SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પર પડશક પ્રવચને વિરોધ જેવી મલીન વૃત્તિઓ લગગગ તેના જીવનમાંથી મરી પરવારી હોય છે. સૌમ્ય મુદ્રા, પ્રસન્ન ચિત્તવાળે બુધપુરુષ હેય છે. મૈત્રી, પ્રદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ તેના જીવનબાગમાં રમતી ખીલતી હોય છે. બીરાની ચઢતીમાં રાજી થનારો, બીજાની પડતીમાં નારાજ ધનારે, પડતાને ઊભા કરવાની વૃત્તિવાળ, દીનદુઃખિયારા માટે સદાવ્રત આ બુધ પુરુષ હોય છે. સ્વાર્થ ગૌણ અને પરોપકાર તેને મુખ્ય હેય છે. કોઈનું પણ ખરાબ કરવાની વૃત્તિથી તદ્દા પર હોય છે. દરેક સાથે ભલાઈ રાખે છે. કેઈની ખાતર ઘસાવાની ટેવવાળે હોય છે. ઉત્સર્ગના અને અપવાદના અવસરને સારી રીતે જાણકાર હોય છે. દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરના હોય છે. દરેક પ્રવૃત્તિમાં ગુરુલાઘવના પ્રધાન વિચારવાળે હોય છે. શાસ્ત્રાભ્યાસી, ગુને વિનય કરનારે, ઉચિત સેવા ચૂકનારો નહિ, ઉપકારીઓના ઉપકારને સરનારે નહિ કૃતજ્ઞી હોય છે અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવનાવાળા હોય છે. પડ્યા ઉપર કેઈને પાટું મારતા નથી. ચડતી-પડતીમાં ઉદાસીનભા રહેવાના સ્વભાવવાળો હોય છે. સુખમાં કુલાઈ જવું, દુઃખમાં સેવા બેસવું, આ દુર્ગુણ બુધ પુરુષમાં નથી હોતા. વારંવાર દીનતા હર્ષ-શોક રતિ-અરતિ કરવાનું તેનામાં નથી હોતું. બોધ પામેલે બુધપુરુષ જગતના છે માટે દીવાદાંડી સમાન બની રહે છે. કેઈને ઉગ પમાડતા નથી. ખરાબ કામમાં ઊભો રહેતો નથી. Jạin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy