતના જીવમાત્રના પાલક પરમ પિતા છે. : Page #134 -------------------------------------------------------------------------- ________________ ' ડિશ પ્રવચને ૧૨૯ (૧૬૨) ભવને ભય બરાબર લાગી જાય તે સંયમ માટે સાહસ કરતાં વાર ન લાગે. (૧૬૩) ભય લાગે એટલે માણસ ભાગે. પાપને ભયભવભ્રમણને ભય જે માણસને બરાબર લાગી જાય તે સંસા રની એહમાયા છોડીને ભાગતાં વાર ન લાગે. . (૧૬૪) આભાને ઊંચે ચઢાવવા જ્ઞાનરૂપી નિસરણીની જરૂર છે. (૧૬) જ્ઞાન શ્રદ્ધાયુક્ત જોઈએ, શ્રદ્ધાયુક્ત જ્ઞાન સાથે ચારિત્ર ભળે ત્યારે મોક્ષ મળે. (૧૬) સમકિતી જીવ ગુણાનુરાગી હોય, (૧૬૭) સંયમ ચાહે તે શ્રાવક. ' (૧૮) શ્રાવક તે સંયમી સાધુને ભક્ત હેય. પછી ત્યાં ગછ કે સમુદાય જેવાને ન હેય. વ્યક્તિપૂજા જેન ધર્મ માં નથી, અહીં તે ગુણ-ગુણની પૂજા છે. (૧૬) ગુણ કે સંયમના માધ્યમથી જ સાધુ પ્રત્યે પ્રેમસભાવ રહેવો જોઈએ, પણ કેવળ સમુદાયના માધ્યમથી નહિ. (૧૭૦) ઊંચા ધ્યેય હાંસલ કરવા હશે તે ઊચાં બલિદાન આપવા હશે. (૧૭૧) શ્રાવક તો માને કે સારું સારું બધું દેવ ગુર ધર્મ માટે, વધ્યુંઘટયું અમારા માટે. . (૧૭ર) ખાસ સમય કાઢીને અનંત ઉપકારી એવા દેવગુરૂની સેવાભક્તિ કરવી જોઈએ. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ડક પ્રવચને - (૧૭૩) પૈસા, પત્ની, પરિવાર તે એકભવ પૂરતા જ ઉપકારી છે જ્યારે દેવગુરુ ધર્મ તે ભવભવના ઉપકારી છે. (૧૭૪) હૈયાનાં હેત જ્યાં ઉભરાવવા જેવાં છે ત્યાં ઉભરાવતા નથી, અને જ્યાં નથી ઉભરાવવા જેવાં ત્યાં ઉભરાવે છે. બાબે અને બાબાની બાને જોઈને હૈયાનું હેત કેટલું ઉભરાય છે અને દેવગુરુને જોઈને હૈયાનું હેત કેટલું ઉભરાય છે તે જરા તપાસી જોશે. - (૧૫) રાજ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં વૃદ્ધિ થવી જોઈએ, અને તેનું નામ જ મોક્ષસાધના. જ્યાં ચેટયા ત્યાં જ ચેટી રહેવાનું નથી. (૧૭૬) માનવજીવન એટલે આત્માને નિર્મળ કરવાનો શ્રેષ્ઠ સમય. (૧૭૭) નમ્ર બને તે જ સાચો સેવક બની શકે (૧૭૮) સાધુ પાસે નમ્ર અને સરળ બનીને આવે તે જ કંઈક પામી શકે. (૧૭૯) જાતના અહંભાવને ભૂલ્યા વગર આરાધના મુશ્કેલ છે. (૧૮૦) સાધુને ગુરુ કર્તવ્ય યાદ કરાવે તેને સ રણ કે ઉમરણ કહેવાય, અને અકર્તવ્યથી સાધુને વારે તેને વારણા કહેવાય. વિનિત શિષ્યને ગુરુ માત્ર સાણ વાયણ કરે. ય પડિયણ પ્રાયઃ અવિનિત શિ માટે છે. (૧૮૧) કોઈના છતા ગુણે ઢાંકવા અને અછતા દે જાહેર કરવા તે નીચત્ર બંધાવનાર છે. (૧૮૨) જે જલદી તૃપ્ત બને તે જ સાચે માનવ કહેવાય.' Page #136 -------------------------------------------------------------------------- ________________ શિક પ્રવચનઃ ૧૩૧ (૧૮૩) આરાધના સાચી હોય તે તૃષ્ણા ઉપર અંકુશ આવે. (૧૮) લડવું જ હોય તે આંતરશત્રુ સાથે લડો. બાહાશત્રુઓ સાથે લડવાથી તે આંતરશત્રુઓનું જોર વધી જશે. (૧૮) કવાયની સહાયથી મેળવેલે વિજય એ અંતે પરાજયમાં જ પરિણમવાને છે. તે (૧૮૬) ગુણથી જગતને વશ કરો. શક્તિ કે સત્તાથી વશ કરેલું જ મત અંતે તને દગે દેશે. - (૧૮૭) વિશ્વાસ અને વિલાપમાં પરિણમવાનો છે. (૧૮૮) બીજાના સુખના નાશ કરી તમે કદી સુખી બની શકવાના નથી. બીજાના સુખને નાશ એટલે તમારા જ સુખને નાશ સમજજે. (૧૮૯) જેટલા તમે નિસ્પૃહી બનશે તેટલા પ્રમાણમાં જગત તમને સન્માનની નજરે જશે. (૧૯) જેનાથી ત્રતા મલીન થાય તેને અવિચાર કહેવાય છે. (૧૯૧) હૃદયની કેળવણી એ જ સાચી કેળવણું છે. (૧૨) કેવળ અક્ષર જ્ઞાન, ભાષા જ્ઞાન કે ભૌતિક જ્ઞાન વધે એ સાચી કેળવણી નથી. ' (૧૯૩) જૈન શાસનની આખી આરાધનાને સાર હાર્દિક ક્ષમાપના છે. (૧૯૪) તમે બીજાની ભૂલની માફી આપે અને તમે જે બીજાની ભૂલે કરી હોય તે તમે તેની ક્ષમા માગે. . - (૧૫) સામે કદાચ તમારી ભૂલની માફી ન આપે તે પણ તમે તો માફી માગી. જ લેજો. . Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શિક પ્રવચને ' (૧૯૬) ધરની ગાંડ રાખી મૂકશો તે કર્મની કઠીન ગાંઠ છૂટશે નહિ | (૧૭) તમારું બગાડનાર તે તમારાં જ પૂછલાં પાપકર્મો છે માટે તેને જ દેવ દે. બીજાને દઇ દેવાથી શું ફાયદો? ' (૧૯૮) ઇચ્છાઓ ઉપર અંકુશ મૂઈ તા ધર્મક્રિયામાં મન સ્થિર રહે. (૧૯) અસ્ત તૃષ્ણાઓ જ ચિત્તમાં ઉથલપાથલ કર્યા કરે છે. (૨૦૦) પેટ ભરવાનું જ લક્ષ તમારું બની જાય તે પિસા માટે બહુ પાપ કરવું ન પડે. (૨૧) શાંતિ જોઈતી હોય તો સંયમી બનો. (૨૦૨) સમતા જોઈતી હોય તે મમતા છોડે. (૨૦૩) તપ અભ્યાસથી સાથ છે. તપ કરતાં કરતાં સરળ બની જાય છે. (૨૦૪) ૩૬૦ દિવસ સુધી રોજ ખા ખા કરવું એ તો શું માનવ જીવન છે ? (૨૦૫) કાયાને તપથી વ્રતથી કટપડે ના જ આત્મા જન્મમરણના કદથી છૂટે. . (૨૦ ૬) જે વસ્તુને સંશય પડે તે વસ્તુ જગતમાં કયાંક પણ હેય. (૨૦૭) જૈનધર્મ પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ માને છે. . (૨૦૮) એ આત્મા પિતાની નાની શી ભૂલને પણ મોટી માની ઘેર પશ્ચાત્તાપ કરે. મૃગાવતી સાધ્વીની જેમ. . Page #138 -------------------------------------------------------------------------- ________________ પડશક પ્રવચને ઃ ૧૩૩ (૨૯) તપ કરી કદી નિયાણું કર્યું નહિ. શલ્યસહિત પણ તપ કરે નહિ. (૨૧૦) દ્રવ્યપૂજા ભાવસ્તિવને (સંયમન) લાવવા કરવાની છે. (૨૧૧) સંસારનું કોઈપણ સુખ બીજાને દુઃખી કર્યા વિના મળતું નથી, માટે તે ત્યાજ્ય છે. (૨૧૨) ઊંચા લાભ મેળવવા ઊંચા બેગ આપવો પડે છે. (૨૧૩) વિષયભોગોથી કોણ ધરાયું છે? (૨૧૪) ઇજિ એ અગ્નિ છે અને વિષયે એ લાકડાં છે. જેમ જેમ ઈનિદ્રારૂપી અગ્નિમાં વિથોરૂપી લાકડાં નાંખ્યા કરશે તેમ તેમ ઈન્દિરૂપી અગ્નિ વધારે પ્રજવલિત બનશે. લાકડા નાખવાનું બંધ કરે ને આગ સ્વયં ઓલવાઈ જશે. - (૨૧૫) એક જ જીવને જગતની બધી સ્ત્રીઓ, બધું જ અનાજ, બધું જ સોનું રૂપ આપવામાં આવે તો પણ તૃપ્ત ન થાય. (ર૧૬) ઈછાઓની પૂર્તિ કરવા જતાં જીવ વધુ ને વધુ અપૂર્ણ બનતા જાય છે. (૨૧) છાઓની પૂર્તિ કરવાનું છોડી દે તે મનુષ્ય પૂર્ણ બની જાય છે. (૨૧૮) આત્મામાં એ તાકાત છે કે કર્મસત્તાનો જડમૂળથી નાશ કરી શકે પરંતુ કમ સત્તાની તાકાત નથી કે આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશને નાશ કરી શકે. (ર૧૯) સ્વ–પરના નિશ્ચય વગરની આરાધનામાં શે માલ હય? Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ડિગક પ્રવચન (૨૨૦) આરાધના એટલે પર છેડવાને અને સ્વને મેળવવાને પુરુષાર્થ. (૨૨૧) પરેને વળગવા જવું એટલે વિંરાધના. (૨૨) પારકું પોતાનું કદીયે થવાનું નથી તે નક્કી જાણજે. (૨૨૩) પારકાની આશાએ સુખના મીનારા ચણનારે બેવકૂફ છે. (૨૨૪) પુણ્યના ઉદય સુધી સ્વજને સેવા કરશે, પછી પુણ્યને ઉદય અસ્ત થયા પછી એ જ સ્વજને તમારો તિરસ્કાર કરશે. (૨૨૫) સાચા ધર્મને તો એક ક્ષણનો પણ દેવ ગુરુ ધર્મને વિગ અકળાવી મૂકે (૨૨૬) પૈસા અમેરિકા કે આફ્રિકામાં મળતા હોય તે દેવ ગુરુ સંઘ છેડીને ત્યાં જાવને? (૨૨૭) પૈસા ખાતર દેવ ગુરૂ ધર્મ સંપ સાધર્મિક બધું જ છેડવા આજને માનવા તૈયાર છે. . (૨૮) જ્યારથી પૈસાની પૂજા સમાજમાં વધી ત્યારથી જ સમાજનું અધઃપતન થયું છે. (૨૨૯) જે દેશમાં પૈસાની પૂજા વધારે હોય તે દેશ ખરેખર મુખી ન હોય. (૨૩૦) પૈસો એ કેવળ જીવનનિર્વાહનું સાધન ન રહેતાં માનવના જીવનનું મુખ્ય સાધ્ય બની ગયું છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ બિક પ્રવચને : ૧૫ (૨૩૧) જે મનુષ્યના જીવનમાં કેન્દ્ર સ્થાને પૈસા હોય તે મનુષ્યમાંથી માનવતા-ધામિક્તા વિદાય લે એમાં નવાઈ શું ? (૨૨) આસક્તિ કરાવે તેવું ખાવું-પીવું નહિ. (૨૩૩) ગુણથી મળતી મોટાઈ એ જ સાચી છે, પૈસાથી કે સત્તાથી મળની મોટાઈ એ કૃત્રિમ અને ક્ષણજીવી છે. (૨૩૪) કોઈને વચન આપીને ફરી ન જાવ. (૨૩૫) તમારો વ્યવહાર સરળ રાખે. (૨૩૬) તમારો ખેરાક પહેરવેશ સાદે રાખે. (૨૩૭) કોઈને પણ વિશ્વાસઘાત ન કરશે. (૨૩૮) તમારા દેવનું, ગુરુનું, ધર્મનું, કુળનું ગૌરવ વધે એવાં કામ કરે. (૩૯) વેપાર કરતાં ધર્મને સાથે રાખો. (૨૪૦) મન જ્ઞાનથી શુદ્ધ થાય છે, વાણી સત્યથી શુદ્ધ થાય છે, કાયા ગુરુસેવાથી શુ થાય છે. (જીવનમાં પાપ જાણતાં-અજાણતાં થઈ ગયાં હોય તે કોઈ જ્ઞાની ગંભીર ગુરુ પાસે જઈને તમારાં પાપ ખુલ્લા હદયે કહી પાપનું પ્રાયશ્ચિત કરી લેજે. કોઈ પણ ૫ પને છુપાવશે નહિ. (૨૪૨) જગડુશાહે દુષ્કાળમાં ૧૨૦૦ દાનશાળાઓ ખોલી હતી. પણ કેઈ દાનશાળા ઉપર પોતાનું નામ લખ્યું નહોતું. • (૨૪૩) માબાપે જાતે સાદું જીવન જીવે અને બાળકોને સાદું જીવન જીવતાં શીખવે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ : યાશક પ્રવચના (૨૪૪) જેને ડૂબવામાં દુઃખ નથી તેને તરવાની ઈચ્છા કયાંથી હાય ? (૨૪૫) તરવાની ભાવનાવાળાને જ તારકા તારી શકે. (૨૪૬) તરવાની ઇચ્છાથી આવે તેને જ તીર્થં તારે. (૨૪૭) મુંબઈમાં પૈસા મળ્યા પછી જૈનકુળના સકારા ખાયા તેનુ દુ:ખ કેટલુ છે? (૨૪૮) એકલી પૈસાની કમાણી તરફ જોશે તેા તમે ધમ ને સાચવી નહિ શકે. (૨૪૯) કર્મના ઉદયથી સમકિતી પાપ કરે, તાપણ હૃદયમાં પાપ કરવાના ભાવ ન હોય. (૨૫૦) ધમાઁ કરનારમાં પાપભીરૂતા ગુણ હું વા જોઈ એ. સમાપ્તમ્ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪OO લેખક તથા પ્રવચનકાર પૂ. પ્રવર્તકપ્રવરશ્રી ધર્મગુપ્તવિજયજી મહારાજની કસાયેલી કલમે લખાયેલા તાત્ત્વિકસાત્વિક-મનનીય આકર્ષક પુસ્તકો પુસ્તકનું નામ આવૃત્તિ | કિંમત ૧ જૈન દર્શન દર્પણ (ત્રીજી આવૃત્તિ) ૩0-00 ૨ નવપદ ઉપાસના (બીજી આવૃત્તિ) ૧૦-૦૦ ૩ આગમ અનુપ્રેક્ષા ૨૦-00 ૪ તત્ત્વજ્ઞાન શ્રેણીનો (ત્રીજી આવૃત્તિ) ૨૦-00 (૨૦ પુસ્તકોનો સેટ) ૫ સરળ નવતત્ત્વ (ચોથી આવૃત્તિ) ૮-૦૦ ૬ ત્રણ ભાષ્યોનું વિજ્ઞાન (ચોથી આવૃત્તિ) ૭ વીતરાગ વાણી (તદ્દન નૂતન) (બીજી આવૃત્તિ) ૨૦-00 ૮ તત્ત્વચિંતન (ત્રીજી આવૃત્તિ) ( પ-00 ૯ શલ્યોદ્ધાર (નૂતન) (ચોથી આવૃત્તિ) ૧૦ સંયમનો સાચો સાથી (ચોથી આવૃત્તિ). ૧૧ યોગદર્શન (ત્રીજી આવૃત્તિ) ૧૬-00 ૧૨ વૈરાગ્ય ગંગા પ્રવચન (ત્રીજી આવૃત્તિ) ૧૬-00 ૧૩ ષોડશક પ્રવચનો પુસ્તકો (ત્રીજી આવૃત્તિ) ૨૦-00 ૧૪ પ્રવચન પરાગ - (બીજી આવૃત્તિ) ૨૦-00 કથા સાહિત્ય જ્ઞાનજ્યોત વાર્તા શ્રેણી (દશ પુસ્તકોનો સેટ) (ત્રીજી આવૃત્તિ) 80-00 સંસ્કાર જ્યોત વાર્તાશ્રેણી (") ૨૦-00 ચંદ્રરાજર્ષિ ચરિત્ર (૩૫૦ પેજની સળંગવાર્તા) (બીજી આવૃત્તિ) ૩૦-00 ૪OO ૪OO Jalin on International Page #143 -------------------------------------------------------------------------- ________________ કિંમત ૧-00 મૃગાંકલેખા (મહાસતીનું ચરિત્ર) ૮-00 વીર શિરોમણિ વત્સરાજ ૧૦-00 મીઠો કથારસ પીઓ (૪૦ વાર્તાઓ) ૧૨-૦૦ વાર્તા વૈભવ (૩૨ વાર્તાઓ) (બીજી આવૃત્તિ) ૨૫-૦૦ સંસ્કારધન ૧ થી ૧૨ ભાગનું એક જ અતિ આકર્ષક ૩૦-૦૦ પુસ્તક (જેની ૨ લાખથી અધિક નકલો પ્રગટ થઇ છે.) બાળકોના સંસ્કાર ઘડતર માટે સર્વોત્તમ સેટ પુસ્તકનું નામ ચિંતન સાગર | (૧૦0૮ સુવાક્યોનો સંગ્રહ) ૨-૦૦ ચિંતન (૩૨ ચિંતનો) ૪-00 જ્ઞાનપ્રદીપ (પૂજ્યશ્રીના લેખોના સંગ્રહ) ૮-૦૦ અધ્યાત્મ ભાવના ૧-00 સુકૃતની અનુમોદના મુમુક્ષુનો મિચ્છામિ દુક્કડ ૧-00 ચેતન તું એકલો (ત્રીજી આવૃત્તિ). ૩-૦૦ જીવન ધન (" ) ૧-00 અહિંસા માતા ૦-૫૦ વિશ્વ વંદ્ય ભગવાન મહાવીર ૦-૫૦ | (હાલમાં ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ય) ઉપલબ્ધ હિંદી પુસ્તકો જ્ઞાનજ્યોત વાર્તાશ્રેણી (દશ પુસ્તકોનો સેટ) ૩0-00 સંસ્કારજ્યોત વાર્તાશ્રેણી (m) ૩0-00 કર્મકા ખેલ (ચંદ્રરાજર્ષિ ચારિત્ર) ૪00 પૅજal ૩૦- શલ્યોદ્ધાર ૩-00 સંસ્કારધન ૯ થી ૧૨ ભાગ સ્ટૉકમાં છે. ૪-00 જૈન દર્શન દર્પણ (૩00 પૅજ) ૧૦-00 Page #144 -------------------------------------------------------------------------- ________________