________________
શિક પ્રવચન : ૯
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહા ધર્મો છે. - આ પાંચ મહા ધર્મોમાં બીજા બધા ધર્મને સમાવેશ થઈ જાય છે.
દાન આપવાનું છે તે પણ આ અહિંસાદિ ધર્મોના પોષણ માટે
શીલ પાળવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. તપ કરવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે.
ભાવ સારો રાખવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પષણ માટે.
પરમાત્માનું દર્શન, પૂજન, સ્મરણ, ભક્તિ, ઉપાસના કરવાની છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે.
શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે.
ગુરુવિનય સેવા વંદન નમસ્કાર કરવાનું છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે.
સામાયિક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરવાની છે તે પણ અહિંસાદિ ધર્મોના પિષણ માટે. -
માટે મોક્ષના સાચા ધ્યેયથી અણિશુદ્ધ અહિંસાદિ ધર્મોનું પાલન કરનાર મનુષ્ય સદા માટે કર્મમુક્ત બની શુદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન નિરાકાર પૂર્ણાનંદી બને છે.
આ રીતે પ્રથમ પડશકના અગિયારમાં નું વિવેચન પૂર્ણ થાય છે. બારમા લેકનું વિવેચન હવે પછી
.....સર્વ મંગલ માંગલ્ય....
અહિંસાદિ ધમેન
મુક્ત નિરજ સદા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org