SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ડિશક પ્રવચને વસ્તુનું નિવેદન કર્યું છે. આ ગ્રંથમાં જે જે વિશ્વ કહેવાના છે તેને નિર્દેશ કરે તેને અભિધેય કહેવાય છે. ત્રીજું પ્રજન પણ બતાવવું જોઈએ. ગ્રંથકર્તાનું પ્રજન શ્રોતાને કે અધ્યયન કરનારને આ ગ્રંથના તાવિક પદાર્થોને બંધ થાય અને પરંપરાએ આ મેક્ષને પામે તે છે. ચેથે સંબંધ પણ જણાવવો જોઈએ. વાસ્ય–વાચક સંબંધ, ઉપાય-ઉપેય સંબંધ. આ ગ્રંથ વાચક છે અને તેના દ્વારા ધર્મપરીક્ષાદિ ભાવો એ વાએ છે. અથવા ગ્રંથ ધર્મપરીક્ષકદિ ભાવેને જાણવાનો ઉપાય છે અને ધર્મપરીક્ષિકાદિ ભાવેને જાણવા તે ઉપેય (સાધ્ય) છે. આ મંગલ અભિધેય, પ્રોજન અને સંબંધને શામાં અનુબંધચતુષ્ટય કહેવામાં આવે છે. સામાન્યતઃ શિટ પુનો આચાર છે કે ગ્રંથની આદિમાં આ અનુબંધ–ચતુષ્ટય કહેવાં. જેથી શ્રોતાની કે અધ્યયન કરનારની આ ગ્રંથમાં પ્રવૃત્તિ થા. ઈષ્ટદેવ એવા વીર પરમાત્માને ગ્રંથકારે નમસ્કાર કર્યા. તે નમસ્કાર શું વસ્તુ છે તે પણ જાણવું જોઈએને? જૈન શાસનમાં દરેક શુભ પ્રવૃત્તિ કરતાં અરિહંત ભગવંતને નમસ્કાર કરવામાં આવે છે. આ નમસ્કાર એ સર્વ શ્રુતસાગરનો સાર છે. સકલ શ્રુતની અતર્ગત છે. માટે વ્યાખ્યાન કરતાં, ગ્રંથની વાચના આપતાં પ્રથમ નવકારમંત્ર બોલીને જ શરૂ આત કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001219
Book TitleShodashak Pravachano
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsurishwarji Jain Sahitya Prakashan Trust Ahmedabad
Publication Year
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy