SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ : જોડણક પ્રવચને સેનાને ચીફ કમાન્ડર. મેહરાજાની સેનાના કુરચા ઉડાડવાનું કામ તેનું. વિરતિ એટલે મેહાન્સ. મહારાજાની સેનાને મુંઝવી નાંખે-ગુંગળાવી દે, શુધબુધ ભુલાવી દે. વિરતિ વગરનું જ્ઞાન પાંગળું છે. હથિયાર-શસ્ત્ર વગરને સૈનિક ગમે તેટલે બહેશ હેય-પરાક્રમી હેય પણ યુદ્ધ જીતી ન શકે. ૧૯૬૨ માં ચીનના સૈન્ય સામે ભારતનું લશ્કર ટકી ન શકયું નનું કારણ જાણે છે ? આમ તે ભારતનું લશ્કર આખી દુનિયામાં બળવાન ગણાય છે પરંતુ તેની પાસે પૂરતી શસ્ત્રસામગ્રી હતી નહિ એટલે ચીનના લશ્કરની સામે આપણી સેના ટકી શકી નહિ અને પરાજ્ય સ્વીકાર પડો. એમ આંતર શત્રુઓ સામેના યુદ્ધમાં વિરતિ(સંયમ રૂપી અમેઘશસ હેય તે જ મહરાજાની વિરાટ સેનાને પરાજિત કરી શકાય છે. - જ્ઞાન ભણવાનું છે. તે પણ સંયમ માટે. જીવનમાં સંયમ લાવે, સંયમને વિકાસ કરે, સંયમનું રક્ષણ કરે એ જ સાચું જ્ઞાન છે. પ્રશમરતિગ્રંથમાં પૂજ્યપાદ ઉમાસ્વાતિજી મહારાજા ફરમાવે છે કે-જે જ્ઞાન ચરણકરણનું સાધક બને એ જ સાચું જ્ઞાન. જેમ જેમ જ્ઞાન ભણતા જઈ એ તેમ તેમ જીવન વધુ ને વધુ સંયમી (વન નિયમવાળું) બનવું જોઈએ. જ્ઞાન તા વિરતિને બૂમે પાડીને બોલાવી લે. સાચા જ્ઞાનને તે વિરતિરૂપી બહેન વગર ગમે જ નહિ. અને વિરતિરૂપી બહેનને જ્ઞાનરૂપી ભાઈ વગર ગમે નહિ. આ ભાઈબહેનની જોડી ધર્મરાજાની સેનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy