SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગક પ્રવચને ૨૯ આપણે ધર્મપરીક્ષાના અધિકાર ઉપર વિચારણા શરૂ કરી છે. ધર્મ ની પરીક્ષા કરવી તે કાંઈ સામાન્ય વાત નથી. જગતની કિંમતીમાં કિંમતી ગણાતી વસ્તુઓ જેવી કે હીરા, પન્ના, મોતી, સેનું ઝવેરાતની પરીક્ષા કરતાં લાગુ કઠીન વાત ધર્મપરીક્ષાની છે. ભલભલા ભેજાબાજે, મેટા મેટા પંડિત ગણાતા લેકે પણું ધમની પરીક્ષા કરવામાં નિષ્ફળ જાય છે. વિવેક શક્તિના વિકાસ વગર, ગુખ-દેશના વિશિષ્ટ વિવેક વગર સાચા ધર્મની પરીક્ષા કરવી દુશક્ય છે. કન્યાની પરીક્ષા કરવી સહેલી, રા લક્ષણવંતા ઘોડાની પરીક્ષા કરવી સહેલી, સારા માણુની પરીક્ષા કરવી સહેલી છે, પણ સાચા ધર્મની પરીક્ષા કરવી ઘણી જ કઠીન છે. ચોરાશીલા ચેનિઓમાં ૬૦-૬૬ લાખ તિઓની નિએ મહાકષ્ટ વટાવી વટાવીને માંડ માંડ માનવભવ સુધી જ આવી ગયે. માનવભવ એટલે ધમકમાણીને બજાર. આ માનવભવરૂપી બજારમાં આવીને ધર્મઘન જ કમાવું જોઈએ. ધર્મધન ખાવાનું કામ તો થાય જ કેમ ? તમે માનવભવરૂપી બજારમાં આવીને ધમધન જ કમાયા છે ? કે પાપના ગંજ આમામાં ખડક્યા? વિષયલોલુપ છવ પાપકમાણી સિવાય બીજું શું કરે ? ધર્મકમાણી માટે વિષયવિરાગ વીતરાગ પૂજા વગેરે જરૂરી છે. તમને તો માનવભવ ઉપરાંત આર્યદેશ, આર્યકુલ, જૈનકુળ, પગે ઇન્દ્રિયની પરિપૂર્ણતા, મનની સ્વસ્થતા, દીઘાયુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy