Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Catalog link: https://jainqq.org/explore/006407/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો અરિહંતાણં નમો સિધ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લેએ સવ્વ સાહુર્ણ એસો પંચ નમુકકારો સલ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનાગમ પ્રકાશન યોજના પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત DVD No. 2 (Gujarati Edition) :: યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી – પીએચ.ડી. website : www.jainagam.com Page #3 -------------------------------------------------------------------------- ________________ KRUTAN SUTRA SHRI SA SUTRA PART: 03 s 2 sdiol 221 : 49-03 Page #4 -------------------------------------------------------------------------- ________________ OOOOOOOOO XOOOOOOOOO.C जैनाचार्य - जैनधर्म दिवाकर - पूज्यश्री - घासीलालजी - महाराज - विरचितया समयार्थबोधिन्याख्यया व्याख्यया समलङ्कृतं हिन्दी - गुर्जर भाषाऽनुवादसहितम् ॥ श्री - सूत्रकृताङ्ग सूत्रम् ॥ (तृतीयो भागः ) नियोजक : संस्कृत - प्राकृतज्ञ - जैनागमनिष्णात - प्रियव्याख्यानि पण्डित मुनि श्री कन्हैयालालजी - महाराजः प्रकाशकः श्रेष्ठिश्री जयन्तीलालात्मज सुधीरभ्रातोः स्मरणार्थ मुम्बापुर्यानिवसतस्तस्थिता जयन्तीलाल हरिलाल झवेरी, तत्प्रदत्त - द्रव्य साहाय्येन अ० भा० श्वे० स्था० जैनशास्त्रोद्धारसमितिप्रमुखः श्रेष्ठि- श्री शान्तिलाल - मङ्गलदास भाई - महोदयः मु० राजकोट प्रथमा - आवृत्तिः प्रति १२०० वीर- संवत् विक्रम संवत् २४९६ २०२६ मूल्यम् - रू० २५-०-० vvvvvvvv00000 Oooo....c ईसवीसन् १९७० Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય માટે ખાસ સૂચના આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય છે. (૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે. તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય. તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા, (ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ બે ઘડી સ્વાધ્યાય ન કરવો. ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ स्वाध्याय के प्रमुख नियम (१) (३) इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है। प्रात: ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी (४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए। मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है। नीचे लिखे हुए ३२ अस्वाध्याय-प्रसंगो में वाँचना नहीं चाहिए(१) आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल (१) उल्कापात-बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए । (२) दिग्दाह—किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए । गर्जारव-बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए। निर्घात–आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए । विद्युत—बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए यूपक-शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए (८) यक्षादीप्त—यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए । धूमिका कृष्ण-कार्तिक से माघ मास तक धुंए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए । Page #8 -------------------------------------------------------------------------- ________________ (९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए। (२) ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता (१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से १२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो, उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव), आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए । Page #9 -------------------------------------------------------------------------- ________________ (२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए । Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री सूत्रकृतांगसूत्र भाग तीसरे ठी विषयानुभशिष्ठा अनु. विषय पाना नं. प्र० श्रु० नववां अध्ययन १ धर्भ स्व३पछा नि३पारा सवां अध्ययन २ सभाधिष्ठे स्व३पठा नि३पारा ग्यारहवां अध्ययन 3 भोक्षठे स्वपिठा नि३पारा मारहवां अध्ययन ४ सभवसरा के स्व३पठा नि३पारा तेरहवां अध्ययन ५ याथातथ्य छा नि३पारा यौहवां अध्ययन ६ ग्रंथ डे स्व३पठा नि३पारा શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ पन्द्रहवां अध्ययन ७ आघानीय स्व३पठा नि३पारा ૧૮૬ सोलहवां अध्ययन ८ विधिनिषेधडा नि३पारा ૨૧૮ सभात ॥ श्री सूत्रकृतांग सूत्र : 3 Page #12 -------------------------------------------------------------------------- ________________ ધર્મક સ્વરૂપના નિરૂપણ નવમા અધ્યયનનો પ્રારંભ– આઠમું અધ્યયન પુરૂં થયું હવે નવમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આઠમા અધ્યયનમાં બાલવીર્ય અને પંડિત વીર્યના ભેદથી બે પ્રકારનું વીર્ય કહેવામાં આવેલ છે, સાવદ્ય ક્રિયા માટે કરવામાં આવેલ પ્રયત્ન બાલવીય, અને ધર્મ માટે કરવામાં આવનાર પ્રયત્ન પંડિતવીર્ય કહેવાય છે તેથી હવે નવમું ધર્મ સંબંધી અધ્યયન કહેવામાં આવે છે. “પળે' ઈત્યાદિ શબ્દાર્થ–પગથા--મરિમા' કેવળ જ્ઞાનવાળા બાળ-માન જીવેને ન મારવાને ઉપદેશ આપવા વાળા ભગવાન મહાવીર સ્વામીએ “રે પને અજ્ઞાતાદ ઘર્ષ; રાહતઃ' કર્યો ધમ બતાવેલ છે. “શિખા–વિનાનાં રાગદ્વેષને જીતવાવાળા જીનવરે દ્વારા ઉપદિષ્ટ “તું બંનું ઘમં–તત નુ ધર્મ એ સરલ ધર્મને ‘જહાત્તરવંથાર થાર્થ રૂપથી “જે સુ-એ કૃga’ મારી પાસેથી સાંભળે ? અન્વયાર્થ–બુદ્ધિમાન અર્થાત્ કેવળ જ્ઞાની માહન-કઈ પણ પ્રાણીને ન મારે એ રીતના ઉપદેશક ભગવાન મહાવીર સ્વામીએ કેવા પ્રકારના ધર્મને ઉપદેશ આપેલ છે? વીતરાગના તે માયા પ્રપંચથી રહિત ધર્મના સ્વરૂપને યથાવસ્થિત રૂપથી કહું છું તે તમે સાંભળે છે? ટીકાર્થ – જખ્ખ સ્વામી સુધર્મા સવામીને પૂછે છે, કે-ત્રણે કાળ વાળા ત્રણે લોકનું સ્વરૂપ જેનાથી જાણવામાં આવે, તે કેવળજ્ઞાનને મતિ કહેવાય છે, તે મતિ જેને પ્રાપ્ત થાય તે મતિમાન અર્થાત્ કેવળ જ્ઞાની કહેવાય છે. કેઈ પણ પ્રાણીનું હનન (હિંસા) ન કરે. આ પ્રકારને જે ઉપદેશ આપે છે, તેઓ માહન કહેવાય છે, ભગવાન મહાવીર સ્વામી “મા” “મા” અર્થાત કોઈ પણ પ્રાણિને ન મારો ન મારે આવા પ્રકારને વચન પ્રવેગ કરતા હતા તેથી તેઓને “મહન કહેવામાં આવે છે. એવા મતિ શાળી “માહને કેવા પ્રકારને ઉપદેશ-ધમ કહ્યો છે? આ પ્રમાણે જનૂ સ્વામીને પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે-ચાર પ્રકારના ઘનઘાતિ કમ રૂપ શત્રુઓને જીતવાવાળા જીનેન્દ્ર દેવના તે ધર્મને કે જે માયારૂપી શલ્ય વિનાને, હેવાના કારણથી સરળ છે તે હું યથાર્થ રૂપે કહીશ. તે તમે મારી પાસે સાંભળો. મેં જે પ્રમાણે કેવલી ભગવદ્ મહાવીર સ્વામી પાસેથી સાંભળેલ છે, એ જ પ્રમાણે હું તમને કહીશ. કહેવાને હેતુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ એ છે કે–અન્ય શાસ્ત્રકારોએ જે રીતનો માયા પ્રધાન ધર્મ કહેલ છે. તે પ્રમાણે સહજ હિતકર તીર્થકર ભગવાને કહેલ નથી. જીન પ્રાણત ધર્મ દરેક ધર્મો કરતાં ઉત્તમ છે. કહ્યું પણ છે કે-“વધાનં સર્વધર્નાળાં તૈનં જતિ સાર ' ઈતિ સઘળા ધર્મોમાં શ્રેષ્ઠ જીન ધર્મ જયશાલી છે. કેમકે તે ધર્મમાં સઘળા ની દયા કરે એ પ્રમાણે ઉપદેશ આપેલ છે. ભાવ એ છે કે–જબૂ સ્વામીએ પૂછયું કે હે ગુરૂદેવ ભગવાન તીર્થકરે કેવા પ્રકારના ધર્મને ઉપદેશ આપેલ છે ? જે માટે કરવામાં આવેલ પ્રયત્ન પંડિતવીર્ય કહેવાય છે, આ રીતે પ્રશ્ન કરવામાં આવતાં સુધર્મા-સ્વામીએ ઉત્તર આપે કે હે શિષ્ય? ભગવાન તીર્થકરે અત્યંત સરળ નિષ્કપટ, સર્વ જીવોની રક્ષા કરવા વાળા ધર્મને ઉપદેશ આપેલ છે, તે ધર્મ હું તમને કહું છું તે તમે સાંભળે, સમજે, અને તેમાં કહ્યા પ્રમાણે આચરણ કરે. એના “માના રણત્તિથા વેરા” ઈત્યાદિ શબ્દાર્થ–“નાળા રિચા રેસા-ત્રાહ્મUT: ક્ષત્રિયા થૈયાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય “વફા ટુ વોર' ચાંડાલ અને એક્કસ ‘શિયા પેસિવ સુરતgષા શિશ ઝુ” એશિક વૈશિક અને શુદ્ર ને વ શામનિસ્પિચા-વાઅનિઃબિતા અને જે આરંભમાં આસક્ત રહેવાવાળા પ્રાણિયે છે, તેઓ દુઃખ રૂપ આઠ પ્રકારના કર્મોને છોડવાવાળા નથી. મારા અન્વયાર્થ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ અથવા બુક્કસ (અવાંતરજાતીવાળા) એશિક (શિકારી અને હસ્તિતાપસ) વૈશિક વેશ ધારણ કરવાવાળા) અને શદ્ર તથા અન્ય જે કઈ આરંભ કરવા વાળા હોય (તેઓ બધા જ વિર વધારનારાઓ છે. પારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ ટીકા”—વસ્તુનુ પ્રતિપાદન જોકે અન્વય અને વ્યતિરેકરૂપે અર્થાત્ વિધિ અને નિષેધ રૂપે કરવામાં આવે તે તે સમઝવું સરલ થઈ જાય છે. તેથી જ ધમ નું પ્રતિપાદન કરવાના ઉદ્દેશથી પહેલાં અધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ એક્કસ (નિષાદ પુરૂષ અને અવષ્ટા સ્રીથી પેદા થયેલ સંતતિ) એશિક એક વનથી બીજા વનમાં ભટકીને શિકાર કરવા વાળા અથવા કંદ, મૂળ વિગેરેના આહાર કરવાવાળા તાપસો, વૈશિક-બીજાએના વેષ ધારણ કરીને આજીવિકા મેળવનારાએ અર્થાત્ કળાથી આજીવિકા મેળવનારાઓ. શૂદ્ર અર્થાત્ કપડાવણીને ગુજરાન કરનારાઓ આસિવાય પશુ જે કેઈ પણ પુરૂષ યત્ર પીડન એટલે કે કેલૂ વિગેરે ચલાવવા, ઘેાડા, અળદ વિગેરેને ખસી કરવા, અંગાર દાહ વિગેરે ઘેર આરંભની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે, તથા જીવાનુ ઉપમર્દન (વિરાધના-હિ'સા) કરે છે. આ ખધા હિંસા કરનારાઓના વેની વૃદ્ધિ થતી રહે છે. વરની વૃદ્ધિ થાય છે, આ કથનના સબંધ આગલા સૂત્ર સાથે છે. રા ‘પરિનિષિતાનં” ઇત્યાદિ શબ્દાર્થ -'િિનવિટ્ટાનું સેસિ વેર વઢ ્-પ્રિનિવિદ્યાનાં દેશાં વૈર પ્રતૢતે' પરિગ્રહમાં આસક્ત રહેવાવાળા આ પ્રાણિયાનુ· અન્ય પ્રાણિયા સાથે વેર વધે છે. રમમિયા ામા-ગરમસટ્ટતાઃ હ્રામા!' તે વિષય લેાલુપ જીવા આરંભથી ભરેલા છે. ‘તે ન તુ વિમોચના’-તે ન સુવિમોષાઃ’ તેથી તેઓ દુઃખરૂપ આઠ પ્રકારના કર્માથી છેડાવવાવાળા નથી. પાશા અન્નયા ——જે પરિગ્રહમાં આસક્ત હોય છે, તેઓના વેરના વધારાજ થાય છે, વિષયમાં લાલુપજન જે આરબ કરીને પુષ્ટ થાય છે, તેઓ દુઃખતા અર્થાત્ આઠ પ્રકારના કર્મને છેડનારા થઈ શકતા નથી. રૂા ટીકા-દ્વિપદ કહેતાં એ પગવાળા પ્રાણિયા ચતુષ્પદ્ય એટલે ચાર પગ વાળા પ્રાણિયા ધન, ધાન્ય (અનાજ) હિરણ્ય (સેાનુ) સ્વર્ણ ચાંદી વગેરેના પરિગ્રહમાં જે આસક્ત હાય છે. તેએાના વેના વધારા થતા રહે છે. જેમ ઘી નાખવાથી અગ્નિની જ્વાલા વધે છે, એજ પ્રમાણે પરિગ્રહવાળા જાને ખીજા પ્રાણિયા સાથે વેર વધે છે. પહેલાં લેાકાએ આરભ ઉત્પન્ન કર્યાં, તે પછી પ્રતિપાલન કરીને તેને વધારા કર્યાં, આવા આરભથી વધેલ કામલેગ તે જીવાના દુઃખના બન્ધનથી ક્રમેાંથી છેડાવી શકતા નથી. પ્રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ “કાવાર રિમા” ઇત્યાદિ શબ્દાર્થ–“વિષપણો નાનો-વિષિા જ્ઞાત' સાંસારિક સુખની ઇચ્છા કરવાવાળા જ્ઞાતિવર્ગ “રાષાયશ્વિ –આવારામાધાતું દાહ સંસ્કાર વિગેરે કરીને “રં વિરં દતિ-તિરં નિત’ મરેલા પ્રાણીના ધનને લઈ લે છે “મી મેહિં દિદરતી–મ મિઃ કૃત્યો પરંતુ તે ધનને પ્રાપ્ત કરવા માટે પાપકર્મ કરેલ તે પુરૂષ પિતે કરેલ કર્મનું ફલ કે જે દુખરૂપ છે તેને એકલે જ ભોગવે છે. જા અન્વયાર્થ-વિષના અભિલાષી અર્થાત્ સંસારી સુખની ઇરછા રાખનારાએ જ્ઞાતિજન પુત્ર, કલત્ર, (સ્ત્રી) વિગેરેનું મરત્તર ક્રિયા કરીને (આરંભ પાપ કરનારના મેળવેલ ધનનું અપહરણ કરી લે છે, અને આરંભ કરવાવાળો પાપી પોતે કરેલા કમોથી દુ:ખી બને છે જો ટીકાર્થ–શબ્દ વિગેરે વિષયોનું અન્વેષણ કરનારા માતા, પિતા, પુત્ર, કલત્ર વિગેરેના આઘાત કૃત્ય અર્થાત્ મરનારને નિમિત્તે કરવામાં આવનારા અનેક પ્રકારના કાચાર કરીને, તે મરનારના દ્વિપદ, બે પગવાળા પ્રાણીને, ચતુષ્પદ ચાર પગવાળા જીને, ધન, ધાન્ય, હિરણ્ય, વિગેરેને દ્રવ્યને કે જે મેળવવા મરનારે જીવિત અવસ્થામાં અત્યંત દુઃખ ઉઠાવીને મેળવ્યું હોય છે, તે દ્રવ્ય ગ્રહણ કરી લે છે, તથા અનાયાસ એટલે કે વિના પ્રવાસે મળેલા તે ધનથી તેઓ સુખને ઉપભેગ કરે છે. નીતિકારે કહ્યું છે કે -રતના ઈત્યાદિ મનુષ્ય જ્યારે મરી જાય છે, ત્યારે તેણે મેળવેલ દ્રવ્યથી તથા સ્ત્રી વિશેરેથી બીજા પુરૂષે ક્રિીડા કરે છે. હે રાજા એ હૃષ્ટ પુષ્ટ અને અલંકૃત થાય છે. જેના અને દ્રવ્યને પ્રાપ્ત કરવાવાળા અને તે માટે અનેક પ્રકારના સાવઘ કર્મ કરનાર તે પાપી પોતે કરેલા પાપોના કુલ રૂપ સંસાર સાગરમાં ખી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ધનના લેભી જ્ઞાતિ જન મરેલાને દાહ કર્મ વિગેરે કરીને તેનું બધું જ ધન પતે ગ્રહણ કરી લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન કમાવાવાળે તે મરનાર પુરૂષ પોતે કરેલા કર્મનું ફળ જોગવવા માટે નરક નિગોદ વિગેરેમાં જાય છે. અને ત્યાં દુઃખ ભોગવે છે. જો “મારા પિયા’ ઈત્યાદિ શબ્દાર્થ “મુળા-૧ વર્ષના પિતાના પાપકર્મથી સુવંતર્ણ-સુદામાની સંસારમાં પીડા પામતા થકા “તા-તવ” તમારા “તાગાર-ગ્રા” રક્ષા કરવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ માટે. “મારા વિચાર vgયા માવા-માતા પિતા નુષા માર્ચ” માતા, પિતા તુષા -પુત્રવધૂ અને ભાઈ તથા “મના પુત્તાય મોરલા'- મા પુત્રા શૌહરાભાઈ અને પિતાના પુત્ર વિગેરે કોઈ પણ સમર્થ થતા નથી. પા અન્વયાર્થ–પ્રાણાતિપાત વિગેરે દ્વારા થનારા પિતાના કર્મોથી નરકગતિ વિગેરેમાં જનારાઓને બચાવવા માટે માતા, પિતા, પુત્રવધૂ પત્ની, કે પુત્ર વિગેરે કઈ પણ તેઓને બચાવી શકવા સમર્થ થતા નથી. આપા ટીકાર્થ–પોતે કરેલા પ્રાણાતિપાત વિગેરે કર્મોથી સંસાર સાગરમાં અનેક નિયામાં પીડા પામવા વાળાઓને પીડાથી બચાવવા માટે માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ સ્ત્રી અને પુત્ર તથા તે સિવાય પણ સસરા, મિત્ર વિગેરે કઈ પણ સમર્થ થતા નથી. જ્યારે આ લોકમાંજ રંગ ઉત્પન્ન થાય ત્યારે તેઓ તારી રક્ષા કરી શકતા નથી. તે પછી પરલોકમાં કેવી રીતે તે રક્ષણ કરી શકે ? કાલૌકરિક પુત્ર અભયકુમારને એક મિત્ર હતો અભયકુમારના સદુપદેશથી તેણે હિંસા કરવાનું બંધ કર્યું. આવા પ્રકારની તેની ચેષ્ટા જોઈને તેના બંધુ વર્ગ વિગેરેએ તેને હિંસા કરવા પ્રેરણા કરી, પરંતુ હિંસા વિગેરે પાપને ઘેર અનર્થનું કારણ સમજીને તેણે પિતાના પગમાં કુહાડીથી ઘા કરીને તેને કહ્યું કે અરે મને તે પીડા થાય છે, મારી પીડા મટાડે, આ પ્રમાણે સાંભળીને તેના બંધુ સમૂહે કહ્યું કે-અરે મૂર્ખ તારી પીડા અમે શી રીતે મટાડી શકીએ? તે કરેલા કર્મોનું ફળ તૂ પિતે જ ભેગવ ત્યારે તેણે કહ્યું, જ્યારે તમે આ ભવમાં મારી શારીરિક પીડા મટાડી શકતા નથી, તે પછી પ્રાણાતિપાત વિગેરે ઘેર દુકૃત્ય કરીને જ્યારે હું નરક નિગદ વિગેરેમાં વચનથી પણ અગોચર (મુખથી કહી પણ ન શકાય તેવી) વ્યથાને પાત્ર બનીશ, ત્યારે તો મને કેવી રીતે સહાયતા કરશે? કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્ય પાપનું આચરણ કરીને ધનની પ્રાપ્તિ કરે છે, અને તેને ત્યાગ કરીને મરણને શરણે પહોંચી જાય છે. તે પરલોકમાં તે પાપન ફલ સ્વરૂપ અનેક પ્રકારની વિષમ વેદનાઓ ભેગવે છે. અને આ લેકમાં તેના કુટુંબીજને તેણે મેળવેલ ધનને ઉપભોગ કરે છે. તેઓ તે દુઃખ ભેગવનારની રક્ષા કરવામાં સમર્થ થતા નથી. પણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ મટું વેરા ઈત્યાદિ શબ્દાર્થ–“મિલરટ્યૂન સાધુ” તે સાધુ “પ્રથમ હાય- વૃતાર્થ પ્રેક્ષ્ય પિત કરેલા પાપોથી દુઃખ ભોગવવાળા પ્રાણીની કોઈ પણ રક્ષા કરી શકતું નથી. આ વાતને વિચાર કરીને તથા “પરમાણુvirઐ-માર્થાનુળામુમ્' સંયમ અથવા મોક્ષના કારણ રૂપ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રને સમઅને “નિર્મમ નિમઃ' મમતા વિનાને “નિરહંત-નિરંજ્ઞા અહંકાર વિનાને થઈને “જિળાહિર્ચ -કિનાહિત રત્ન' જીન ભાષિત ધર્મનું આચરણ કરે છે અન્વયાર્થ–સાધુ આ બાબતને વિચાર કરીને અને સમ્યક્ દર્શન વિગેરેને અથવા સંયમને મુક્તિ પ્રાપ્ત કરાવવાળું સમજીને નિર્મમ (મમતા રહિત થઈને) તથા નિરહંકાર-અહંકારને ત્યાગ કરીને જીન ભગવાને ઉપદેશેલા માર્ગનું અવલમ્બન કરે. દા ટીકાર્થ– ધર્મથી રહિત તથા પિતે કરેલા કર્મોથી પીડા પામવાવાળાઓનું કઈ રક્ષણ કરી શકતું નથી. સાધુએ આ તથ્યને સારા વિચાર કરીને તથા સંયમ અને મેક્ષરૂપ પરમાર્થને સમજીને અને સંસારમાં પડેલા એવા અમારું રક્ષણ કરનાર કોઈ જ નથી એમ સમજી વિચારીને સૌથી શ્રેષ્ઠ તથા સઘળાઓ દ્વારા વાંછનીય એવા મિક્ષનું કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપજ છે. તેના દ્વારા જ સર્વોત્તમ સુખ પ્રાપ્ત કરી શકાય છે, આવા પ્રકારને વિચાર કરીને બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી મતાભાવ હટાવીને કુલ વિગેરેના મદથી રહિત થઈને તીર્થકરે એ પ્રતિપાદન કરેલ માર્ગનું અવલખન કરવું દા જિજ્ઞા વિર પુરે ? ઈત્યાદિ શબ્દાર્થ— વિત્ત ત્રાંa' ધન અને પુત્રને “ર બારૂગો રિજાદું-જ્ઞાતીન પરિકમ્' તથા જ્ઞાતિવર્ગ અને પરિગ્રહને “દિવા-ચસ્વા' roid સોગનન્તજાં શો તથા અંદરના તાપને “વિવા-સ્થાવા છેડીને નિક પરિવા-નિરપેક્ષા ત્ર” મનુષ્ય નિરપેક્ષ અપેક્ષા વિનાને થઈને સંયમનું અનુષ્ઠાન-પાલન કરે પછા અન્વયાર્થ– સાધુએ વિત્ત, પુત્ર, જ્ઞાતિ જનોને અને પરિગ્રહને ત્યાગ કર જોઈ એ. તથા ન ત્યજાય એવા શકને ત્યાગ કરીને, સંસારિક કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખ્યા સિવાય આત્મામાં જ લીન થઈને સંયમના અનુષ્ઠાનમાં લાગી રહેવું. શા ટીકાઈ—સાધુએ પિત્ત-અથવા ધન, ધાન્ય, હિરણ્ય, સ્વર્ણ-ચાંદી વિગેને ત્યાગ કરી, દેવે મનુષ્યને પિતાના પુત્ર ઉપર સૌથી વધારે પ્રેમ જોવામાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ આવે છે. અપત્ય (પુત્ર) સમાન ખીજે કાઈના પર સ્નેહ નથી, એવા નિયમ છે તેથીજ અહિયાં પુત્રનું જ ગ્રહણ કરેલ છે કેમકે પુત્રના ત્યાગ કરવા તે ઘણું જ કઠણુ છે એજ પ્રમાણે જ્ઞાતિજના અને માહ્ય તથા આભ્યન્તર પરિગ્રહના પણ ત્યાગ કરવા જો કે પહેલાં કહેલ વિન્ત શબ્દથી પરિગ્રહનુ પણ ગ્રહણ થઈ જાય છે. તે પણ સાધુએ સપૂર્ણ પરિગ્રહના ત્યાગ કરવા Rઈએ. તેથી ક્રીથી પરિગ્રહ એ પદનું ગ્રહણ કરેલ છે. આ બધાના ત્યાગની સાથે જ અન્તક અર્થાત્ વિનાશ કારી અથવા આત્મામાં વિદ્યમાન (રહેલા) શાક અને સંતાપના પણ ત્યાગ કરવે, અથવા અનન્તક અર્થાત્ મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય, અને ચેગરૂપ આસવ દ્વારાના ત્યાગ કરવા, અને ધન, ધાન્ય, પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરે તથા યશ કીર્તિ વિગેરે કાઈ પણ વસ્તુની અપેક્ષા ન રાખતાં પૂ રૂપથી સચમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું જોઈએ. કહ્યું પણ છે કે-હિયા અવચરવતા'મોને અવચરવુંતા' ઇત્યાદિ જેએ પરપદાની અપેક્ષા રાખે છે. તેઓ છેતરાય છે. અને જેએ સર્વથા અપેક્ષા રહિત હાય છે, તેઓ બધાજ વિશ્નોથી દ્વેિત થઈ જાય છે. તેથી જ સયમના પાલનમાં સાધુએ નિરપેક્ષ થવુ જોઇએ ॥૧॥ જેએ ભાગાની અપેક્ષા રાખે છે, તેએ સ’સાર સાગરમાં ડૂબે છે. તેમજ ભેાગા પ્રત્યે નિરપેક્ષ રહેનારા સ`સાર રૂપી અટવીથી પાર ઉતરી જાય છે. રા ાખા ‘પુઢી ૩’ઈત્યાદિ શબ્દા —‘પુત્રુથ્વી ર બનળી વાજ્ર તળ રણ લવીયના-શ્રી બાપોન્નિર્વાચુસ્તુળ વૃક્ષસીના' પૃથ્વી, અગ્નિ, વાયુ. તૃત્યુ, વૃક્ષ અને બી ‘અંઢયા પેચ કરાયુજંતુના: જોઇના:, નાચુલા:' અંડજ, પાતજ અને જરાયુજ ક્ષ જ્ઞેયલદિમયાનસંઘેોન્દ્રિ:' રસજ, સ્વેટ્ઠજ, અને ઉભુંજ (આ તમામ જીવ છે.) પ્રા અન્વયા — પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક તૃણુ, વૃક્ષ, ખીજ, અંડજ, પાતજ જરાયુજ, રસજ, સ`સ્વેદન અને ઉદ્ભભિજ આ બધા જીવે છે, યતનાપૂર્વક તેઓનું રક્ષણ કરવું જોઈએ. ૮ાા ટીકા — સ’સારથી પ્રત્રજીત અને યતનાવાન્મુતિ અહિંસા વિગેરે વ્રતામાં પ્રમાદ કરતા નથી, હું'સા એ શું છે ? અને કૈાની હિંસા થાય છે? આ પ્રશ્નોના ઉત્તર આપતા કહે છે કે-સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્તક વિગેરે ભેદ પ્રભેદવાળા પૃથ્વીકાયિક જીવા છે, આજ પ્રકારના ભેદોવાળા અાયિક તેજ સાયિક અને વાયુ કાયિકા પણ હાય છે, વનસ્પતિ કાયિકાને સક્ષેપથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ બતાવે છે-કુશ-દર્ભ વિગેરે તૃણુ આંબે. અશેક વિગેરે વૃક્ષ, શાલી, ઘ, ચણા વિગેરે બી કહેવાય છે. આ પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાય સુધી પાંચ પ્રકારના જ એકેડદ્રય કહેવાય છે. તે પછી ચલન સ્વભાવ વાળા ત્રસકાયની ગણત્રી કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે.–અંડજ-ઈંડામાંથી થવાવાળા કોયલ, સરીસૃપ (સાપ) મત્સ્ય-માછલાં કાચબા વિગેરે પિતજહાથી વિગેરે જરાયુજ માણસ, વાનર વિગેરે જેઓ ઓરથી લપેટાયેલા ઉત્પન્ન થાય છે. રસજ-વિકૃત થયેલા રસમાંથી ઉત્પન્ન થવાવાળા, સંદજ-પરસેવામાંથી ઉત્પન્ન થવાવાળા જ, માકડ, વિગેરે ઉદુભિજજ-પૃથ્વીને ભેદીને ઉત્પન્ન થનારા શલભ-(પતંગ) વિગેરે આ ત્રસકાય છે. કહેવાય છે. ૮ “ufહું હિં હિં' ઇત્યાદિ શબ્દાર્થ – વિન્ન-વિજ્ઞાન બુદ્ધિશાળી પુરૂષ “હિં છ િહિંમર કમિ જઃ આ છએ કાને આરંભ ન કરે પરંતુ “ વરિજ્ઞાળિયા-તાનું રિાનીયા” તેને જીવ સમજે તથા “માણા રાવળ-માનસ, શ્વાસ, વાક્યનં' મન, વચન તથા કાયાથી “નામ ન વરિnણી-નામી 7 પરિણી’ આરંભ અને પરિગ્રહન ન કરે ૯ અન્વયાર્થી-વિદ્વાન પુરૂષ મન, વચન, અને કાયથી આ છ વનીકાને આરંભ ન કરે. પરિગ્રહ ન કરે. તેઓને જ્ઞપરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી આરંભ અને પરિગ્રહને ત્યાગ કરે મહા ટીકાઈ–વિદ્વાન અથૉત્ હેય અને ઉપાદેયના વિવેકવાળે પુરૂષ પહેલાં કહેલ છએ નિકામાંથી કેઈને પણ આરંભ, અને પરિગ્રહ ન કરે. અર્થાત્ ત્રસ સ્થાવરરૂપ સૂમ બાદર, પર્યાપ્તક અપર્યાપ્તકના ભેદથી ભિન્ન આ જીવ સમૂહોને આરંભ અને પરિગ્રહ ન કરે. આ બધા જીવોને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેઓના આરંભને ત્યાગ કરે અર્થાત તેમની વિરાધના ન કરે મન, વચન, અને કાયાથી તેઓને આરંભ અને પરિગ્રહ રૂપથી ગ્રહણ કરવાને ત્યાગ કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે–વિદ્વાન પુરૂષ આ ષડૂ જવનિકાને જાણીને તેને વિનાશ કરવાવાળા આરંભ અને પરિગ્રહ ન કરે, કેમકે આરંભ અને પરિગ્રહ આત્માને માટે હિતકર હોતા નથી. છેલ્લા “પુણાવા પદ્ધિ ” ઈત્યાદિ શબ્દાર્થ—-“મુરાવાયં-મૃષાવાર અસત્ય બોલવું “દ્ધિ-સિદ્ધ મૈથુનનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૨. Page #20 -------------------------------------------------------------------------- ________________ સેવન કરવું “sinહૃ–ાવ' પરિગ્રહ કરે “નાથા–અચાવત તથા અદત્તાદાન લેવું “જોરિ સરથાણારું-સો ફાસ્ત્રાવાનિ આ બધા લેકમાં શસ્ત્ર સરખા અને કર્મબન્ધના કારણ રૂપ છે. તે વિન્ને વરિના શિવ-તત્વ સર્વે વિદાન નાનપાત્ત’ વિદ્વાન પુરૂષ પરિજ્ઞાથીઆને જાણીને પ્રત્યાખ્યાન પરિ. જ્ઞાથી તેને ત્યાગ કરે ૧૦ અન્વયાર્થ–મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ, અદત્તાદાનને પણ લેકમાં શસ્ત્રની બરાબર સમજવું. વિદ્વાન પુરૂષ આ બધાને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે ૧૦ ટીકાથ—અહિંસાનું પ્રતિપાદન કરીને મૃષાવાદ વિ. નું કથન કરે છે – અસત્ય ભાષણ, મૈથુન પરિગ્રહ, અને અદત્તાદાન આ બધા સાક્ષાત્ અથવા પરંપરાથી પ્રાણિયેની વિરાધના કરવાવાળા છે. તેથી તે શસ્ત્ર સમાન છે. કેમકે જેમ બાણ (તીર) વિગેરે જીવોને સંતાપ દે છે. એ જ પ્રમાણે અસત્ય ભાષણ આદિપણુ દુઃખ પહોંચાડે છે. તેથી તેને ત્યાગ કરે તેજ ઉચિત છે, કહેવાને ભાવ એ છે કે–આ મૃષાવાદ વિગેરે લેકમાં દુઃખ કારક હોવાથી શસની જેમ ભયંકર છે. અને કર્મબંધના કારણે રૂપ છે મેધાવી પુરૂષ જ્ઞ પરિજ્ઞાથી તેને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. ૧૦ “mજિસંવ” ઈત્યાદિ શબ્દાર્થ “વુિંvi-mરિજન' માયા “મi a-માર્નર’ અને લેભ ચંદિરહુરણચાળ ચ-ધંeોરજૂચનાનિ ' ક્રોધ અને માનને “પુળ-ધુરી’ ત્યાગ કરે ‘i વિજ્ઞ–તત્વ વિદ્ર' વિદ્વાન મુનિ “ઢોવિ-સ્ટો લેકમાં “શાળાડુંબાનાનિ કર્મ બંધના કારણ છે. એ પ્રમાણે “રાળિયા-જ્ઞાનીવાતું જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૧૧ અન્વયાર્થ–માયા, લેમ, ક્રોધ અને માનને ત્યાગ કરે. મેધાવી તેને કર્મ બંધનું કારણ સમજે. પરિજ્ઞાથી તેને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૧૧ ટીકાર્ય–જેઓ કષાયથી યુક્ત હોય છે, તેનું પાંચ મહાવ્રતનું ધારણ કરવું પણ સફળ થતું નથી. પરંતુ નિષ્ફળ જ જાય છે. તેથી જ કષાયોને નિરોધ કરે, જરૂરી છે. એ નિરોધજ અહિયાં બતાવવામાં આવે છે—જેના કારણથી સઘળા કાર્યોમાં પરિકુંચન અથતુ વકપણું ઉત્પન્ન થાય છે, તેને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પરિકુંચન અથર્ માયા કહેવામાં આવે છે, આ પરિકુંચન સઘળા તેની વિરાધના કરવાવાળી છે. ભજનનો અર્થ લભ છે. કેમકે તે આત્માને ભગ્ન કરવાવાળે છે Úડિલ ક્રોધને કહે છે, કેમકે-ક્રોધ આવવાથી આત્મા સત અસતના વિવેક વિનાનો ડિલ જેવો થઈ જાય છે. ઉછૂય એટલે માન-કેમકે તેના ઉદયથી આત્મા જાત વગેરેના અભિમાનથી ઉચે ચઢિ જાય છે. કષાયના ત્યાગનું બીજું કારણ બતાવતાં શાસ્ત્રકાર કહે છે–આ કર્મ બંધને ઉત્પન કરવા વાળું છે, તેથીજ બુદ્ધિશાળી પુરૂષ તેના સ્વરૂપ, કારણ અને કર્મને જ્ઞ પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે. ૧૧૫ ઘોર રઘળે ' ઇત્યાદિ શબ્દાર્થ–“ધોળ-પાવન' હાથ પગ તથા કપડાં વિગેરે દેવા. રચ-રનY' તથા હાથ વિગેરે રંગવા વઘીમં વિરેચનં-તિવર્ષ વિરેજ' બસ્તિ કર્મ કરવું અને વિરેચન “મis-વમનાજ્ઞનમ્” દવા લઈને વમન –ઉલ્ટી કરવી તથા આંખમાં આંજણ લગાવવું વિગેરે સ્ટિગંધું-પઢિમર્થ સંયમને નાશ કરવાવાળા કાર્યોને “વિક વાળચા-વિદ્યાનું પરિઝા નીચાત્ત’ વિદ્વાન પુરૂષ સમજીને તેને ત્યાગ કરે ૧૨ અન્વયાર્ય—હાથ પગ અને વસ્ત્ર વિગેરેને ધવા, રંગવા, ઈનિમા લઈને પેચ લેવો, ઉલટી કરવી, કાજળ લગાવવવું. આ બધાને સંયમના ઘાતક સમને જ્ઞાનિ પુરૂષે તેને ત્યાગ કરવો ૧૨ ટીકા–સુંદર પણ માટે વસ્ત્ર વગેરેનું પ્રક્ષાલન કરવું (ધવું) રંગવુ, ગુદાના માર્ગથી પેટમાં જળ પહોંચાડીને તે જળની સાથે મળ બહાર કહાછે અર્થાત બસ્તિકર્મ કરવું. વૈદ્યક પ્રમાણે હરડે વિગેરેનું ચૂર્ણ ખાઈને જુલાબ લે, ઉટી કરવી અર્થાત્ આંગળી વગેરે મોંમાં રાખીને ભુક્ત આહાર મૂખથી બહાર કહાડ આંખમાં આંજ આંજવું. આ સઘળા કાર્યોને સંયમના વિઘાતક સમજીને તેને ત્યાગ કરે જેઇએ. કહેવાને હેતુ એ છે કે–વસ્ત્ર વગેરેને ધોવા, રંગવા બસ્તી કર્મ કરવું વિરેચન, વમન, અને અંજન લગાડવું. આ બધાને સંયમના વિઘાતક સમ છને મુનિએ તેનું સેવન કરવું નહીં અર્થાત્ તેને ત્યાગ કરી દે. ૧રા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ iામરજીવાળું જ ઈત્યાદિ દાર્ચ–ષમસ્ત્રસાળ ૧-ધમાનાનાનિ =' શરીરમાં ગંધ લગાડ તથા પુષ્પમાળા પહેરવી તથા સ્નાન કરવું “તાં સંતરદ્વાળું--તથા સંતાક્ષા ચન તથા દાંતને ધવા “ હિથિ-વાર સ્ત્રીવાળ પરિગ્રહ કરે, તથા સ્ત્રી સેવન કરવું. તથા હસ્તકર્મ કરવું તે વિજ્ઞ-તન્ત વિદાન’ વિદ્વાન મુનિ આને પાપના કારણ રૂપ સમજીને તેને ત્યાગ કરે ૧૩ અન્વયાર્થ-શરીરમાં સુગંધ લગાવવી માળા પહેરવી. સ્નાન કરવું, વિના કારણ દાંતે ધોવા, હસ્તકમ કરવું. આ બધાને બુદ્ધિમાન પુરૂ કર્મબં. ધના કારણે રૂપ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે ટીકાઈ—કોઇ, પુર, વગેરે બંધને, મલ્લિકા વિગેરે ફૂલેથી ગૂંથેલી માળાને, કારણ વિના આંખ અને ભમરો ને છેવારૂપ દેશ સનાનને તથા સર્વ ગ પ્રક્ષાલન રૂપ સર્વજ્ઞાનને, કારણ વિના એસડ વિગેરેથી દાંતેને માંજવાને તથા પરિગ્રહ અને હસ્તકમને કમબન્ધના કારણ સમજીને તેને ત્યાગ કરે. આ બધા જ કર્મો સંસાર ભ્રમણના કારણ રૂપ છે. આ પ્રમાણે સમજીને આત્મહિતને ઈચ્છનારા પુરૂષે રૂપિરિણાથી તેને સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેઓ ત્યાગ કરે ૧૩ કરેલી ક્રીયાઉં ઈત્યાદિ શબ્દાર્થ – રિ-વેરિ’ સાધુને આપવા માટે જે આહાર વિગેરે તૈયાર કરવામાં આવ્યું હોય તે તથા ‘nઉં-શીતકૃતમ્' સાધુને માટે જે ખરીદ કરવામાં આવેલ હોય તે તથા “મદ-મિ સાધુને આપવા માટે જે બીજાની પાસેથી ઉધાર લેવામાં આવેલ હોય તે સેવ ગાઉં-ચૈત્ર ગga' તથા સાધુને આપવા માટે ગૃહસ્થ દ્વારા લાવવામાં આવેલ હોય તથા “-દૂચન' જે આધાકર્મ આહારથી મળેલ હોય “ગ ળ –અનેvળા ચ તથા જે આહાર કેઈ પણ દોષ વાળ હોય અને અશુદ્ધ હોય ‘રંત' તેને “વિનં-વિન વિદ્વાન મુનિ “રિકાળિયા-પરિઝાનીયા” જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. ૧૪મા અન્વયાર્થ–ૌશિક, કિતકૃત, પ્રામિત્ય, ત પૂય અને અષણીય, આહારને મેધાવી પુરૂષ પરિણાથી તેને જાણે અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે, ૧૪ ટીકાર્થ –જે આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વિગેરે કઈ એક સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલ હોય, તેને ઔશિક કહેવામાં આવે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ સાધુને માટે મૂલ્ય ચૂકવીને ખરીદેલી વસ્તુ ક્રયક્રીત કહેવાય છે. સાધુને આપવા માટે ઉધાર લીધેલ વસ્તુ પ્રામિત્ય કહેવાય છે, સાધુને આપવા માટે તેની સામે લાવવામાં આવેલ આહાર વગેરે વસ્તુ આહત કહેવામાં આવે છે. જેમાં આધાર્મિના કઇક ભાગ મળ્યે હાય તેને પૂતિક અથવા પુય કહે છે, શકિત આદિ કોઇ પણ રાષથી યુક્ત હોય તે અનેષણીય કહેવાય છે, મેધાવી પુરૂષે આ બધાના સચમમાં અનુષકારી અર્થાત્ સંયમના ઘાતક અને સ’સારના કારણુ રૂપ માનીને તેના ત્યાગ કરવા. ૫૧૪૫ ‘ગામૂનિ મવિજ્ઞાન' વ' ઇત્યાદ્રિ શબ્દાથ -‘જ્ઞાનૂનિ-જ્ઞાનમ્' રસાયણ વિગેરે ખાઇને શરીરને સ્થૂળ-સ ુ મનાવવું ‘વિજ્ઞાન' ષ-ગfun ~' તથા શેલા માટે આંખમાં આંજણ આંજવુ, શિધ્રુવલાચમ્મ-મૃદ્ધ યુવધામેશ્વમ્' તથા શબ્દાદિ વિષયામાં આસક્ત થવું તથા જે કમથી જીવાના ઘાત થાય તેવું કર્મ કરવુ. ઇએનળ શત્રુજ્જોહન ઘ' યત્ન વિના ઠ`ડા પાણીથી હાથ, પગ, વિગેરે ધાવા તથા ક્ષા-જશ્નમ્' હલદર વિગેરેથી શરીરમાં પીઢી ચેાળવી-લગાવવી ‘તું વિજ્ઞ જ્ઞિાળિયા-તત્ વિદ્વાન પજ્ઞાનીચાત્' આ બધાને વિદ્વાન મુનિ જ્ઞ પરિજ્ઞાથી સંસાર ભ્રમણના કારણરૂપ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ॥૧૫॥ અન્નયાથ—ધૃતપાન વિગેરે કરીને શરીરને સ્થૂળ બનાવવું. આંખાને રંગવી, ગૃદ્ધિ ભાવ (આસક્તિ) રાખવેા. વારવાર હાથ પગ ધાવા, શરીરને શત્રુગારવું. આ બધાને ડાહ્યો પુરૂષ ન પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ૫૧મા ટીકા”—ધૃતપાન વગેરે કરીને તથા કસ્તુરી, મકરધ્વજ વિગેરે રસાયનિક ઔષધેનુ સેવન કરીને શારીરિક બળને વધારવું અર્થાત્ જેનાથી ઘણા ખળ વાત્ મની જવાય તેવા ઉપાય કરવા, અથવા અહંકારમાં ચકચૂર રહેવુ. આંખમાં કાજળ અથવા સુરમેા આંજવા, મ`ત્ર વિગેરે પ્રયાગ કરીને અપકા રીને ઘાત કરવા. કારણુ વગર વારંવાર પાણીથી હાથ પગ ધેાવા. અને શરીરને શણગારવું. આ બધાને મેધાવી પુરૂષ જ્ઞ રિજ્ઞાથી કમ' બન્ય કારણ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ૫૧૫૫ા સંસારી ચાર ઈત્યાદિ શબ્દાય-સલાત-ક્ષેત્રલાપી' અસ યતાની સાથે સાધુએ સસારની વાતા કરવી જિરણ-TM ચિ' અસયમના અનુષ્ઠાનના વખાણુ કરવા સિળચસગાળિ ચ-પ્રશ્નયાચલનાન્નિ' તથા નૈતિષ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ ‘જ્ઞાનારિä ૨ વિકેંચ-સાશ્ત્ર વિરું ચ' શય્યાતર પિડñ-સત્' આ બધાને ‘વિજ્ઞ’–વિદ્વાન’વિદ્વાન મુનિ રિજ્ઞળિયા-પરિવાનીયા' જ્ઞ રિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે, ૫૧૬૫ અન્વયા ——ગૃહસ્થની સાથે સાંસારિક વિચાર કરવા. અસયમાનુષ્ઠાનની પ્રશસા કરવી, સસાર વ્યવહાર સબંધી પ્રશ્નનાનુ` કથન કરવું શય્યાતરના આહાર ગ્રહણુ કરવા, આ બધાને બુદ્ધિમાન્ પુરૂષ જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ॥૧૬॥ ટીકા અસયમી પુરૂષાની સાથે ગાઢ પરિચય કરવા, વિચાર વિમર્શ કરવા, સાવઘ કાય`ના વિચાર કરવા અને અસંયમ સબધી ઉપદેશ આપવા તે સ’પ્રસારણ કહેવાય છે. ઘણું જ સુંદર મકાન બનાવ્યુ'' વિગેરે પ્રકારથી અસયમીના કાર્યની પ્રશંસા કરવી, સ'સાર સખ`ધી પ્રશ્નનાના ઉત્તર આપવા અથવા લૌકિક જનાના પરસ્પરનો વ્યવહારમાં અથવા મિથ્યા શાસ્ત્રના સબધમાં સંશય થાય ત્યારે તેને દૂર કરવા માટે નિશુય આપવા, શય્યાતરના આહાર વિગેરે ગ્રહણ કરવા, અથવા નિન્દ્રિત કુળના આહાર લેવા આ બધાને અન્યનું કારણ સમજીને પ્રત્યાખ્યાન પરિક્ષાથી તેના ત્યાગ કરે. કહેવાના આશય એ છે કે-અસત્પુરૂષોની સાથે સંસાર સબ'ધી વાર્તાલાપ કરવે, અસંયમવાળા અનુષ્ઠાનની પ્રશંસા કરવી ગણિત વિગેરે લૌકિક શાસ્ત્ર સખશ્રી પ્રશ્નના ઉત્તર આપવા અને શય્યાતરના અર્થાત્ જેના ઘરમાં રહ્યા હાય તેના આહાર લેવા, આ બધાને કમ બ ધનુ' કારણ સમજીને જ્ઞાની પુરૂષે તેના ત્યાગ કરવા, (૧૬) ‘અટ્રાર્ચ 7' ઇત્યાદિ શબ્દા—અટ્ઠાય ન વિવિજ્ઞાાટાપવું ન શિક્ષેત' સાધુ જુગાર રમવાના અભ્યાસ ન કરે. વાચન ળો વ-વૈષાતીતજ્જન વહેતુ જે વાત અધમ પ્રધાન હોય એટલે કે ધર્મ વિરૂદ્ધ હૈાય એવી વાત ન લે રહ્ય જન્મ-સમ' હસ્તકમ અર્થાત કલહ કયા વિગેરે તથા વિવાચ-વિવા’ વાદ વિવાદ ન કરે ‘-ત્’સાધુ આ સઘળી વાતાને સરિજ્ઞાથી સ'સાર ભ્રમણના કારણુ રૂપ માનીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે ૫૧૭ના અન્વયા —સાધુએ, અષ્ટાપદ્ય અર્થાત્ દ્યૂત વિગેરેના અથવા ચાણકય શાસ્ત્ર વિગેરેના અભ્યાસ ન કરવા. અધમ પ્રધાન વચનાના પ્રત્યેગ ન કરવા હરત કમ તથા વિવાદ અર્થાત્ શુષ્કવાદ વિગેરે ન કરે. આ બધુ' સસારના કારણ રૂપ છે. આ રીતે સમજીને મેધાવી પુરૂષે રિજ્ઞાથી તેને અનનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરવા. ૫૧૭ણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–જેમાં આઠ પદ હેય આ એક પ્રકારનું ધૂત-જુગાર છે, તેને અભ્યાસ કરે અર્થાત ઘત-ક્રીડા કરવી અથવા પહેલાં શિખવાડેલ ઘતકીડાનું અનશીલન કરવું યોગ્ય નથી. જે ધર્મને અનુકૂળ ન હોય, અથવા જેમાં અધર્મનું પ્રધાનપણું હાય, એવા વચનો ન બેલવા જોઈએ. હસ્ત પ્રધાન કમ અથવા કુ ચેષ્ટા કરવી નહીં આ બધું ધૂત ક્રીડા વિગેરે અધર્મના કારણ રૂપ હોવાથી સંસારના કારણરૂપ છે, એ પ્રમાણે જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિ. જ્ઞાથી તેને ત્યાગ કરે કહ્યું પણ છે કે-જૂતાગાસતથા ઇત્યાદિ છૂતને અભ્યાસ કરે, અધમ પ્રધાન વચન, કલહ અને શુકવાદ આ સઘળું સંસારના કારણ રૂપ છે. ૧૭ “નાદાનો ચ છત્ત’ ' ઇત્યાદિ શબ્દાર્થ—“grળા ૨–૨વાર’ જેડા પહેરવા “ઝનં–છમ્ છત્રી ધારણ કરવી “રાજિ-arસ્ટિમ્ જુગાર રમ “વાવીરાં-વાઢચાન” મેરના પીછાથી બનાવવામાં આવેલ પંખા વિગેરેથી પવન નાખ તથા “ગામઅન્યોન્ય એક બીજાની “જજિરિયં-શિાં એક બીજાની ક્રિયા “તેંતર તેને વિજ્ઞ-વિદાન વિદ્વાન સાધુ “રિકાળિયા-વિજ્ઞાનીચા જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૧૮ અન્યવાર્થ–પગરખા પહેરવા, છત્રી લગાવવી, જુગાર ખેલ, મારના પીછા વિગેરેથી બનાવેલા પંખાને ઉપગ કરે તથા અન્ય અન્ય ક્રિયા કરવી અર્થાત એકને કરવાની ક્રિયા બીજે કરે અને બીજાને કરવાની ક્રિયા પહેલો કરે આ બધાને સમજીને ડાહ્યો પુરૂષ તેને ત્યાગ કરે. ૧૮ ટીકાથ– જાળgrગો ને અર્થ ચામડાથી બનાવેલ પગરખા અર્થાત જેડા એ પ્રમાણે છે, પરંતુ ઉપલક્ષણથી લાકડાની પાદુકા-ચાખડી વિગેરે પણ તેનાથી ગ્રહણ થાય છે. એ જ પ્રમાણે છત્ર, નાલિક (ઘુતક્રીડા) વાળા વિશે રેના બનાવેલ પંખા, પરક્રિયા (પસંબંધી ક્રિયા) તથા અન્ય ક્રિયા અર્થાત ક્રિયાઓને વ્યત્યય–ફેરફાર આ સઘળાને મેધાવી- ડાહ્યો પુરૂષ જ્ઞપરિણાથી અનર્થકારક જાણીને અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. કહ્યું પણ છે-પારદ્ધાજં શૂર' ત્યિાદિ પગરખા પહેરવા, ઘૂતક્રિયા કરવી, છત્રી ધારણ કરવી. પંખા ચલાવવા, વિગેરેને ત્યાગ કરીને જ્ઞાની પુરૂષ સંયમનું અનુષ્ઠાન કરે, ૧૫ ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ ‘રવા પાત્ર ઈત્યાદિ શબ્દાર્થ– મુળી-મુનિ' સાધુ “દવારં-વરવાર પુરીત્સર્ગ-શરીરમલત્યાગ “સવ-પ્રવvi પેશાબ “રિણપુ જે-રિસેષુ ત લીલેરી વનસ્પતિમાં ન કરે. “arટુ-પંઢર' બી વિગેરેને ખસેડીને “વિચળ વારિવિરેન વારિ’ અચિત્ત પાણીથી પણ “વારૂ વિ-વિ’િ કેઈ પણ સમયે નામેના-નવાર’ આચમન ન કરે. ૧લા અવયાર્થ–બીજ વિગેરે અસ્તિકાય પર મુનિ ઉચ્ચાર પ્રસ્ત્રવણ (મળ-મૂત્ર) ને ત્યાગ ન કરે અને બી વિગેરેને હટાવીને અચિત્ત જલનું કદાપિ આચમન ન કરે. છેલ ટીકાર્ય–જીનવચનનું મનન કરવાવાળા મુનિએ બીજ વિગેરે વનસ્પતિ પર અથવા તેનાથી યુક્ત સ્થાન પર ઉચ્ચાર (મલત્યાગ) અને પ્રવિણ (પેશાબ) કરે નહીં. બીજ, લીલા ઘાસ વિગેરેને હટાવીને અથવા ઉખાડીને અચિત્ત જળથી કોઈ વાર આચમન પણ કરવું નહીં- કોગળા કરવા નહિં. ૧લા “TS' ઇત્યાદિ શબ્દાર્થ –qડમ-ડમ બીજાના પાત્રમાં અર્થાત્ ગૃહસ્થના વાસણમાં જા િળ મું-વિનિ મુનીર’ સાધુ અન અથવા પાણીને કોઈ પણ સમયે ઉપભોગ ન કરે. “ોરેન્ટો રિ-વેaોડ’ વસ્ત્ર રહિત હોય તે પણ વલ્વે- ' પારકાના અર્થાત્ ગૃહસ્થના વસ્ત્રોને ન લે. “રં–ત્તર આ વાતને “વિન્ન-વિદ્વાન વિદ્વાન મુનિ “પરિગાથા-પરિણાનીયા જ્ઞપરિજ્ઞાથી સંસાર ભ્રમણના કારણે રૂપ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે અન્વયાર્થ–સા ધુએ ગૃહસ્થના પાત્રમાં કદાપિ આહાર ન કરે. અને ગૃહસ્થના પાત્રમાં વસ્ત્ર ધાવા નહીં. વસ્ત્ર રહિત હોય તે પણ ગૃહસ્થના ઓને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ધારણ ન કરવા, મેધાવી પુરૂષે આ તથ્યને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે ટીકાર્થ–સાધુ ગૃહસ્થની થાળી વગેરે પાત્રમાં