SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ : પ્રવચન ૧૧ आगमतत्त्वं ज्ञेय तद्दष्टेष्टाविरुद्धवाक्यतया । उत्सर्गादि समन्वितमलमैदंपर्यशुद्ध च ॥ १० ॥ પરમેાપકારી પૂજ્યપાદ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ ષોડશકના દેશમા લેાકમાં હવે આગમતત્ત્વ કેવુ હાય તેનુ સ્પષ્ટ સ્વરૂપ બતાવે છે. (૧) આગમતત્ત્વ ષ્ટ અને ઈષ્ટથી અવિરુદ્ધ જોઈએ. (૨) ઉત્સગ અને અપવાદથી સમન્વિત જોઈએ. (૩) ઐદપર્ય તાત્પ શુદ્ધ જોઈએ. આ ત્રણ ગુણથી યુક્ત હેાય તે જ સાચુ` આગમતત્ત્વ જાણવું. હવે પ્રથમ વાતનું સ્પષ્ટીકરણ કરવું પડશે ને ? કારણ કે તમારા માટે આ પદાર્થોં લગભગ નવા જેવા છે માટે વિવેચન કર્યા સિવાય સમાય તેવા નથી. આગમતત્ત્વ પ્રથમ તા દૃષ્ટ અને ઈષ્ટથી અવિરાધી જોઈએ. દૃષ્ટ એટલે પ્રક્ષ અને અનુમાન પ્રમાણથી અખાધિત જોઈએ. દા. ત., અનિઃ પુષ્ણઃ । અગ્નિ ઉષ્ણ છે, તે વાત સૌ કાઈ ને પ્રત્યક્ષ સિદ્ધ છે. માટે આ વાત પ્રત્યક્ષ પ્રમાણથી અભાધિત કહેવાય. અહીંયાં દરેક જીવેાના સુખદુ:ખમાં તરતમતા દેખાય છે, માટે જરૂર તે તે જીવા પૂર્વ જન્મમાંથી વિચિત્ર શુભાશુભ કર્મોને કરીને આવેલા છે એમ અનુમાન થાય છે. નહિતર www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy