SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પડશક પ્રવચને ૧૨૭ (૧૩૮) પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, પરંતુ વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ નહિ. ' (૧૩૯) વીતરાગ પુરુષના વચન ઉપર જ પૂર્ણ વિશ્વાસ મુકાય. (૧૪૦) જિના ગમે એટલે વીતરાગ પુરુષના વચનોને સંગ્રહ માટે જિનાગ ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકવો જોઈએ. - (૧૧) શાસનની રક્ષા માટે કરેલી વિરાધના એ વિરાધના નથી. કાલિકસૂરીજીની જેમ.' (૧ ૨) સંયમ લેનારે સ્ત્રી અને પૈસાને વિષ્ટા સમાન માનીને જ ત્યાગ કરે જોઈએ. (૧૪૩) સંયમી સાધુને સંયમ લીધા પછી વાળા અને પૈસાવાળા સુખી લાગવા ન જોઈએ. " (૧૪૪) બી અને પૈસાની મેહમાયામાં ફસેલા જગતને તે સ યમી સાધુ દયાની નજરે જુએ. . : (૧૫) ગોચરીંપાણી જનાર સાધુએ ગૃહસ્થોના ઘરોમાં રહેલી રાગ કાવનારી ચીજો તરફ દષ્ટ ન કરવી. . (૧૪૬) સાધુએ બને ત્યાં સુધી રાજ એકના એક ઘરે ચરી ભાણી લેવા જેવું નહિ. . (૧૪૭) સાધુને અધિકાર સારા સારા ખાનપાન વચ્ચે, ઉપાશ્રય કે પાટપાટલા ઉપર નથી. (૧૪૮) સાધુને અધિકાર ત્યાગ, તપ અને સંયમ ઉપર હોય. (૧૪૯) કેવળ સાધુની વાણી ન જોતા તેના આચાર– વિચાર તરફ પણ જેવુ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy