SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮: પોશક પ્રવચન ત્યાગી હાય તા જ શ્રાતાઓનાં હૃદય સુધી ઉપદેશનું પાણી પહોંચે. ખીજું લક્ષણ છે માધુકરી–ભિક્ષાથી જીવનનિર્વાહ કરનારા હાય. ન ન્તતે રસેાઈ પકાવે, પકાવરાવે કે પેાતાના માટે પકાવેલી ä. ગૃહસ્થાએ પેાતાના કુટુંબ માટે જે આહારપાણી તૈયાર કરેલા હોય તેમાંથી થોડુંક થોડુંક દરેક ઘરમાંથી લઈ આવી પોતાના સુયમદેહના નિર્વાહ કરનારા. ત્રીજું લક્ષણ સમભાવમાં રહેલા હોય . શત્રુ—મિત્રમાં, શ્રીમત-ગરીબમાં, સુખ-દુઃખમાં, અનુકૂળતા-પ્રતિકૂળતામાં, તૃણ-મણુિમાં, સાના-પથ્થરમાં સમભાવને ધારણ કરનારા હાય. ચેલું લક્ષણ શુદ્ધ વીતરાગ કથિત ધર્માંના જ લેાકેાકાર માટે ઉપદેશ આપનારા ધર્માંશુરુ હોય. લાકામાં જ અ કામની વાતા સહજ છે. અને સાંસારવક છે તેના ઉપદેશ-માદેશપ્રેરણા કરનારા ધ ગુરુ ન હેાય માદાયક સજ્ઞ પરમાત્માએ બતાવેલા ધન જ કરુણાભાવથી ઉપદેશ આપે. આ ચારે લક્ષણેા સાચા ધર્મગુરુમાં હાવા જાઈ એ. અને આવા ધગુરુની સેવા વિનય કરવાથી સાચા ધર્મની પ્રાપ્તિ થાય છે. નિઃસ્વાથી –નિઃસ્પૃહી સાચા ધ`ગુરુએ જ જગતને સાચા જીવનરાહ-આત્મકલ્યાણના માર્ગ ખતાવી શકે છે. ઉપદેશના બદલામાં કાંઈ લેવાની જરાયે વૃત્તિવાળા ધર્મ ગુરુ ન હેાવા જોઈ એ. Jain Education International For Private & Personal Use Only .. www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy