________________
પ્રવચન ર
आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्धि साहिसादि तद्हेतुः ॥ १६ ॥
પૂજ્યપાદ પરમે પકારી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા હુવે પ્રથમ ષોડશકના અગિયારમી લેાકમાં આગમમાં કેંવું તત્ત્વ બતાવેલું છે, તેના ચેોડાક નમૂના આપણને બતાવે છે.
(૧) આત્મા છે.
(૨) આત્મા પરિણામી (નિત્ય ) છે. (૩) વિચિત્ર એવા સત્કમાંથી બધાયેલે છે. (૪) કર્માંના વિયેાગથી આત્મા મુક્ત બને છે. (૫) હિંસાદિ પાપા તે કબંધનનાં કારણેા છે. (૬) અહિંસાદિ ધમાઁ તે મુક્તિનું કારણ છે. હવે આ છએ મુદ્દાનું સ્પષ્ટીકરણ કરવું પડશે ને ? કે તમે બધું ખરાખર સમજી ગયા છે ?
સાહેબ ! “ થાતુંક સમજાયુ' છે, પણ વિશેષ ઊ'ડાણથી સમજવુ છે. ” તા સમજો.
પહેલી વાત આત્માના અસ્તિત્વના સ્વીકારની છે. આત્માના અસ્તિત્વના સ્વીકાર વગર તા પાપ-પુણ્યની વાતા, આશ્રવ– સવરની વાતો અને અંધ-મેાક્ષની વાતો કરવી પણ નિરક છે. આત્માને અનુલક્ષીને તે એ બધાં તત્ત્વનું અસ્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org