અન્ન અને જળને કોઈ પણ કાળે અને કોઈ પણ અવસ્થામાં ભેગવે નહીં, અર્થાત્ અન્ન અથવા પાણી ગ્રહસ્થના પાત્રમાં રાખીને ખાય પીવે નહી કેમકે-ગૃહસ્થના ભેજનપાત્ર સચિત્ત જળથી ઘેરાયેલ હોય છે, તેથી તે હિંસા વગેરે દેશે વાળું કહેવાય છે, ઉપલક્ષણથી ગૃહસ્થના પાત્રમાં પાણી ઠંડુ કરવું નહીં. તેમજ ગૃહસ્થના પાત્રમાં વસ્ત્ર પણ જોવા નહી. તથા તાવ આદિ અવસ્થામાં ગૃહસ્થના પાત્રમાં ઔષધનું સેવન કરવું નહીં. આ શિવાય ચાહે તે મુનિ નિર્વસ્ત્ર-વઅવિનાના હોય તે પણ ગૃહસ્થના વસ્ત્રો ધારણ ન કરે. આ ગૃહસ્થને વસ્ત્ર, પાત્ર વિગેરેને ઉપયોગ સંસારનું કારણ છે. મેધાવી પુરૂષ આ તથ્યને સમજે તથા પરિણાથી સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે મારા “વાસંતી વર્જિ ચ” ઈત્યાદિ શબ્દાર્થ-બાલ-બાલવી” માં વગેરે આસન વિશેષ તથા “ઉત્તર - શયનને એગ્ય આસનને “હિંતરે બિસિડ્યું જાનતેરે નિષડ્યાં રે ગૃહસ્થના ઘરમાં બેસવું “સંપુરઝળં-સંગ્રામ ગૃહસ્થના ઘેર જઈને તેના કુશળ સમાચાર પૂછવા “લા વા-મvi વા' તથા પિતાની પૂર્વ ક્રિયાનું સ્મરણ નંતા આ બધાને “વિ—વિદ્વાન” વિદ્વાન સાધુ “પરિઝોના-રિકાનીચા - રિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૨૧. અન્વયાર્થ—આનંદી (એક પ્રકારનું ખુર્સિ જેવું આસન) અને પર્યકપલંગનું સેવન કરવું તથા ગૃહસ્થના ઘરમાં બેસવાથી સંયમની વિરાધના થાય છે. ગૃહસ્થની કુશળતા પૂછવી ગૃહસ્થનું શરણ લેવું અથવા પહેલા ભેગવેલ વિષયોનું સ્મરણ કરવું. આ બધાને બુદ્ધિમાને પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કર પરના ટીકાર્ય–આનંદી એ એક વિશેષ પ્રકારનું આસન છે. જેને હાલમાં ખુશિ કહેવામાં આવે છે. આ કથન ઉપલક્ષણથી કહેલ છે. આ કથનથી ગૃહસ્થ જે આસને પિતાના ઉપગમાં લેતા હોય તે સઘળા આસનેને નિષેધ સમજ. “ચિં' અર્થાત્ પલંગ કે ખાટલે “ffai” અર્થાત્ ગૃહસ્થના ઘરમાં બેસવું આ બધાને ઉપયોગ કરે તે સંયમની પ્રતિકૂળ છે, તેથી તેને ત્યાગ કર. કહ્યું પણ છે કે-“મી લિ વસે ઈત્યાદિ ખુશિ, પલંગ વિગેરેના છિદ્રો ઉંડા હોય છે, તેમાં રહેલા છે જેઈ શકાતા નથી. તેથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૦. Page #28 -------------------------------------------------------------------------- ________________ તેના પર બેસવાથી હિંસા થવાનો સંભવ રહે છે. તેમજ ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્યનું રક્ષણ થતું નથી. તેમજ પ્રિયાના સંબંધમાં શંકા ઉપસ્થિત થાય છે. ૧ાા એજ રીતે ગૃહસ્થને કુશળ પ્રશ્ન પૂછ ગૃહસ્થનું શરણ લેવું અથવા ગાદિ અવસ્થામાં પોતાના ભૂતકાળના ગૃહસ્થ જીવનને વિચાર કરે અથવા પહેલાં ભગવેલા ભોગોને સ્મરણ કરવા, આ બધાને મેધાવી પુરૂષ જ્ઞપરિ. નાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેનો ત્યાગ કરે. કેમકે આ બધા સંસારને વધારવાના કારણ રૂપ કહેવાય છે. સાધુએ ખાટલા પર બેસવું નહીં પલંગ પર સુવું નહી ગૃહસ્થાના ઘરમાં અથવા બે ઘરની વચ્ચેના માર્ગમાં અથવા ગલીમાં બેસવું નહીં ગૃહરથને કુશલ પ્રશ્ન પૂછવા નહીં પહેલાં કરેલ કડાનું સમરણ ન કરવું. કેમકેતેમ કરવું એ સંયમથી વિરુદ્ધ છે. આ પ્રમાણે શાસ્ત્રને નિર્ણય છે. ૧.૨ા ૨૧ ાિર્તિ ત્રિોચ ર ઈત્યાદિ શબ્દાર્થ—–“સંશા ખ્યાતિ “ત્તિ-ર્તિકીર્તિ અર્થાત સાધુવાદ નિકો–સ્ટોર કલેક અર્થાત ગુણુવર્ણન “કાચ તળપૂચના–રા વંa. પૂજન તથા વંદન અને વસ્ત્રાદિ પ્રદાન રૂપ સરકાર તથા “દવસો રિ ને મારો જે જામા સઘળા લેકમાં જે કામગ છે, “રં–ત એ બધાને વિન્ને વિદ્વાનૂ' વિદ્વાન્ મુનિ “પરિજ્ઞાનિચા-રિનાની 7 પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે ૨૨ અન્વયાર્થ—યશ, કીર્તિ કલેક, વન્દન, પૂજન વિગેરે સઘળા લેકમાં જે કાંઈ ઈચ્છા અર્થાત્ મદનરૂપ કામ છે, તે બધાને મેધાવી પુરૂષ પરિજ્ઞાથી દુર્ગતિના કારણે રૂપ સમજે અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. રરા ટકાઈ–વેશને અર્થ ખ્યાતિ છે. “ઓહ, આ ઘણે જ પુણ્યશાળી છે વિગેરે સર્વ કાલ સંબંધી સાધુવાદ યશને કીતિ કહે છે. ગુણેની રસ્તુતિને લૈક કહે છે, બળદેવ ચક્રવતી વિગેરે દ્વારા કરવામાં આવનારી નમન ક્રિયાને વંદના કહે છે. અને તેઓ દ્વારા સત્કાર પૂર્વક સ્નેહની સાથે વસ્ત્ર વિગેરે આપવામાં આવે તે પૂજા છે, વિશેષ શું કહેવું? આ સમગ્ર લેકમાં જે કાંઈ કમનીય અર્થાત સુંદર અને મનેઝ શબ્દાદિ કામ છે, તે બધા કમ બન્ધના કારણ રૂપ છે, મેધાવી પુરૂષ જ્ઞપરિણાથી તેને અનર્થનું કારણ સમજે અને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ કહેવાને આશય એ છે કે-યશ, કીર્તિ, કલાધા, વન્દન પૂજન વિગેરે જે કે લેકમાં કામ છે, તે બધું સંસારભ્રમણનું કારણ છે. એમ સમજીને આત્મહિતૈષી બુદ્ધિમાન પુરૂષે તેને ત્યાગ કર. રરા હું નિષ મિકQ' ઇત્યાદિ શબ્દાર્થ–મિયાહૂ-મિષ્ણુ” સાધુ “કેળ-ચેન' જે અન્ન અને પાણીથી “ફં-૬૩ આ લેકમાં નિવ-નિર્વત્ત સંયમયાત્રા ને વિનાશ ન થાય “સવિહેંતવિધ” તેવા પ્રકારના અર્થાત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વિગેરેની અપેક્ષાથી અશુદ્ધ ગન્ન જ્ઞાન આહાર પાણીને “ઝનેfઉં-ગળે બીજા સાધુને “ગgcજયાબાબાનમ' આપવું “ વિ૬ પરિણાળિયા-ત્તા વિદ્વાન પરિસાનીયા વિદ્વાન મુની આ બધાને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે ૨૩ અન્વયાર્થ–જે એષણીય શુદ્ધ આહારપાણીથી આ લેકમાં સંયમ યાત્રાને નિર્વાહ થઈ જાય એજ પ્રમાણેના દ્રવ્ય ક્ષેત્રકાલ વિગેરેથી શુદ્ધ આહારપાણીને ગ્રહણ કરે અને અન્ય સાધુને પણ તે પ્રમાણેનું આહાર પણ આપે જે સંયમના ઉપવાતક સદોષ આહાર પાછું હોય તે આહારપાણી બીજાને આપવાનું વિચાર ન કરે, ટકાથે–આ લેકમાં જે કાંઈ નિર્દોષ આહાર પાણીથી સંયમ યાત્રાને અથવા દુભિક્ષ અને રોગાતંકને નિર્વાહ થઈ શકે એજ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્રકાળ ભાવથી શુદ્ધ કલપનીય આહાર પાણીને સાધુ ગ્રહણ કરે. તેનાથી જ પિતાની સંયમયાત્રાને નિર્વાહ કરીલે. અન્ય સાધુઓને પણ એજ પ્રમાણે ને શુદ્ધ નિર્દોષ આહારપાણ પ્રદાન કરે. જેના સેવનથી. સંયમ નિસ્સાર બની જાય એવા આહારપાણી તથા પાત્ર વિગેરે અન્ય કોઈ પણ વસ્તુ પોતે ગ્રહણ ન કરે તથા બીજાઓને આપે પણ નહીં સ્વરૂપ અને કારણની અપેક્ષાએ અશુદ્ધ આહારના વિપાકને જ્ઞપરિજ્ઞાથી જાણીને મેધાવીએ પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કર ભરવા જેના ઉપદેશથી આ સઘળું કરવામાં આવે તે બતાવવા માટે કહે છે કે“૧૬ રાહુ ઈત્યાદિ શબ્દાર્થ – નિrશે મામુલી નિર્ઝરથી મહામુનિ તિર્થસ્થ મહા મુનિ ગolanળવંતળી-અનંતાનની” અનન્ત જ્ઞાનવાળા “હે મહાવીરે-: મહાવીરઃ” એ ભગવાન મહાવીર સ્વામીએ “પર્વ સાદુ-મુરાદૂતવાન એ પ્રમાણે કહેલ છે. “મં સુd સિતવં-ઘર્ષ બુત શિરવાનું' ધર્મ (ચારિત્ર) અને શ્રતને તેઓએ ઉપદેશ કર્યો છે. ૨૪ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ-અનંત જ્ઞાની, અનંત દર્શન વાળા નિન્થ મહામુનિ શ્રી મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહેલ છે, તેઓએ ધર્મ અર્થાત્ ચારિત્ર અને શ્રત ને પ્રકાશિત કરેલ છે. ૨૪ ટકાથ-– સૂત્રકાર વારંવાર કહે છે કે હું આ ધમને મૂળ ઉપદેશક નથી. પરંતુ મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહેલ છે. અને તેઓએજ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મનું પ્રકાશન કરેલ છે. ભગવાન મહાવીર સ્વામી નિગ્રન્થ હતા. અર્થાત્ બાહ્ય અને અંદરની ગ્રંથિ રહિત થઈ ચૂક્યા હતા. તેઓ મહામુનિ હતા. “મહા વિશેષણ લગાવવાથી એ પ્રગટ થાય છે કે-આજથી લઈને ગણધરો પર્યન્ત દુનિયાના તેજ સ્વયં સંબુદ્ધ ગુરૂ છે. ભગવાન અનંત દર્શન વાળા હતા, અનંત જ્ઞાની હતા, અર્થાત કેવળ જ્ઞાન દર્શન ધારણ કરવાવાળા હતા. એજ ભગવાન્ વર્ધમાન સ્વામીએ “પુષિા ” પહેલા અધ્યયનના, પ્રારંભની પહેલી ગાથાથી આ કથન સુધી સઘળું કથન કરેલ છે. એજ ભગવાને સંસાર સાગરથી ઉદ્ધાર કરવાવાળા ચારિત્ર ધર્મ અને જીવ, અજીવ વિગેરે પદાર્થના સ્વરૂપને બતાવનાર વ્યુત ધર્મ કહેલ છે.પારકા “માસમાળો’ ઈત્યાદિ શબ્દાર્થ–“માણમાળો માન્ન-માપમાનો માત’ ભાષા સમિતિ સંપન્ન સાધુ બેલતે હેવા છતાં પણ તે બોલતું નથી. “માં બે વંગ-કર્મમ નૈવામિત્ત’ સાધુએ કોઈને હદયમાં ઘા વાગે તેવી વાત ન બોલવી. “માતિEા વિવજ્ઞા -માથાનં વિવર્જયેત્ત’ તથા કપટ યુક્ત વાણુ સાધુએ બે લવી નહીં “અશુદ્વિતિય વિચારે-કવિ રાષ્ટ્રગીચાન' પરંતુ સમજી વિચારીને જ બોલે. મારપી અન્વયાર્થ–જે ભાષાસમિતિથી સમિત છે, તે ભાષણ કરવાવાળા હોવા છતાં પણ ભાષણ ન કરવા વાળા (મીની)ની બરોબર છે. સાધુએ મર્મ ભેદક વચને બેસવા નહીં, માયા પ્રધાન વચનને ત્યાગ કરે, તે વિચારીને વચન બેલે પાપા ટીકાઈ–જે સાધુ ભાષા સમિતિથી યુક્ત હોય છે, તે ધર્મ સંબંધી વચનો (કથાઓ)નું ઉચ્ચારણ કરવા છતાં પણ અભાષક મૌન ધારીની સમાન જ છે. કહ્યું પણ છે કે-વચMવિદત્ત સુતો ઈત્યાદિ. જે સાધુ વચનના વિભાગ રૂપ જ્ઞાનમાં કુશળ હોય છે, જે વાણીનાં જુદા જુદા પ્રકારેને જાશુવા વાળા છે, તે આખો દિવસ બેસે તે પણ વચન ગુપ્ત વાળા જ કહેવાય છે, ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ અથવા~~જયાં કુશળ જના ભાષણ કરતા હોય, ત્યાં તેની મધ્યમાં પેાતાને મહા પતિ માનીને અભિમાનથી ભાષણ કરવુ નહી' તથા ખીજાઆના વચનમાણુાથી વ્યાકુલ થઈને પણ બીજાએના મને લેવાવાળા વચનાના પ્રયાગ ન કરવા. ‘પ્રહાર કરનારા પર પ્રહાર કરવા જોઇએ' એ પ્રમાણે જાણુવા છતાં પણ પીડા પહોંચાડનાર વાકયના પ્રયોગ ન કરે. માયાપ્રધાન અર્થાત્ ખીજાઓને ઠગવાવાળા વચનેાથી બચતા રહે. જ્યારે કાંઈ પણ ખેલવાની ઇચ્છા હૈાય તે તે વખતે ‘મારૂ ખેલાયેલુ વચન ખીજાએને અથવા પેાતાને પીડા ઉપજાવનાર તે નહીં અને ' આ પ્રમાણે વારવાર વિચાર કરીને જ એલવુ જોઈએ કહ્યુ. પશુ છે કે પહેલાં બુદ્ધિથી સમજી વિચારીને પછી જ ખેલવું.' કહેવાનુ તાત્પ એ છે કે—જે સાધુ ભાષા સમિતિથી યુક્ત હોય, તે ધર્મોપદેશ કરવા છતાં પણ અભાષક જેવાજ ગણાય છે. જે વચનનું ઉચ્ચારણ કરવાથી કાઈ પણ પ્રાણીને પીડા ન પહોંચે એવું જ વચન સમજી વિચારીને ખાલવું જોઈએ. ૫૨પા ‘તસ્થિમા તા માલા' ઇત્યાદિ શબ્દાર્થ સ્થિમા તડ્યા માલા-તત્રેય તૃતીયા માજા' ચાર પ્રકારની ભાષાએમાં જે ત્રીજી ભાષા છે અર્થાત્ જે જુઠાણાથી સત્ય હૈાય તેવું સાધુએ ઔલવુ નહી તથા ‘-ચાં' જે સત્યામૃષા ભાષાને વિશ્વા છુવળતી-વવા અનુત્તવ્યતે' ખોલીને પાછળથી પશ્ચાત્તાપ કરવા પડે છે, તેવાં વચને પશુ સાધુએ ખોલવા નહી. ન છન્ન ત ન વત્તö-ચત્ અન્તે સત્ ન વન્યમ્' જે વાતને બધા લેાકેા છૂપાવે છે, તે વાત પણ સાધુએ કહેવી નહીં ‘વસા નિય’ઢિયા ગાળા-વા નૈમન્ધિી ગણા' આજ નિગ્રન્થની આજ્ઞા છે. ારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–ચાર પ્રકારની ભાષાઓમાં જે આ ત્રીજી સત્યા મૃષા ભાષા છે, કે જેને બેલવાથી બેલાયા પછી પશ્ચાત્તાપ કરે પડે છેએ જ પ્રમાણે જે હિંસા પ્રધાન વચન છે, તે પણ બેલવા ગ્ય હેતા નથી. આ પ્રમાણે ભગવાન તીર્થંકરની આજ્ઞા છે. ૨૬ ટીકાઈ–-સત્ય (૧) અસત્ય (૨) સત્યામૃષા (૩) અને અસત્યા મૃષા (૪) આ પ્રમાણે ચાર પ્રકારની ભાષા કહેલ છે. આ ચાર ભાષાઓમાં સત્યામૃષા જે ત્રીજી ભાષા છે, જે આંશિક રૂપથી અસત્ય અર્થાત્ સત્યાસત્યના ત્રિશ્રણવાળી હોય છે. જેમકે “આજ આ ગામમાં દસ બાળકોને જન્મ થયો. આ વચન જન્મની અપેક્ષાએ સત્ય છે, પરંતુ સંખ્યાની અપેક્ષાથી અસત્ય છે, કેમકે જનમવા વાળા બાળકોની સંખ્યા જૂનાધિક-એાછી વસ્તી પણ હોઈ શકે છે. જેઓ આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરે છે, તેને આ જન્મમાં અથવા જન્માંન્તરમાં પશ્ચાત્તાપ કર પડે છે. આ સત્યામૃષા ભાષાથી થવાવાળા પાપના તાપનો અનુભવ કરે પડે છે, અર્થાત્ પાપના ફલસ્વરૂપ દુઃખ જોગવવું પડે છે. પીડા ભોગવે છે, અથવા તેને વચનપ્રયોગ કર્યા પછી જ પશ્ચાત્તાપ કરે પડે છે. કહેવાનો આશય એ છે કે–ત્રીજી મિશ્રિત ભાષા પણ જ્યારે બોલવા યોગ્ય નથી તે પછી બીજી અસત્ય ભાષાના સંબંધમાં તે કહેવાનું જ શું હોય ? તે તે સર્વ પ્રકારથી જ ત્યજવા ચગ્ય છે. પહેલી જે સત્ય ભાષા છે, તે પણ જે પ્રાણિવધ કરનારી હોય, તે તે બેલવી ન જોઈએ, જેથી જે “અસત્યામૃષા' ભાષા છે, તે સમજી વિચારીને જ બોલવી જોઈએ. સત્ય ભાષા પણ જે દેષવાળી હોય, તે બોલવી ન જોઈએ, તેજ કહે છે કે-જે વચન છન્ન અર્થાત હિંસાકારક હોય છે, જેમકે “આ ચોર છે, તેને વધ કરે વિગેરે વચને બોલવા યોગ્ય કહ્યા નથી. અથવા જે છન્ન છે અર્થાત લેકે જેને પ્રયત્ન પૂર્વક સંતાડે છે, તે સત્ય હોય તે પણ બોલવા ગ્ય હોતું નથી. આ પ્રમાણે નિગ્રન્થની અર્થાત્ મહાવીર ભગવાનની આજ્ઞા છે. સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે કે-આ મેં કહેલ નથી. પરંતુ ભગવાને કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે--ચાર પ્રકારની ભાષાઓ છે, તેમાં ત્રીજી જે મિશ્ર ભાષા છે, તેને સાધુએ પ્રયોગ કરે ન જોઈએ. જે વચનના ઉચ્ચારણથી જન સમુદાયમાં કઈ એકને પણ સંતાપ પેદા થતું હોય તે તેવા વચને બોલવા ગ્ય નથી. જે વાત છુપાવવાની હોય છે, તેને પ્રકાશિત કરવા વાળા વચન પણ બોલવા ગ્ય હેતા નથી. આ પ્રમાણે જીનેશ્વર દેવની આજ્ઞા છે. રક્ષા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ “ોજાવાચં વણીકાર્ચ ઇત્યાદિ. શબ્દાર્થ હોરાવાયં-રોકાવા નિષ્ફર તથા નીચ સંબોધન “ઘણીવાથંસિવારે હે મિત્ર! એ પ્રમાણે “જોયાવાચં-જોવાલ% તથા હે કાશ્યપ ગોત્રવાળા હે વસિષ્ઠ ગૌત્રવાળા વિગેરે પ્રકારથી ગોત્રનું નામ લઈને “નો ઘરે- વત' સાધુએ કહેવું ન જોઈએ “તુમ તુર્મતિ શમણુનં-૪ સ્વનિત્યાજ મનોજ્ઞ' તથા પોતાનાથી મોટાઓને “તું” એ પ્રમાણેના તુંકારથી કહેવું તથા જે વચન બીજાને અપ્રિય લાગે “તું તો જો વત્તા-તત ફર્યો ન ઘરે એવા વચન કોઈ પણ સમયે સાધુએ કહેવા ન જોઈએ. ૨૭ અન્વયાર્થ–નિષ્ફર વચન છે મિત્ર ઇત્યાદિ વચન કે કાશ્યપ શેત્રવાળા આવા પ્રકારના ગેત્રના ઉચ્ચાર વાળું વચન સાધુએ બોલવું નહીં તું આ પ્રમાણેનું અમને વચન પણ સર્વથા ન બોલવું મારા ટીકાર્થ–હલાવાદ, અર્થાત્ કર્ણ કઠેર અને નીચ સંબોધન કરીને બોલવું, સખિવાદ અર્થાત્ “અરે મિત્ર, હે સખા, અરે યાર, આવા પ્રકારના સંબોધને કરીને બોલવું, ગોત્રવાદ અર્થાત્ “મો ફા” આ પ્રમાણેના ગોત્રનું ઉચ્ચારણું કરીને બેલવું. (આ વચન ઘણુઓથી જુદા કરીને કેઈ વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલ, એકને બતાવનારા છે. તેથી એક જણનો બંધ કરાવનાર વચને બલવા ન જોઈએ. પરંતુ હે દેવાનુપ્રિય આ પ્રમાણુના વચને કહેવા) સાધુએ ઉપર બતાવેલ રૂપથી વચનને પ્રગ કર ન જોઈએ, તેમ જ સન્માનવા ચગ્ય પુરૂને તુંકારથી “તૂ' ઇત્યાદિ પ્રકારના છડા વચન એટલે કે અમનેશ અથવા શિષ્ટાચાર વિરૂદ્ધના વચને બોલવા નહીં રહા “અઝુલી ગયા મિરહૂ' ઈત્યાદિ શબ્દાર્થ– મિરઝૂ મિ.' સાધુ “નવા-સવા’ સર્વ કાળ “યુનીસે-ગg” અકુશીલ બનીને જ રહે “વ સંતાિથે મા-નૈવ સંafiાં એર' તથા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ તેણે કુશીલ અર્થાત્ દુરાચારીને સમાગમ-સંસર્ગ પણ કરે નહીં “gજયા-પુત્રા ” સુખરૂપ અર્થાત્ સાત ગૌરવ રૂપ “રઘુવરા-રોવર કુશીલેના સંસર્ગમાં ઉપસર્ગ રહે છે. “વિઝ-વિદ્યાર વિદ્વાન-બુદ્ધિશાળી મુની -” તેને “પરિગુસ્સે-તિરૂ ઘેર' સમજે ૨૮ અન્વયાર્થ–સાધુએ કઈ પણ વખતે કુશીલ બનવું નહીં. તથા કુશલેને સંસગ પણ કરવો નહીં કેમકે કુશીલની સાથે સંસર્ગ કરવામાં શાતા ગૌરવ રૂપ ઉપસર્ગ ઉત્પન્ન થઈ જાય છે. મેધાવી પુરૂષ તે સમજે. ૨૮ ટીકાર્થ–જેને શીલ અર્થાત્ આચાર–સ્વભાવ નીદનીય હોય છે, તે પાર્શ્વસ્થ વિગેરે કુશીલ કહેવાય છે. જે કુશીલ ન હોય અથવા ઉત્તમ આચાર વાળા હોય, તે અકુશીલ કહેવાય છે. સાધુએ હમેશાં અકુશીલ રહેવું જોઈએ, અને કુશીલ વાળાઓની સાથે સંસર્ગ રાખ નહીં કહેવાને સાર એ છે કેસાધએ પિતે કુશીલ થવું નહીં તેમજ કુશીલ, પાર્શ્વસ્થ, યથાશ્કેદ સંસક્ત, વિગેરેને સંસર્ગ કરે નહીં. કુશીલ વિગેરેની સાથે કેમ સંસર્ગ કરે ન જોઈએ? તેનું કારણ બતાવતાં કહે છે કે-તેમ કરવાથી સુખરૂપ સંયમને વાત ઉપસર્ગ ઉપન થાય છે. જેમ કે-અવસાન સાધુ એ તર્ક કરે છે કાગ્ય જળથી જે હાથપગ ધોઈ લેવામાં આવે, તે શું દેષ છે? જે શરીર સુવ્યવસ્થિત ન થયું હોય તે ધર્મની આરાધના કેવી રીતે કરવામાં આવે ? તેથી કોઈ પણ કિયા કરીને શરીરની રક્ષા કરવી જોઈએ. પછી ભલે આધાકમી આહાર લેવું પડે. કે છત્ર ધારણ કરવું પડે, અથવા જેડા પહે૨વા પડે કહ્યું પણ છે કે-“શન યદુ મેઝા' ઇત્યાદિ અલ્પષનું સેવન કરીને પણ મહાન સંયમની રક્ષા કરવી જ જોઈએ. થોડુ ગુમાવીને પણ ઘણાની રક્ષા થતી હોય તે તે કરવી એજ બુદ્ધિમાનનું લક્ષણ છે. બીજું પણ કહ્યું છે કે “ સયુ' ઈત્યાદિ ધર્મથી યુક્ત શરીરની પ્રયત્ન પૂર્વક રક્ષા કરવી જોઈએ, જેમ કે પર્વત પરથી જલને પ્રવાહ વહે છે, એ જ પ્રમાણે શરીરથી ધર્મ ઉત્પન્ન થાય છે, ૧ કુશીલ સાધુનું આ પ્રમાણેનું કથન સાંભળીને અ૯પ પરાક્રમી સાધુ તેઓની વાતમાં ફસાઈ જાય છે, તેથી જ વિવેકનું અનુસરણ કરવાવાળા પુરૂષ કુશીલના સંસર્ગથી થવાવાળા દોષને સમજે કેમકે ગુણ અને દોષ પ્રાયઃ સંસગથી ઉત્પન્ન થાય છે. તેથી કુશીલના સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા દેને જાણીને બુદ્ધિમાન સાધુએ તેને પરિહાર-ત્યાગ કા જોઈએ. “વાં શસ્ત્રો ન મર’ ઈત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાને સારાંશ એ છે કે- સાધુએ સ્વયં કુશીલ બનવું નહીં તથા કુશીલ વાળાઓની સાથે તેને સંસર્ગ કર નહીં કુશીલના સંસર્ગથી ઘણા દે ઉત્પન્ન થાય છે. તેથી જ બુદ્ધિમાન પુરૂષે સ્વતઃ તેને પરિત્યાગ કરવું જોઈએ. ૨૮ વત્તર ગતરાણ ઈત્યાદિ શબ્દાર્થ – મુળી-મુનિ સાધુએ “વત્રરથ તપાઘi–નીચત્રાતા” અંતરાય વિના “દે-રાદે ગૃહસ્થના ઘર વિગેરેમાં “બિલી-નિપીત' બેસવું નહીં તથા જામકુમારિચ ડુિંકામમારવાં શ્રીદi’ ગામના બાળકોની, ક્રીડા એટલે કે હાસ્ય વિનોદ વિગેરે ન કરે “રાતિરું દુ-નાસ્ત્રિ દુ' સાધુએ મર્યાદા વિનાનું હાસ્ય કરવું નહીં રહ્યા અન્વયાર્થ–-સાધુએ અંતરાય શિવાય અથજે વૃદ્ધાવસ્થા અથવા વ્યાધિના કારણે શક્તિને અભાવ ન થયેલ હોય તે ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં. ગામના બાળકોની સાથે હાસ્ય વિનેદરૂપ ક્રીડા કરવી નહીં. તથા મયદાથી વિશેષ હાંસી કે મઝા કરવી નહીં. ધરલા ટીકાથે-સાધુ ભિક્ષા વિગેરે કોઈ પણ પ્રજનથી જ્યારે ગામ અથવા નગર વિગેરેમાં પ્રવેશ કરે તે ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં આ ઉત્સર્ગવિધિ છે, તેનો અપવાદ બતાવતાં કહે છે કે-શક્તિનું નહોવું તે અંતરાય કહેવાય છે. શક્તિનો અભાવ વૃદ્ધાવસ્થાના કારણથી થાય છે, અથવા તે વ્યાધિ અથવા તપસ્યા વિગેરેના કારણથી ગામમાં ગયેલ સાધુ કદાચ અંતરાય વાળા બની જાય, અથવા ચાલવામાં કે ઉભા રહેવામાં અશક્ત થઈ જાય તે ગ્રહ. સ્થના ઘરમાં બેસી જવામાં દોષ નથી. ગામના કુમારે અર્થાત બાલકોની કીડાને એટલે કે-હાસ્ય જનક વાત લાપ કરો અથવા દડાથી રમત કરવી, વિગેરેને ત્યાગ કરે, તથા મર્યા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ દાનું ઉલ્લંઘન કરીને હસે નહીં મર્યાદા વિનાનું હાસ્ય કે પરિહાસ કરવાથી આઠે પ્રકારના કર્મોને બંધ થાય છે, કહ્યું પણ છે કે- જીવે નં મંતે !' ઇત્યાદિ હે ભગવાન હસતે એ અથવા ઉત્સુક થતે એ જવ, કેટલી કર્મ પ્રકૃતિનો બંધ બાંધે છે? હે ગૌતમ ! સાત અથવા આઠ પ્રકૃતિને બંધ કરે છે. (આયુને બંધ ન હોય તે સાત અને આયુને બંધ હોય તે આઠ કર્મ પ્રકૃતિને બંધ કરે છે.) કહેવાનું તાત્પર્ય એ છે કે-અંતરાય વિના સાધુએ ગૃહસ્થના ઘરમાં બેસવું નહીં, બાલ કીડા કરવી નહીં, અને મર્યાદાનું ઉલંગ ઘન કરીને હસવું નહીં કેમકે તેનાથી કમને બંધ થાય છે. પરલા બya ઈત્યાદિ શબ્દાર્થ–-રાસુ-' મનોજ્ઞ એવા શબ્દાદિ વિષયોમાં “પુસ્તુળોઅનુસુવા ઉત્સુક થવું નહિ. બારમાળો પરિવા-ચતમાન ત્રિનેત્ર તથા યત્ન પૂર્વક સંયમનું પાલન કરે “વારિયા ગqમત્તો-જયાં પ્રમત્તઃ' તથા ભિક્ષા ચર્યા વિગેરેમાં પ્રમાદ ન કરે “તથા “પુટ્ટો રથ બદિયાણu-gE8 તત્રાષિત પરીષહ અને ઉપસર્ગોની પીડાને સહન કરે ૩૦ અન્વયાર્થ––મનોજ્ઞ શબ્દ વિગેરે વિષમાં અભિલાષાવાળા થવું નહીં પ્રયત્ન પૂર્વક સંયમનું પાલન કરવું. ભિક્ષાચર્યા વિગેરેમાં પ્રમાદ કરે નહીં તથા ઉપસર્ગથી પીડા થાય ત્યારે દીન ભાવ વિના અર્થાત્ દીનતાપણુ બતાવ્યા શિવાય તેને સહન કરે ૩૦ ટીકાર્થ–-ઉદાર અથવા મનેઝ શબ્દ વિગેરે વિષયમાં તથા વસ્ત્ર, આભૂપણુ, ગીત, ગાંધર્વ, ગાન, યાન, વાહન, તથા ચકવતિના ઐશ્વર્ય વિગેરેમાં સાધુએ ઉસુક અર્થાત અભિલાષાવાળા થવું નહીં સંયમના અનુષ્ઠાનમાં યતના વાન થવું. તથા અને ઉત્તર ગુણેમાં ઉદ્યમ કરે. ચર્યા અથત ગોચરીમાં તથા દસ પ્રકારના વૈયાવૃત્યમાં અપ્રમત્ત રહેવું. પરીષહ અવા ઉપસર્ગ આવે ત્યારે તેને કર્મ નિજારાનું કારણ સમજીને સારી રીતે સહન કરવા. કહેવાનો સારાંશ એ છે કે-સાધુએ મને એવા શબ્દ વિગેરે વિષયોની ઈરછા કરવી નહીં. તેમજ યત્ન પૂર્વક સંયમનું જ અનુષ્ઠાન કરવું. ઉપસર્ગ વિગેરેથી દુઃખિત થાય ત્યારે તેને નિર્જરાનું કારણ માનીને સમભાવથી સહન કરવા. ૩૦ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ “માળો પેન્ના' ઇત્યાદિ શબ્દાર્થ––“માળો ઇ લુન્ન-જમાનો ન ૩ ' લાકડી વિગેરેથી મારવા છતાં પણ સાધુએ ક્રોધ કરે નહીં “ કુમાળો 7 સંગ -વચારો જ સંવર તથા કેઈએ ગાળ વિગેરે કઠોર શબ્દો કહ્યા હોય તે પણ સાધુએ કોધ કરે ન જોઈએ. તેમજ મનમાં સૉષ પણ ન કરવું. “કુમળે મદિરારિબા-૪ના કારણે પણ પ્રસન્નતા પૂર્વક તેને સહન કરવાં જ ૪ જોહા રે ન ર જોઢા ત’ તથા કોલાહલ પણ કરવો નહીં ૩૧ અન્વયાર્થ–-મુનિને દંડા વિગેરેથી તાડન કરવામાં આવેલ હોય તે પણ તેમણે ક્રોધ કર નહીં દુર્વચન બોલવામાં આવે તે પણ કાપ કરવો નહીં. વિરૂદ્ધ ભાષણ કરવું નહિં પરંતુ પ્રસન્ન મનથી તેને સહન કરી લેવું. કલાહલ પણ કરવો નહીં. ૩૧ ટીકાર્થ–--સાધુને કોઈ દંડા, ઠોંસા અથવા થપ્પડ મારીને આઘાત પહે ચાડે, તે તેણે ક્રોધ કરે નહીં જે કંઈ નિંદાકારક વચને બોલીને આક્ષેપ કરે, તે પણ તેના પર છે, કરે ન જોઈ છે. અર્થાત નિંદેજનક વચને સાંભળીને પણ તે વચને બોલનારાઓ ઉપર ક્રોધ કરે નહીં. પ્રસન્નભાવથી તે સઘળું સહન કરી લે. ઠંડા પડવાથી અથવા નિંદાવાળા વચને સાંભળવાથી કોલાહલ કરે નહીં, સારાંશ એ છે કે કદાચ કેઈ સાધુ પર દંડા વિગેરેને પ્રહાર કરે અર્થાત્ મારે અથવા તેની નિંદા કરે તે સાધુએ સમભાવથી તેને સહન કરવી. તે માટે કેલાહલ-બૂમાબૂમ ન કર. ૩૧ “ જાને ન પજેલના” ઈત્યાદિ. શબ્દાર્થ—--દધા પ્રાપ્ત થયેલા “મે-માન’ શબ્દાદિ કામગોને ર પથેના- પ્રાર્થ' સાધુએ ઈચ્છા કરવી નહીં ‘ણ વિવે દિપ-gવં વિવેગાચાર:' એમ કરવાથી વિવેક કહેવાય છે. “રચા-લા’ સર્વકાળ “સુદ્ધા– શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ [૩૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ સુદ્ધાના આચાર્યની “તા-તિ સમીપે “ગાયકવારં-ગાન આર્યોના કર્તવ્યોને “શિવસેના-રિક્ષેત” સીખે ૩રા અન્વયાર્થ–-સાધુએ પ્રાપ્ત થનારા એવા કામોની ઈચ્છા કરવી નહીં આ પ્રકારને વિવેક કહેવામાં આવેલ છે. અને સદા આચાર્યોની સમીપ આર્યને ચોગ્ય એવા કર્મોનું શિક્ષણ લેવું. ૩રા ટીકાઈ––સાધુએ પ્રાપ્ત થયેલા શબ્દ વિગેરે કામગની પણ નમિરાજાની માફક ઈરછા કરવી નહીં. તેને ઉપભેગ કરે નહીં. તેને આકાશમાં ગમન કરવાની અથવા તે બીજાના શરીરમાં પ્રવેશ કરવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય તે પણ તેને પ્રવેગ કરવો નહીં, તેમ કરવાથી પ્રાપ્ત થયેલ સિદ્ધિને નાશ થાય તે પણ દુઃખ થતું નથી. સાધુએ સદા સર્વદા પરમાર્થને જાણનારા એવા આચાર્યોની પાસે નિવાસ કરતા થકા આર્યના કર્તવ્યોની અર્થાત્ સમ્યફ દર્શન, જ્ઞાન અને ચારિત્રની શિક્ષા લેવી જોઈએ, આ કથનથી એ સૂચવવામાં આવેલ છે કે-સાધુએ સદા ગુરૂકુળમાં વાસ કરે જોઈએ. આ પ્રમાણેને વિવેક બતાવેલ છે. ૩રા જ્ઞાનીની પાસે રહીને જ્ઞાનને અભ્યાસ કરે એ બતાવવા કહે છે કે“gફૂલમાળો ઈત્યાદિ શબ્દાર્થ–-guત્ન કરવઢિયં-સબ સુરથિન' પિતાના તથા અન્ય મતાવલમ્બિયાના સિદ્ધાંતને જાણવાવાળા ઉત્તમ તપસ્વી એવા ગુરૂની “સુરસ્કૂલનાળો-સુષમાટ ઉપાસના અથત સેવા કરતા થકા તેમની ઉપાસના કરે. અને વર-જે વીજે પુરૂષ કમને વિદારણ કરવામાં સમર્થ છે તથા ગર જોતી–ગતષિા : રાગદ્વેષ રહિત પુરૂષની જે કેવળજ્ઞાનરૂપ પ્રજ્ઞા છે, તેનું અન્વેષણ કરવાવાળા છે. “ધિરૂપતા જે પુરૂષ ધર્ય યુક્ત અને કફંવિધાજિતેનિયા' જીતેન્દ્રિય છે એજ પુરૂષ પૂર્વોક્તકાર્ય કરી શકે છે. ૩૩ અન્વયા––વીર--કર્મોનું વિદારણ કરવામાં સમર્થ વીતરાગવાળાઓની પ્રજ્ઞાબુદ્ધિનું અન્વેષણ કરવાવાળા, ધૈર્યવાનું તથા જીતેન્દ્રિય મુનિએ સુપ્રજ્ઞ, અને સુતપસ્વી ગુરૂની સેવા કરતા થકા તેઓની ઉપાસના (આરાધના) કરવી. ૩૩ ટીકાર્થ––સાધુએ ગુરૂના આદેશ સાંભળવામાં તત્પર રહેવું. ગુરૂ વિગેરે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ સાધુઓના અનુષ્ઠાન સેવા કરતા થકા તેઓની આરાધના કરવી, જે ગુરૂની સેવા કરવાનું શિષ્યનું કર્તવ્ય કહેલ છે, તે ગુરૂના બે વિશેષ બતાવવામાં આવે છે - ગુરૂ શોભન પ્રજ્ઞાવાળા અર્થાત્ સ્વસમય અને પર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૩૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ સમયને જાણવાવાળા થવું તથા બાહ્યબહારના અત્યંતર–આંતરિક તપથી યુક્ત હોય તેવા ગુરૂની સેવા કરવી. કહ્યું પણ છે કે-નાળa gો મા ઈત્યાદિ તેવા પુરૂષને ધન્ય છે, કે જે આજીવન–અર્થાત્ જીવન પર્યત ગુરૂકુલ વાસને ત્યાગ કરતા નથી. એવા પુરૂષ જ્ઞાનના પાત્ર બને છે. તથા દર્શન અને ચારિત્રમાં અધિક સ્થિર થાય છે. આવા પ્રકારથી ગુરૂની સેવા કેણ કરે છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં કહે છે–જેઓ વીર અથવા કર્મના વિદ્યારણમાં સમર્થ હોય છે, અથવા પરીષહે અને ઉપસર્ગને સહન કરવા વાળા હોય છે. તેઓ શીઘ મોક્ષગામી થાય છે. અર્થાત મોક્ષમાં જાય છે. તથા આસ એટલે કે રાગદ્વેષ વિનાના મહાપુરૂષની પ્રજ્ઞા કહેતાં બુદ્ધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવામાં અભિલાષી થાય છે. અથવા જેઓ આત્મજ્ઞાનની ઈચ્છાવાળા હોય છે, તથા સંયમમાં ધીરજ વાળા હેય છે, કેમકે-સંયમમાં ધૈર્ય હેવાથી પાંચ મહાવ્રતને ભાર વહેવામાં સરલતા થઈ જાય છે. કહ્યું પણ છે કે-રણ વિ તરણ તવો’ ઈત્યાદિ જે ધૈર્યવાન હોય છે, તેને તપની પ્રાપ્તિ થાય છે, અને જેને તપની પ્રાપ્તિ થાય છે, તેને સુગતિ સુલભ થઈ જાય છે. તેથી ઉલ્ટા જે પુરૂષ હૈયે વિનાના હોય છે, તેઓને તપ પણ દુર્લભ જ બને છે. તથા જેએ ઇન્દ્રિયોને જીતવાવાળા હોય છે, અર્થાત્ પિતાની છોન્દ્રિય વિગેરે ઇન્દ્રિયને પિતાના વશમાં રાખી ચૂક્યા હેય, આ વિશેષણેથી યુક્ત સાધુ સ્વ સમય અને પર સમયના જાણવાવાળા તથા સારા તપસ્વી એવા ગુરૂની ઉપાસના કરે છે. તેજ કર્મના વિદ્યારણમાં સમર્થ, કેવળજ્ઞાનને શોધ વામાં તત્પર ધીરજવાળા અને જીતેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયને જીતવાવાળા હોય છે. ૩૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ “જિદે રામાનંar' ઇત્યાદિ શબ્દાર્થ–-fજ વાસંતા- મારૂ ગૃહાવાસમાં જ્ઞાન પ્રાપ્તિને લાભ ન જણાયાથી “પુલિસાણિયા ના પુરાવાનીયા ના મુમુક્ષુપુરૂષને આશ્રય લે ગ્ય ગણાય છે. “વધrષ્ણુ તે વા-વંધનોમુતમ તે વા? બંધનથી મુક્ત એવા તે વીર પુરૂષ વવિનં-નીવિત’ અસંયમ જીવનને “વાર વંતિ- નાગwાંક્ષત્તિ” ઈચ્છા પણ કરતાં નથી ૩૪ અન્વયાર્થ–ઘરમાં દીવાને પ્રકાશ ન જોનારાઓ અર્થાત ગૃહસ્થ અવસ્થામાં શ્રત જ્ઞાનને લાભ પ્રાપ્ત કરી શકાતો નથી એવા પ્રકારનો વિચાર કરવાવાળાઓ દીક્ષાને સ્વીકાર કરીને જે શ્રેષ્ઠ ગુણેને પ્રાપ્ત કરે છે, તેઓ પુરૂના આશ્રય સ્થાન બની જાય છે. બાહ્ય અને આંતરિક એટલે કે-બહારના અને અંદરના બંધનથી અથવા પુત્ર કલત્ર વિગેરેના રાગાદિ બન્ધનથી મુક્ત થઈ જાય છે. અને અસંયમ જીવનની આકાંક્ષા–ઈચ્છા પણ કરતા નથી. ૩૪ ટીકાર્ય–જે પદાર્થોને પ્રકાશ યુક્ત કરે છે, તે દીવો કહેવાય છે. એ દીવે બે પ્રકારનું હોય છે. તે બે પ્રકારે દ્રવ્ય દી અને ભાવ દીવે એ પ્રમાણે છે. દ્રવ્ય દી સ્થૂળ જડ પદાર્થોને જ પ્રકાશ વાળા બનાવે છે, અને ભાવ દીવે સઘળા પદાર્થોને પ્રકાશ વાળા કરવામાં સમર્થ થાય છે અહિયાં શ્રત જ્ઞાનને દી કહેલ છે. શ્રુત જ્ઞાનને ભાવ દીવે પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરેના સહવાસમાં પ્રાપ્ત થવે મુશ્કેલ છે, આ પ્રમાણેના તથ્ય કહેતાં સત્યને સમજીને જેઓ સમ્યફ પ્રત્રજ્યાને સ્વીકાર કરે છે અને ઉત્તશેત્તર ગુણાને વધારે છે, તેઓ કેવા બની જાય છે ? તે અહિયાં બતાવ. વામાં આવે છે. તેઓ પુરૂષાદાનીય અર્થાત પુરૂષમાં ઉત્તમ નર મુમુક્ષુ એટલે કે મોક્ષની ઈચ્છા વાળા પુરૂષના આશ્રય રૂપ થાય છે. અર્થાત્ મહાનથી પણ મહાન બની જાય છે, પિતાના આત્માથી કર્મોને દૂર કરવાવાળા વીર પુરૂ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૩૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ પુત્ર, કલત્ર વિગેરેના નેહ બંધનથી છૂટી જાય છે. એવા પુરૂષ રને અસં. યમવાળા જીવનની ઈચ્છા પણ કરતા નથી, ગ્રહવાસમાં રહેવાવાળા જ્ઞાન રૂપી દીવાને જોઈ શકતા નથી. તેથી સારી રીતે વિચાર કરીને દીક્ષાને સ્વીકાર કરીને તથા ઉત્તરોત્તર પિતાના ગુણેને વધારીને બીજા મુમુક્ષુઓના આશ્રય સ્થાન રૂપ અને બંધનથી મુક્ત થઈ જાય છે. તેઓ જીવનની ઈચ્છા કરતા નથી. ૩૪ સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે. “ઈત્યાદિ શબ્દાર્થ–“સાસુ-રાણ પુ' સાધુએ મનેઝ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શમાં “બ્રેિ–ગર આસક્ત થવું નહીં. ‘સામે, ગણિશિક્ષણ-સામે, શનિવૃત' તથા સાવદ્ય અનુષ્ઠાન કરવું નહીં કરેd agaવિચં તત્વદુષિત' આ અધ્યયનના આરંભથી લઈને જે અનેક વાત કહેવામાં આવી છે “તે સમયાતીત- સમયાતીત” તે બધું કથન છનાગમથી વિરૂદ્ધ હેવાને કારણે તેને નિષેધ કરેલ છે રૂપા અન્વયાર્થ-મુનીએ શખ, સ્પર્શ વિગેરે વિષમાં વૃદ્ધિ એટલે કે આસક્તિ વિનાનો થવું અને સાવદ્ય અનુષ્ઠાનેથી અસંબદ્ધ રહેવું. અહિયાં મેં જે નિષેધરૂપથી કહેલ છે, તે સઘળું અહંત ભગવાનના આગમથી વિરૂદ્ધ છે તેમ સમજીને તેનું અનુષ્ઠાન કરવું ન જોઈએ. રૂપા ટીકાથે--અનુકૂળ શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શમાં સાધુએ આસક્તિ રાખવી ન જોઈએ. તથા આરંભેમાં અસંબદ્ધ થવું જોઈએ. આ અધ્યનના પ્રારંભથી નિષેધ રૂપથી જે કથન કરવામાં આવેલ છે, તે સઘળું કથન આહંત શાથી વિરૂદ્ધ છે, તે કારણે તેને નિષેધ કરવામાં આવેલ છે. અને વિધિરૂપથી જે કથન કરેલ છે. તે સઘળું કથન કુશથી અતીત એટલે કે જુદા પ્રકારનું લકત્તર અને પ્રધાન છે. અને કુતીથિકે જેનું કથન કરેલ છે, તે સઘળું કથન જે સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. તેથી જ તેનું આચરણ કરવું ન જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે--સાધુએ મને જ્ઞ એવા ઈન્દ્રિયોના વિષચેમાં આસક્ત થવું ન જોઈએ. અને સાવધ અનુષ્ઠાનમાં બંધાઈ રહેવું ન જોઈએ ૩૫ અરૂના મા જ ઈત્યાદિ શબ્દાર્થ–-gિ મુળી-uિતો મુનિ” પંડિત મુનિ “અમાનં–ગતિમા અતિમાન “રાયું –માં ૨' માયા અને ક્રોધ લેભ, તથા “સત્રાનિ જાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૩૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ વાનિ-સન નૌરવાનિ” અને બધા જ પ્રકારના વિયષભેગોને “uિT-- સા' સમ્યક પ્રકારથી જ્ઞપરિજ્ઞાથી જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરીને “નિદત્તા નિમ્' મોક્ષની ‘સંધ-સંધયે' ઈચ્છા કરે ૩દા અન્વયાર્થ–વિવેકવાન મુનિએ અત્યંત માન, માયા, લેભ, તથા ક્રોધને તથા સઘળા ગૌરવને જ્ઞાવિજ્ઞાથી સારી રીતે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને નિર્વાણની ઈચ્છા કરવી છે૨દા ટીકાર્થ—હેય અને ઉપાદેય જાણવાવાળા મુનિએ માનને “વ' શબ્દથી કોને. માયાને તથા બીજા “' શબ્દથી લાભને તથા અદ્ધિ, રસ, અને શાતારૂપ ત્રણે ગૌરને સપરિજ્ઞાથી ચાર ગતિયામાં ભ્રમણનું કારણ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે. આ બધાને ત્યાગ કરીને મોક્ષની ઈરછા કરવી એજ કલ્યાણ કારક છે. કહેવાને અભિપ્રાય એ છે કે વિવેકી મુનીએ સઘળા કાર્યો અને સઘળા ગૌરને ત્યાગ કરીને મુક્તિની સાધના કરવી. આ પ્રમાણે તીર્થકરે ઉપદેશ રૂપે કહેલ કથન જ સુધર્મા સ્વામી કહે છે કે હે જંબૂ ભગવાન પાસેથી મેં જે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે તમેને કહ્યું છે. ૩૬ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું ધર્મ નામનું નવમું અધ્યયન સમાપ્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૩૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ સમાધિકે સ્વરૂપના નિરૂપણ દશમા અધ્યયનને પ્રારંભ હવે દસમા સમાધિ નામના અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે નવમા અધ્યયનની સાથે દસમા અધ્યયનને આ પ્રમાણે સંબંધ છે.–નવમા અધ્યયમાં ધર્મનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ધર્મ પરિપૂર્ણ સમાધિ થાય ત્યારે જ અર્થાત શાંતિ થાય ત્યારે જ આચરી શકાય છે. આ સંબંધથી પ્રાપ્ત થયેલા દસમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. “માઘ માં' ઈત્યાદિ શબ્દાર્થ–“મનં-કતિમાન કેવળજ્ઞાનવાળા ભગવાન મહાવીર સ્વામી એ ગgવીચ-અનુવિfવસ્થ' કેવળજ્ઞાન દ્વારા જાણીને “કંકુ” નું સરલ અને હું-માર્ષિ' મેક્ષની પ્રાપ્તિ કરાવવાવાળા “ધનં-ધર્મ શ્રુત ચરિત્ર રૂપ ધર્મનું ‘વં–ગાવાતવાન કથન કર્યું છે. “તમિ–તમિમ એ ધર્મ ને ‘સુદ ” હે શિષ્ય તમે લેકે સાંભળે “પાને-પ્રતિજ્ઞા પિતાના તપનું ફળ ન ઈચ્છતા થકા “wifહત્ત-સમાધિપ્રાતઃ' સમાધિને પ્રાપ્ત “નિયાળ મૂugગનિવાનો મૂdg' પ્રાણિયોને અરંભ ન કરતા થકા “fમરવું-fમધુ સાધુ વત્રિજ્ઞા-કિન્નત' શુદ્ધ એવા સંયમનું પાલન કરે છેલા અન્વયાર્થ–મતિમાનું અર્થાત્ કેવળજ્ઞાનથી ચિંત્વન કરીને એટલે કે કેવળજ્ઞાનથી જાણીને સરળ સમાધિ ધર્મનું કથન કરેલ છે. એ ધર્મનું શ્રવણ ક, અહિક-આલેક સંબંધી તથા પારલૌકિક-પરલોક સંબંધી આકાંક્ષાથી રહિત થઈ સમાધિને પ્રાપ્ત કરી છે સંબંધી અરંભ ન કરવાવાળા ભિક્ષુ સંયમમાં પરાક્રમ કરે છે? ટકાથ–મનન કરવું તે મતિ છે, અહિયાં મતિને અર્થ સઘળા પદા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૩૬ Page #44 -------------------------------------------------------------------------- ________________ થેનું જ્ઞાન એ પ્રમાણે થાય છે. એવા જ્ઞાન વાનને કેવળ જ્ઞાની કહેવામાં આવે છે. જો કે કેવળ જ્ઞાની ઘણું હોય છે, પરંતુ આ પ્રકરણમાં મતિમાન એ અસાધારણ વિશેષણ તીર્થકરને જ નિર્દેશ કરે છે. તેમાં પણ સમીપ હોવાથી શ્રી મહાવીર સ્વામીનેજ ગ્રહણ કરવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-શ્રી મહાવીરસ્વામીએ કેવળ જ્ઞાનથી જાણીને સરલ અર્થાત્ માયા વિગેરે શ રહિત એવા ધર્મને ઉપદેશ આપેલ છે. જીતેન્દ્ર દેવે સમાધિ રૂપ ધર્મની પ્રરૂપણ કરેલ છે. આ ધર્મને અધિકરી કોણ છે? તથા ઉપદેશ કરવા ગ્ય કયા પદાર્થો છે? કઈ ભાષાને પ્રયાગ કરવાથી વધારેમાં વધારે શ્રોતાઓને સરલતાથી બોધ થઈ શકે ? વિગેરે બાબતેને પોતાની બુદ્ધિથી વિચાર કરીને તેઓએ ધર્મને ઉપદેશ આપેલ છે, માટે આ તીર્થકર ભગવાને કહેલ ધમ તમે સાવધાન થઈને સાંભળો. સાંભળવાને યોગ્ય શું છે ? આ પ્રશ્નનો ઉત્તર આપવામાં આવે છે, તપનું અનુષ્ઠાન કરનારા જે સાધકમાં ઈડલેક (આલેક) તથા પરલોક (પરભવમાં પ્રાપ્ત થનાર લેક) સબંધી આકાંક્ષા- ઈરછા હોતી નથી, તેને અપ્રતિ કહેવામાં આવે છે. જેણે સમાધિ પ્રાપ્ત કરી લીધી હોય, તે સમાધિ પ્રાપ્ત કહેવાય છે. અને એ સાધકજ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. જેમાં ષ જીવનિકાના સંબંધમાં નિદાન- અર્થાત્ આરંભ કરતા નથી તે “અનિદાન” કહે વાય છે. આ બધા વિશેષણેથી યુક્ત થઈને સાધુ એ સંયમનું અનુષ્ઠાન કરવું. અથવા સાધુએ અનિદાન ભૂત થવું. અર્થાત્ કર્મોના ગ્રહણથી રહિત થઈને સંમમનું અનુષ્ઠાન કરવું. કહેવાનું તાત્પર્ય એ છે કે—કેવળ જ્ઞાની ભગવાન તીર્થકરે અત્યંત સરળ અને મોક્ષ આપનાર ધર્મનું નિરૂપણ કરેલ છે. તે શિ ? મારા મુખથી એ ધર્મને તમે સાંભળે પિતાના તપના ફળની ઈચ્છા કે “પણ વખતે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૩૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ કરવી નહીં. સમાધીથી યુક્ત થઈને, સાવદ્ય અનુષ્ઠાન કર્યા વિના વિશુદ્ધ ધર્મનું પાલન કરો. તેમાં જ કલ્યાણ સમાયેલ છે. ૧ “ ચં સિરિયેં ઈત્યાદિ શબ્દાર્થ ‘ૐ ચં ઉતરશે હિસાસુ-મધતિ શિg' ઉપર નીચે અને તિરછી દિશાઓમાં “તા ચ ને જાવા ને ૨ પાળ-ત્રણ ચે થાવરા કાળા ત્રસ અને સ્થાવર જે પ્રાણિ રહે છે. એ પ્રાણિયાને “હિં પણ ચ સંકલિત્તાં-ફુરત્તાગાં જઃ પરામાં જ સંચ' હાથ અને પગ પિતાના વશમાં રાખીને અર્થાત્ હાથ પગ બાંધીને પીડા કરવી ન જોઈ એ “જો તુ ૨ મવિનં નો દે-જન્ચાત્ત ન પૃીયા તથા બીજાઓ દ્વારા આપ્યા વિનાની વસ્તુ લેવી ન જોઈએ રા અન્વયાર્થ– ઉર્ધ્વદિશા, અદિશા અને તિરછીદિશાઓ-પૂર્વ દિશા વિગેરેમાં તથા વિદિશાઓમાં રહેલા ત્રસ અને સ્થાવર પ્રાણિયેના હાથ અને પગેને બાંધીને અથવા બીજી કોઈ રીતે તેમની વિરાધના ન કરે. તથા બીજાઓ દ્વારા અદત્ત-આપ્યા વિનાની વસ્તુને ગ્રહણ ન કરે પારા ટીકાર્થ–-પ્રાણાતિપાત વિગેરે પાપ, કર્મ બઘના કારણ રૂપ છે, તેમાંથી પ્રાણાતિપાત દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહેલ છે. તેમાંથી સૌથી પહેલાં સૂત્રકાર ક્ષેત્ર પ્રાણાતિપાતને બતાવે છે, પ્રજ્ઞા પાકની અપેક્ષાથી અથવા પ્રાણાતિપાત કરવા વાળાની અપેક્ષાથી ઉપરની તરફ જે પ્રાણાતિપાત કરવામાં આવે છે, તે ઉર્વ કહેવાય છે. એ જ પ્રમાણે અદિશા અને તિછ દિશાને પ્રાણાતિપાત સમજ જોઈએ. હિંસા કેઈ સ્થળે ઉપરના દેશમાં કરવામાં આવે છે, કેઈ સ્થળે અધે દેશમાં કરવામાં આવે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૩૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ છે. ફાઈ વખત પૂર્વ વિગેરે દિશાઓમાં કરવામાં આવે છે, અથવા વિદિશાઆમાં કરવામાં આવે છે. આ ક્ષેત્રપ્રાણાતિપાત કહેવાય છે. હવે દ્રવ્ય પ્રાણાતિપાતના સંબંધમાં સૂત્રકાર કહે છે, જે ત્રસ અથવા સંચરણુ સ્વભાવ વાળા અને સ્થાવર પ્રાણીયેા છે, તેએની વિરાધના કરવી તે દ્રવ્ય પ્રાણાતિપાત છે. દ્વીન્દ્રિય વિગેરે જીવા ત્રસ, અને પૃથ્વીકાયિક વિગેરે સ્થાવર કહેવાય છે. ને ચાળા' અહિયાં ‘વ’‘~’શબ્દ કાળપ્રાણાતિપાતને ખતાવવાવાળા છે. તે પછી ભાવપ્રાણાતિપાત બતાવવામાં આવેલ છે. પહેલાં ઉપર કહેલ પ્રાણિચેાના હાથા અને પગેાને ખાંધીને અને મીજા કાઈ પણ ઉપાયથી તેને સત્તાવીને કોઈ વાર પશુ તેના વધ (નાશ) ન કરવા. અથવા એવા પણુ અથ થાય છે કે સાધુએ પાતાના હાથેા અને પગેાને સંયમમાં રાખીને અર્થાત્ સયતકાય થઈને પ્રાણિચાની વિરાધના કરવી નહિ. અહિયા ་' શબ્દથી એ પણ સમજવું કે પ્રાણુ અને અપાન વાયુના મહાર નીકળતી વખતે મધા પ્રકારથી મન, વચન, અને કાયાથી સયમ યુક્ત રહીને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર, તપ, રૂપ, સમાધિનું પાલન કરવું. આ શિવાય સાધુએ ખીજાથી અપાયા વિના કેાઈ પણ વસ્તુ ગ્રહણુ કરવી નહી. આ કથનથી પરિગ્રહના પણ નિષેધ કરવામાં આવેલ છે. અને પરિતૃ હીતનું જ સેવન કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે મૈથુના નિષેધ પણ સમજી લે. સઘળા મહાવ્રતાના પાલનના ઉપદેશથી મૃષાવાદન અર્થાત્ અસત્ય ભાષણુના પણ નિષેધ થઈ જાય છે. કહેવાનુ તાત્પય એ છે કે--ઉષ્ણ વગેરે દિશાઓમાં રહેલા ત્રસ અને સ્થાવર પ્રાણિયાના હાથેા અને પગે આંધીને હિંસા કરવી ન જોઈએ, તેમજ ખીજા પ્રકારી પણ હિંસા કરવી ન જોઈએ. ક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૩૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ‘સુચનોય ધર્મો’ ઇત્યાદિ શબ્દાર્થ -‘મુચકલાયધમે-વાસ્યાતધર્મ' શ્રુત અને ચારિત્ર ધમ ને સારી રીતે પ્રતિપાદન કરવાવાળા ત્રિતિનિસ્કૃતિને-િિવિસ્તારીને:' તથા તીર્થંકર પ્રતિપાદ્ધિત ધમ માં શ’કા ન કરવાવાળા ‘ઢે-ઢઃ’ પ્રાસુક આહારથી પાતાના નિર્વાહ કરવાવાળા ‘મુત્તસિમિલ્લૂ-મુિિમક્ષુઃ'ઉત્તમ તપસ્વી એવા સાધુ ‘ચાલુ આચતુò-ત્રજ્ઞાસુ બ્રાહ્મતુલ્ય:' પૃથ્વીકાયક જીવાને પેાતાના સમાન સમજીને ઘરે-ચરેત્' સંયમનું પાલન કરે ૢ વિટ્રી-ડ્ર્ફે નૌવિતાથી’ તથા આલેાકમાં જીવવાની ઇચ્છાથી ‘શ્રાર્ચ 7 મુન્ના-આામ્ ન ર્વાસ' આશ્રવેનુ સેવન ન કરે ખર્ચ ન વુ-ચં ન યંત્' ભવિષ્યને માટે ધન ધાન્ય વિગેરેનેા સગ્રહ ન કરે પ્રા અન્નયા ——શ્રુત અને ચારિત્ર રૂપ ધર્મનું સુ ંદર વ્યાખ્યાન કરવાવાળા વિચિકિત્સા અર્થાત ચિત્તની અસ્થિરતા મથવા જુગુપ્સા-નિદાથી રહિત, ‘લાઢ' અર્થાત્ પ્રાસુક આહારથી સયમનુ` રક્ષણ કરનાર તથા સમ્યક્ તપશ્ચ રણ (તપસ્યા) કરવાવાળા ભિક્ષુ સઘળા પ્રાણિયાને, આત્મ તુલ્ય માનીને સચમનુ પાલન કરે આ લેકમાં જેએ સયમ જીવનના અભિલાષી છે, તેઓ આસ્રવ ન કરે તથા ઘી, ગેાળ, વિગેરે પદાર્થોના સંચય ન કરે શા ટીકા”—હવે જ્ઞાન અને દનના વિષયમાં કહેવામાં આવે છે. સાધુએ સઘળા જીવાની રક્ષા કરનારા ધમના ઉપદેશક થવુ. આ કથન દ્વારા જ્ઞાન સમાધિનુ' ગ્રહણ કરવામાં આવેલ છે, કેમકે–વિશેષ પ્રકારના જ્ઞાનના વિના સમ્યક્ ધર્માંનું પ્રતિપાદન થવાને સંભવ નથી. સાધુ વિચિકિત્સાને ઓળંગી ગયા હાય અર્થાત્ ધમના ફલપ્રત્યે સંશય વિનાના રહે એટલે કે ધર્મના ફૂલમાં સ ંદેહ કરવા તે વિચિકિત્સા કહેવાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૪૦ Page #48 -------------------------------------------------------------------------- ________________ છે. આવા પ્રકારની વિચિકિત્સાથી રહિત થવું. અર્થાત્ ધના ફળમાં સ’શય કરવે। નહિં. કહ્યું પણ છે કે—વેવ સત્યં નિઃશંક ઇત્યાદિ એજ સત્ય અને અસ'દિગ્ધ સ ંદેહ વિનાનું છે, કે જે તીર્થંકર ભગવાને કહેલ છે, આવા પ્રકારની શંકા વિનાના થઈને મનને ચંચલ થતા રોકવુ. આ કથન દ્વારા દર્શન સમાધિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, કેમકે-જે દર્શન (ધ)થી રહિત છે, તેની તત્વના સબંધમાં કાંઈ પણ નિઃશંક પ્રવૃત્તિ થઈ શકતી નથી નિર્દોષ આહારથી તથા નિર્દષિ પ્રાપ્ત ઉપકરણ વિગેરેથી વિધિપૂર્વક સયમ યાત્રાના નિર્વાહ કરવા વાળા ‘લાઢ' કહેવાય છે. સાધુએ આવા પ્રકારના થઈ ને સંયમનુ' અનુષ્ઠાન કરવું. આ સિવાય સાધુએ પૃથ્વીકાયિક વિગેરે જીવેને આત્મતુલ્ય સમજવા. પોતાના સુખ માટે પ્રવૃત્તિમાં લાગેલા સઘળા પ્રાણિયાને પેાતાની સરખા સમજે, કહ્યું પણુ છે કે-‘ગર્ મમ નયિં તુછ્યું' ઇત્યાદિ જેમ મને દુઃખ પ્રિય લાગતું નથી, એજ પ્રમાણે સઘળા જીવેશને દુઃખ પ્રિય લાગતુ નથી, આ પ્રમાણે જાણીને જેઓ સ્વય' જીવાના ઘાત કરતા નથી. અને ખીજાએ પાસે ઘાત કરાવતા નથી, અને બધા પર સમભાવ રાખે છે, એજ શ્રમણુ કહેવાય છે, તથા જેના કારણે દુર્ગતિમાં જવુ પડે છે. તે મિથ્યાત્વ વિગેરે કર્માંના આસવને ‘ગાય' કહે છે. મુનિએ આય કરવી નહી. તથા ધન, ધાન્ય, દ્વિપદ, એ પગવાળા, ચતુષ્પદ-ચાર પગ વાળા વિગેરેના પણ સગ્રહ કરવા નહી. એ પ્રમાણે કાણું ન કરવું ? જેડ઼ે સયમ જીવનના અભિલાષી, થવું હાય, સુતપસ્વી હાય, અર્થાત્ કમ નિજ રા માટે બાહ્ય અને આભ્યન્તર તપશ્ચર્યા કરવાવાળા હાય, તથા, ભિક્ષા વૃત્તિથી પ્રાણનિર્વાહ કરવાવાળા હોય કહેવાના આશય એ છે કે—શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક, જીન પ્રરૂપિત ધર્માંમાં નિશંક, પ્રાસુક આહારથી જીવન નિર્વાહ કરવાવાળા અને તપસ્વી સાધુ પ્રાણી માત્રને પેાતાની સરખા દેખતા થકા સંયમનુ પાલન કરવું. લાકમાં જેએ સુખ પૂર્વક જીવવાની ઈચ્છા રાખે છે. તેણે આસ્રવ દ્વારાનું સેવન કરવું નહી”. તથા ધન ધાન્ય વિગેરેના સંચય કરવાના નહી’ગા ‘વિદ્યિા’ ઈત્યાદિ શબ્દાર્થ ..વચાયુ-પ્રજ્ઞાદુ' સાધુ સ્રિએના સબધમાં ‘સથ્વિ યિામિનિ જુડે-સવેન્દ્રિયામિનિવૃ ત્તઃ' પાતાની સઘળી ઇન્દ્રિયાને ીને જીતેન્દ્રિય અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૪૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાનો વિશ્વ-સર્વ શિક” બહારના તથા અંદરના બધાજ બંધ. નોથી મુક્ત થઈને મુળી -પુરિઃ જન' સાધુ સંયમનું પાલન કરે “પાળે ચ પુતો -વાળાનું વૃથાપિ તવા અલગ અલગ પ્રાણિવર્ગ “રાષ્ટ્ર-ગાર્તાન' પીડિત થઈને સુલેળ તુવેને દુઃખથી “રિતમાને–પરિતાથમાનાન' સંસારમાં પકવવામાં આવતાં એવા છ ને જુઓ કા અન્વયાર્થ – ચિના સંબંધમાં બધી જ ઈદ્રિયોને સંવર યુક્ત રાખવા વાળા, સઘળા બાહ્ય અને આશ્ચંત સંગથી મુક્ત મુનિ સંયમનું અનુષ્ઠાન કરે પૃથ્વીકાયિક વિગેરે જુદા જુદા પ્રાણિયાને આ અર્થાત્ દુઃખથી પીડા પામતા જુએ છે ટીકાર્થ–મુનિએ સ્ત્રિમાં ચક્ષુ-નેત્ર, કાન વિગેરે તમામ ઇન્દ્રિયોથી પૂરે. પૂરા સંવર વાળા થવું. અર્થાત્ જીતેન્દ્રિય થવું. જો કે સાધુએ સઘળા વિષયમાં જીતેન્દ્રિય થવું ખાસ આવશ્યક છે, કેવળ સિયેના સંબંધમાં જ નહીં, તે પણ એક સ્ત્રીમાંજ શબ્દ, સ્પર્શ વિગેરે પાંચ પ્રકારના વિષે હોય છે, તેથી “તત્ર થય ગયો નેતા’ ઈત્યાદિ જે સ્ત્રીના વિષયને જીતનારા છે, વિદ્વાન પુરૂષે તેને જ ઈદ્રિને જીતવાવાળા માને છે. જેઓ થી પરાજીત પામે છે, ખરી રીતે તેજ પરાજીત ગણાય છે. આવા પ્રકારની સ્ત્રીના સંબંધમાં જીતેન્દ્રિય થવાથી સઘળા વિષયમાં સેન્દ્રિયપણ પ્રકટ થઈ જાય છે. એમ માનીને અહિયાં “પથાણુ” (પ્રજ્ઞા) અર્થાત સ્ત્રિોમાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે. કહ્યું પણ છે કે-“કારિ જાપાનિ વિદ્યાપિનીનાં' ઇત્યાદિ સ્ત્રિયોના મનહર–સુંદર વાક્યો, હાસ્ય, રતિ, રસ, અને ગંધ બધા અનેખા અને આકર્ષક હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૪૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ આ રીતે એક સ્ત્રીમાંજ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચે વિષયોનો સમાવેશ થઈ જવાથી સાધુઓએ તેના સંબંધમાં સર્વ પ્રકાસ્થી હમેશાં જીતેન્દ્રિય બનવું જોઈએ. જ્યારે એક એક વિષય પણ બન્ધન કરાવવાવાળે હોય છે, તે પછી પાંચ ઈન્દ્રિયથી પાંચ પ્રકારના વિષયેને રાગપૂર્વક સેવન કરવાવાળાની શું ગતિ થશે ? કહ્યું પણ છે કે-“ કુમારપતપુંજ' ઈત્યાદિ હરણ હાથી, પતંગ, ભમરા અને માછલાં આ બધા એક એક ઈદ્રિયના ધર્મને વશ થઈને મરાઈ જાય છે. તે પછી પાંચે ઈન્દ્રિયથી પાંચ વિષયેનું સેવન કરવાવાળે એ પ્રમાદી પુરૂષ કેમ માર્યો નહિ જાય? અર્થાત્ હરણ કેવળ શ્રોત્ર ઈન્દ્રિય (કાન)ને વશ થઈને, હાથી કેવળ સ્પર્શ ઇન્દ્રિયને વશ થઈને, પતંગ કેવળ ચક્ષુ-અપને વશ થઈને, અમ ઘાણ નાક) ઇન્દ્રિયના ધર્મને વશ થઈને અને માછલું કેવળ જહુવા ઇન્દ્રિયના ધમને વશ થઈને પિત પિતાના પ્રાણ ગુમાવે છે, તે જે મનુષ્ય પાસે ઇન્દ્રિયને વશ થાય તે સર્વનાશથી કેવી રીતે બચી શકે? બાહી અને આભ્યન્તર દરેક પ્રકારના સંગથી અલગ રહીને મુનીએ સંયમનું જ અનુષ્ઠાન કરવું. આ સંસારમાં પૃથ્વીકાય વિગેરે સઘળા પ્રાણિયે ચાહે તેઓ સૂક્ષ્મ હોય અથવા બાદર હોય અસાતવેદનીય કર્મના ઉદયથી થવાવાળા દુખેથી પીડાં પામી રહ્યા છે. અને પોતે જ કરેલા કર્મોથી સંસારરૂપી અગ્નિમાં ૨ધાતા રહે છે આ જુઓ. કહેવાનો સારાંશ એ છે કે–સાધુએ સ્ત્રી સંબંધી વિષયમાં સર્વ પ્રકારે જીતેન્દ્રિય થઈને વધ બંધન વિગેરેથી મુક્ત થઈને શુદ્ધ એવા સંય. મનું પાલન કરવું. સઘળા જીવે પોતે કરેલા પાપના વશમાં બદ્ધ થઈને ખને અનુભવ કરી રહ્યા છે. એક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૪૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘ભુ નામે ચ’ ઈત્યાદિ શબ્દા’— ‘વાજે ચ-વસ્ત્ર' અજ્ઞાની જીવ ‘વસ્તુ-તેવુ’ પહેલાં કહેલા પ્રથ્વીકાય વિગેરે પ્રાણિયાને 75માળે-ત્રîન' દુઃખદેતાથી વાવણ્યુ જમ્મમુ-શાયદ -પાયેલુ મેનુ આયેતે' પાપકર્મોમાં અથવા આ પૃથ્વીકાય વિગેરે ચેાનિયેામાં ભ્રમણ કરે છે. અાયમી વાયજમી‡-અતિપાતતઃ પાપ મેં ક્રિયતે' જીવહિંસા કરીને પ્રાણી પાપકમ જ કરે છે. ‘નિક નમાળે ૩ જમ્મૂ કરે-નિયોગથન્તુ મોતિ' તથા બીજા દ્વારા હિંસા કરાવીને પણ જીવ પાપકમ જ કરે છે. ાપા અન્વયા—અજ્ઞાની પુરૂષ ષડ્ જીવનિકાયની વિરાધના કરશ્તા થકા પાપ કનું ઉપાર્જન કરીને દુઃખ લાગવવા વાળા બને છે. તે પ્રાણાતિપાત કરીને પાપકર્મનું ઉપાર્જન કરે છે. તેમજ પેાતાના નાકર વિગેરેને પાપકમ માં ચેાજીને પણ પાપકમ ના જ સંચય કરે છે, પા ટીકા — જીવ વિગેરે સૂક્ષ્મ પદાર્થોના જ્ઞાનથી રહિત થવાના કારણે ખાલની સરખા અજ્ઞાની પુરૂષ પૂર્વોક્ત પૃથ્વીકાય વિગેરે ષજીવનિકાયાનુ છેદન ભેદન, ગાલન, તાપન, વિગેરે કરીને અને તેઓને દુઃખ ઉત્પન્ન કરવાવાળા કૃત્યા કરીને પાપકર્મનું ઉપાર્જન કરે છે. અને તેના લવરૂપ પોતે દુ:ખોથી પીડાતા રહે છે. જે જીવ જેવા પ્રકારના જીવેાની હિંસા કરે છે, તે એવાજ પ્રકારની ચૈાનિને પ્રાપ્ત કરીને પહેલાં કરેલ કમેાંથી દુ:ખી થતા રહે છે. આવા પ્રકારના જ્ઞાનાવરણુ વિગેરે અશુભ કમ પ્રાણાતિપાત દ્વારા ઉપાર્જીત કરવામાં આવે છે. જેમકે સ્વયં પાપ કરીને કમનું ઉપાર્જન કરે છે, એજ પ્રમાણે પેાતાના નેકર ચાકર વિગેરેને પ્રાણાતિપાત વિગેરે પાપકમાં પ્રેત કરીને (નિયુક્ત કરીને) પણ પાપકમનું જ ઉપાર્જન કરે છે. અને અનુમેદન કરીને પણ પાપાનું જ ઉપાર્જન કરે છે. જીવા પૃથ્વીકાય વિગેરે જીવાને પાપકમ નુ ફળ ભેગવવા માટે જન્મ મરણુ રૂપ દુ:ખ લેગવે કહેવાના અભિપ્રાય એ છે કે—અજ્ઞાની પીડા પહાંચાડીને પાપકમ કરે છે. અને તે એજ પૃથ્વીકાય વિગેરે ચનિયેામાં વાર વાર છે. સ્વયં પાપ કરવાવાળા, અને ખીજાએ પાસે પાપકર્મ કરાવવા વાળા તથા પાપ કર્મની અનુમેદના કરવાવાળા પણ પાપકમનું ઉપાર્જન કરે છે શા ‘બારીવિત્તીય’ ઈત્યાદિ શબ્દા —‘આફીળવિત્તીયા રે.-માફીનવૃત્તિવિવાથં ોતિ' જે પુરૂષ દીનવ્રુત્તિકરે છે, અર્થાત કંગાળ મની ભિખારી ના ધાયા કરે છે. એ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૪૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ પણ પાપ કર્મ જ કરે છે. “વંતા; viતામાહિમrg-નવાસુ ઘ%ાનત્તરમવિજાદુઇ આ જાણીને તીર્થકરોએ એકાન્ત (કેવળ) સમાધિનો જ ઉપદેશ કર્યો છે. “હિg-યુઃ સ્થિતિમાં આ કારણે વિચારવાનું શુદ્ધચિત્ત પુરૂષ નહિ વિશે –રમાઘ કિવે રત: સમાધિ અને વિવેકમાં રત રહે “જાનાવાયા વિરા-કાળાતિવાતાર્ વિરા” તથા પ્રાણાતિપાતથી નિવૃત્ત રહે દા અન્વયાર્થ–પહેલાં કરેલા કર્મોને કારણે દરિદ્ર બનેલ જીવ પણ પાપકર્મ કરે છે. આ તથ્યને સમજીને તીર્થકર ભગવાને એકાન્તપણાથી સમાધિનું કથન કરેલ છે. અએવ તત્વને જાણવાવાળા અને સંયમી મુની સમાધિ અને વિવેકમાં તત્પર થઈને પ્રાણાતિપાતથી નિવૃત્ત થઈ જાય છે. જો ટીકાર્ય–જેની વૃત્તી અત્યંત દયાજનક છે, જે ધન ધાન્ય વિગેરેથી સર્વથા રહિત હોય છે, તે પણ પ્રાણાતિપાત વિગેરે પાપકર્મ કરે છે. તે એવું વિચારતા નથી કે મેં પહેલાં જે અશુભ કર્મ કરેલ હતું. તેનું ફળ આ વખતે ભેગવી રહ્યો છું–અર્થાત્ દુઃખની આ પરંપરાને અનુભવ કરી રહ્યો છું, તે પણ એજ પાપકર્મનું આચરણ કરી રહ્યો છું. તે આગળ તેનું શું ફળ પ્રાપ્ત થશે? તે હું જાણતા નથી આવા જીવોની આ દીન વૃત્તિ જ્ઞાનાવરણય વિગેરે કર્મોનું ફળ છે તેથી એ કર્મોનો વિનાશ કરવા માટે જ્ઞાનાદિ મોક્ષ માગને ઉપદેશ કરે એજ ગ્ય છે કે જેનાથી આ જેને નરક નિગેટ વિગેરે ગતિમાં ભ્રમણ કરીને દુઃખ ભોગવવું ન પડે. એ વિચાર કરીને તીર્થકર વિગેરે મહાપુરૂષોએ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રૂપ સમાધિની પ્રરૂપણ કરી છે, અર્થાત પહેલાં કરેલા અશુભ કર્મોના ફળને ભેગવતા ની ફરીથી પણ અશુભ કર્મોમાં થનારી પ્રવૃત્તિને જોઈને સંસાર સાગરથી તેઓને ઉદ્ધાર કરવા માટે એકાન્ત જ્ઞાન વિગેરે મોક્ષ માગ રૂપ ભાવ સમાધિનું તીર્થકરે વિગેરેએ કથન કરેલ છે. દ્રવ્ય સમાવિ એકાન્ત રૂપથી દુઃખને દૂર કરતી નથી. આ રીતે પરમાર્થને જાણવાવાળા મુનિએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, રૂપ ભાવ સમાધિમાં તથા આહાર ઉપકરણ અને કષાયના ત્યાગ રૂપ દ્રવ્ય ભાવ વિવેકમાં વિશેષ પ્રકારથી તત્પર રહેવું. જેને આત્મા, પ્રાણાતિપાત વિગેરેથી નિવૃત્ત થઈને સમ્યગૂ માર્ગમાં (સંયમમાં) સ્થિર છે, તે પ્રાણીના દસ પ્રકારના પ્રાણના અતિપાતથી હિંસા)થી વિરત (નિવૃત્ત) થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે અનેક પ્રકારના પાપી જેની ફરીથી પાપમાં પ્રવૃત્તિ જોઈને તીર્થકર વિગેરે મહાપુરૂએ સંસારથી તેઓને ઉદ્ધાર કરવા માટે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૪૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિ મય સમાધિનું નિરૂપણ કરેલ છે. તેથી જ વિચારવાનું અને યતના પરાયણ પુરૂષે જીવ વિરાધના (હિંસા) કરવાવાળા કર્મને ત્યાગ કરીને દિક્ષાને સ્વીકાર કરીને જ્ઞાનાદિ રૂપ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ યુક્ત થવું જોઈએ. દા “g તુ રમજુરી” ઈત્યાદિ શબ્દાર્થ–siટૂ-સર્વે જ્ઞાા સાધુ સંપૂર્ણ જગત્ ને “માનુણીસમતાનુબેશ સમભાવ થી જુએ “શરણારિત્ન' કેઈનું પણ “જિય -ઝિયમનિયમ્' પ્રિય અથવા અપ્રિય “જો શકના-નો તૂ' ન કરે છે - થા” કે પુરૂષ પ્રવ્રજપાને સ્વીકાર કરીને “-” અને “પીળો ઘ gો વિશoળો-વીની પુનર્વિઘom પરીષહ અને ઉપસર્ગથી પીડા થાય ત્યારે દીન બની જાય છે અને તેઓ પછીથી પતિત થઈ જાય છે. “સંપૂવર્ષ જેલ સિરોયાણીસંપૂન ચિર ો%ામી” અને કોઈ પૂજા અને પ્રશંસાના અભિલાષી બની જાય છે. અન્વયાર્થ– સમસ્ત વ્યસ અને સ્થાવર રૂ૫ જગને સમભાવથી દેખે. કેઈનું પણ પ્રિય અથવા અપ્રિય કરવું નહી, અને નિઃસંગ થઈને વિચરણ કરવું. કઈ કઈ સિંહવૃત્તિથી સંયમ ધારણ કરીને તે પછી પરીષહે અને ઉપસર્ગોથી પરાજીત થઈને દીન બની જાય છે. અર્થાત્ વિષયાભિલાષી બની જાય છે. કઈ કઈ આદર અથવા સત્કાર પ્રશંસાની ઈચ્છાવાળા બની જાય છે. હા ટેકાર્થ–મુનીએ સંપૂર્ણ જગતને અર્થાત્ ત્રરા અને સ્થાવર જીવેને સમભાવથી જેવા. અર્થાત્ એવું ન વિચારવું કે-થાવર પિતાના સુખ દુઃખને પ્રગટ કરતા નથી, તેથી તેઓને સુખ દુઃખને અનુભવ જ થતું નથી. જેમ ત્રસ જીવે સુખ દુઃખને અનુભવ કરે છે, એ જ પ્રમાણે સ્થાવર અને પણ અનુભવ થાય છે. આ પ્રમાણે ત્રસ અને સ્થાવર જીવને સમભાવથી જેનારા મુનિએ કોઈ પણ જીવનું પ્રિય અપ્રિય-હિત–અહિત કરવું નહીં કહ્યું પણ છે કે-મુનિને કોઈ પણ જીવ પ્રિય હોતા નથી તેમજ કઈ અપ્રિય હોતા નથી. મુનિને કયાંઈ કઈ જીવ પ્રિય હેતા નથી અને કેઈ જીવ અપ્રિય હતા નથી. તેઓ સમદષ્ટિ ધારણ કરીને સમભાવથી વિચરણ કરે. આ પ્રમાણે કરવા વાળા મુનીજ સંપૂર્ણ ભાવસમાધિથી યુક્ત હોય છે. કઈ કઈ એવા પણ હોય છે, જે ભાવસમાધિને આશ્રય લે છે. મેક્ષ માગમાં પ્રવૃત્ત થાય છે. દીક્ષા ધારણ કરે છે, પરંતુ જ્યારે પરીષહ અને ઉપસર્ગથી પીડિત થાય છે, ત્યારે દીન બની જાય છે, અર્થાત્ વિષાદ પ્રાપ્ત કરે છે, કઈ કઈ વિય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૪૬ Page #54 -------------------------------------------------------------------------- ________________ યાભિલાષી-વિષયેની ઈચ્છા વાળા તે ગૃહસ્થવાસને પણ સ્વીકારી લે છે. કઈ સાતા ગૌરવમાં આસક્ત થઈ જાય છે કેઈ પૂજા, પ્રતિષ્ઠા અને આદર સત્કારની ઈચ્છા વાળા બની જાય છે, અને જ્યારે તેની પ્રાપ્તિ થતી નથી. ત્યારે ભાજસ્થા” પાર્શ્વસ્થ બનીને ખેદ યુક્ત બની જાય છે. કઈ યશના લેભી બનીને વ્યાકરણ વિગેરે લૌકિકશાસ્ત્રોનું અધ્યયન કરે છે, કહેવાનો આશય એ છે કે સાધુ સંપૂર્ણ જગતને અર્થાત્ સઘળા પ્રાણિએને સમાન દૃષ્ટિથી જુએ. કેઈનું પણ ભલું કે બુરું ન કરે કોઈ કઈ દીક્ષા લીધા પછી કષ્ટ આવે ત્યારે પતિત થઈ જાય છે, કઈ કઈ પૂજા-પ્રશંસાની ઈચ્છાથી વ્યાકરણ વિગેરેને અભ્યાસ કરે છે, પરંતુ સમભાવી સાધુએ દીન, ખેદ યુક્ત અથવા પૂજા વિગેરેના અભિલાષી ન બનીને એકાગ્ર અને દઢ ચિત્તથી સંયમનું જ પાલન કરવું જોઈએ. શા ગર્લ્ડ રેવ' ઇત્યાદિ શબ્દાર્થ “અઢારે વેર-આધારં ચૈવ' જે દીક્ષા લઈને આધાકર્મથી દૂષિત આહાર ની “નિઝામમીને નિશામકીનો' અત્યંત ઈચ્છા કરે છે. તેમજ ઈનામવાત વિતળદેવી-નામનારી ૪ વિષoળેલી” જે આધાકમી આહાર માટે વિચરણ કરે છે, તેઓ કુશીલ કહેવાય છે, ‘રૂસ્થી જે ઇ--#g a તથા જે સ્ત્રી માં આસકત હોય છે “પુત્રોથ વારે-થણ જ વાર” તથા સ્ત્રીના વિલાસમાં અજ્ઞાનીની માફક મુગ્ધ બની જાય છે, તથા “વરnહું વશ્વમાને-પ્રદું પ્રર્વાન સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે. તે પાપકર્મ કરે છે. ૫૮ અયાર્થ-જેઓ આધાકમ વિગેરે આહારની અત્યંત ઈચ્છા કરે છે. અને આધાર્મિક આહાર માટે ફર્યા કરે છે, તેઓ પાર્શ્વસ્થ વિગેરેને શેક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ४७ Page #55 -------------------------------------------------------------------------- ________________ કારક ભાવને પ્રાપ્ત થાય છે. સદ્દનુષ્ઠાનથી રહિત હવાના કારણે સ’સાર રૂપી કાદવમાં ફસાય છે, જેએ ક્રિયામાં તથા તેમની ખેલીમાં આસક્ત થાય છે, તથા પરિગ્રહને સંચય કરે છે, તે પાપમનું ઉપાર્જન કરે છે. ૫૮૫ ટીકા સાધુઓને નિમિત્તે અનાવેલ આહાર વિગેરે આધાકમી કહેવાય છે. જે સાધુ આધાકી આહાર વિગેરેની ચ્છા કરે છે, અને એવા આહા૬ની ખીજા પાંસે માગણી કરે છે, તથા તેવા આહાર મેળવવા ખૂબ ભટકતા રહે છે. નિમ ંત્રની ઈચ્છા કરે છે, એવા સાધુ સયમ પાલનમાં શિથિલ હૈય છે, તે પાર્શ્વથ અને કુશીલેના ધર્મોનું સેવન કરે છે, સમ્યક્ અનુષ્ઠાનથી રહિત હાવાથી સ`સાર રૂપી સાગરના કાદવમાં ફસાઇ જઇને દુઃખી બને છે. આ શિવાય જે સ્ત્રીના હાસ્ય, અવલેાકન વગેરે ચેષ્ટાઓમાં આસક્ત થાય છે, તે સત્ અસત્ વિગેરેના વિવેકથી રહિત અજ્ઞાની ડાય છે. સ્ત્રીનું સેવન અથવા મુખનું અવલાદન અર્થ-ધન વિના થઇ શકતું નથી. તે કારણે જે પરિગ્રહૂના સંચય કરે છે, તે ખરી રીતે પાપકર્મના જ સંચય કરી રહેલ છે. ૫૮૫ ‘વાળુનિઢે’ ઇત્યાદિ શબ્દાથ-વેરાનુનિà-વૈનુવૃદ્ધ' જે પુરૂષ પ્રાણિયાની સાથે વેર કરે છે, નિષયં રેડ્-નિષય રોત્તિ' તે પાપ કર્મોના વધારા જ કરે છે. શ્નો સુ સ કુમટ્ઠટુામ્-ચુતઃ સ ચંદુમ્' તે મરીને નર્ક વિગેરે દુખ આપ વાવાળા સ્થાનમાં જન્મ ધારણ કરે છે. ત ્ા ૩ મેધાવી મુળી-તસ્માત્તુ મેધાવી મુનિઃ' આ કારણથી બુદ્ધિમાન, મુનિ ધર્મ અમિલ-ધર્મ' સમીક્ષ્ય' ધર્મના વિચાર કરીને ‘સવ્વ ૩ વિમુ“—સર્વતઃવિત્રમુ' બધા જ ખધનાથી મુક્ત થઈને રો-રેત સયુના અનુષ્ઠાનમાં તત્પર રહે ાહ્યા અન્નયા —પ્રાણિયાની સાથે વૈભાવ કરવાવાળા કર્મોના સંગ્રહ કરે છે, તે આ સ્થાનથી ચ્યવીને અર્થાત્ જન્માન્તરને પ્રાપ્ત કરીને વાસ્તવિક રીતે વિષમ યાતનાના સ્થાનને પ્રાપ્ત કરે છે. આથી બુદ્ધિમાન મુનિ ધર્મના વિચાર કરીને ખાદ્ય અને અયન્તર સ`ગથી સર્વ પ્રકારે મુક્ત થઇને સયમનુ અનુષ્ઠાન કરે. 1લા ટીકા—હિંસા વિગેરે જે જે કાર્યાથી સેકડા જન્મા પર્યંત લાગલાગટ વેદ્દભાવની પરંપરા ચાલતી રહે છે. એવા વેરભાવમાં આસક્ત પુરૂષ અનુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૪૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ કમ્પા–દયા વિનાના થઈને દ્રવ્યને સંગ્રહ કરે છે. અને દ્રવ્ય સંચય કરવા ને નિમિત્તથી પાપનો સંગ્રહ કરે છે. આ રીતે દ્રવ્ય સંચય માટે પાપને એકઠા કરવાવાળે જયારે આકથી મરીને પરકમાં જાય છે. તે વાસ્તવિક રીતે દુઃખના સ્થાન રૂપ નરક વિગેરેને પ્રાપ્ત કરે છે. આ કારણથી જે વેરભાવને ધારણ કરીને કમેને સંગ્રહ કરે છે, તેને જન્માતરમાં ઘર એવું દુઃખ ભેગવવું પડે છે. આ માટે મેધાવી અર્થાત્ સમાધિના ગુણેને જાણવા વાળા મર્યાદા વાળા મુનિએ શ્રતચારિત્રરૂપ ધર્મને વિચાર કરીને બાહ્ય અને આંતરિક સંગથી સર્વદા મુક્ત થઈને મેક્ષના અદ્વિતીય કારણ એવા સંયમની આરાધના કરવી. સ્ત્રી વિગેરે તથા આરંભ વિગેરે પ્રકારના સંગથી રહિત થઈને નિરપેક્ષ ભાવથી વિચરે. કહેવાનો અભિપ્રાય એ છે જે પ્રાણિની હિંસા કરતે થકે તેઓની સાથે વેરભાવ બાંધે છે, તે પિતાના પાપને જ વધારે છે. તે મરીને નરક વિગે. ને દુખ ભોગવે છે. તેથી મેધાવી પુરૂષ શ્રત ચારિત્ર રૂપ ધર્મને વિચાર કરીને તથા તે ધર્મનો સ્વીકાર કરીને સઘળ સંગોથી મુક્ત થઈને સંયમનું પાલન કરે. છેલ્લા સાથે જ ગુના' ઈત્યાદિ શબ્દાર્થ-૧૬ વિચઠ્ઠી કાર્ચ ન સુજા-૬ નીવતાથી માથે ' સાધુ આ લોકમાં લાંબા સમય પર્યન્ત જીવનને ધારણ કરવાની ઈચ્છાથી દ્રવ્ય પાર્જન ન કરે “ગરમાળો ય પરિવહm-sઝમાન વરિત્રનેત્ત તથા સ્ત્રી, પુત્ર, વિગેરેમાં આસક્ત બન્યા સિવાય સંયમમાં પ્રવૃત્તિ કરે તથા “હિં વિનીત્ત-વૃદ્ધિ વિનીચ' શબ્દાદિ વિષયમાં આસક્તિ રહિત બનીને “વિમાસી-નિશખ્ય માળી” પૂર્વાપર વિચાર કરીને કથન કરે ‘હરિયે જહંસાવિત થા” હિંસા સંબંધી કથન “ર ઇરેગા-ન કુત્ત' ન કરે ૧૧ અન્વયાર્થ–આ લેકમાં જેઓ સંયમમય જીવન વિતાવવા ઇચ્છે છે, તેઓ આય, અર્થાત્ કર્મને આસ્રવ ન કરે ઘર, પુત્ર, કલત્ર, વિગેરે કોઈ પણ વપ્નમાં આસક્ત થયા વિના વિચરણ કરે, સઘળા વિષયોમાં વૃદ્ધિ ભાવને ત્યાગ કરીને તથા પૂર્વાપર વિચાર કરીને ભાષણ કરે તથા હિંસાયુક્ત કથન ન કરે ૧૦ ટીકાથે આ સંસારમાં સંયમ જીવનની ઈચ્છા વાળે પુરૂષ આય અર્થાત દ્વિપદ-બે પગવાળા ચતુષ્પદ-ચાર પગ વાળા જ ધન આદિને અથવા તે પ્રકારના લાભથી ઉત્પન્ન થવાવાળા કમેને લાભ ન કરે. અર્થાત્ આજીવિ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૪૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ કાના ભયથી દ્રવ્યનો સંગ્રહ ન કરે તથા પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, (અનાજ) વિગેરે પદાર્થોમાં અનાસક્ત–આસક્તિ વિનાના થઈને રહે અર્થાત સઘળી વસ્તુઓમાં વિરક્તિને ધારણ કરતા થકા મોક્ષના અનુષ્ઠાનમાં ચિત્તને જોડવું. શબ્દ, સ્પર્શ, વિગેરે વિષયોમાં આસક્તિને છોડીને તથા પૂર્વાપર–આગળ પાછળને વિચાર કરીને ભાષા બેલવી. હિંસા યુક્ત કથન કરવું નહીં. અર્થાત જેનાથી પિતાની અથવા પરની અગર બનેની હિંસા થાય એવા પ્રકારની ભાષા બેલવી નહીં જેમકે–ખાવ, પીવે, મોજ કરે, ઘાત કરે, છે. પ્રહાર કરે, રાધે, વિગેરે આવા પ્રકારની પાપના કારણ રૂપ ભાષા કયારેચ પણ બલવી નહી. કહેવાનો હેતુ એ છે કે--લાંબા કાળ સુધી જીવતા રહેવાની ઇચ્છાથી દ્રવ્યનું ઉપાર્જન–પ્રાપ્તિ કરવું નહીં. સ્ત્રી વિગેરેમાં આસક્તિ વિનાના રહીને સંયમમાં પ્રવૃત્તિ કરવી. અને જે બોલવું તે વિચારીને જ બોલવું. શબ્દ વિગેરે વિષમાં આસક્તિ રાખવી નહી અને હિંસા કરવાવાળી ભાષાનો પ્રયોગ ન કરવો. ૧૦ “હે વા ળિwામા ’ ઈત્યાદિ શબ્દાર્થ – હાજરંવા જ નિragsiા-અષારં વાર નિમર' સાધુ આધાકમી આહારની ઈચ્છા ન કરે, તથા “નિવામચલે ન સંથરેઝ-નિરામય રય = સંતુરાજ જે આધાક આહારની ઈચ્છા કરે છે, તેની સાથે પરિચય ન કરે “ મળે 3 હું પુણે- અ જઃ ઘણા પુનીશ નિરા માટે शशरत ४२ रे अणक्खमाणे सोयं चिच्चा-अनपेक्षमाणः शोकं त्यकावा' શરીરની દરકાર કર્યા વિના શકને ત્યાગ કરીને સંયમનું પાલન કરે ૧૧ અન્વયાર્થ–સાધુના નિમિત્તે બનાવવામાં આવેલ આહાર વિગેરે ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે. જેઓ એવા આહાર વિગેરેની ઈરછા કરતા હોય તેમની સાથે સંસ્તવ–અર્થાત્ પરિચય પણ રાખવું નહીં કર્મ નિર્જરાને વિચાર કરતા થકા ઔદારિક શરીરને તપથી કૃશ કરે શરીરની પરવા કર્યા વિના શકનો ત્યાગ કરીને સંયમનું પાલન કરે ૧૧ ટીકાW—-આધાકમ- સાધુના નિમિત્ત બનાવવામાં આવેલ આહાર પાણી વિગેરેની કઈ પણ પ્રકારની ઈરછા ન કરવી. અને જે આધાકમ આહારની ઈચ્છા રાખે છે, અથવા તેને ગ્રહણ કરે છે તેની સાથે આદાન, પ્રદાન વાર્તાલાપ અથવા સહવાસને સંબંધ ન રાખો. ઔદારિક શરીરને તપસ્યાથી આત્યંત કશ-દુર્બલ કરી દેવું. અર્થાત ઉરાલ એટલે કે અનેક પૂર્વભવેમાં સંચિત કરેલ કર્મ, મેક્ષ પ્રાપ્ત કરવા માટે તે કમેને દૂર કરવા તપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૫૦ Page #58 -------------------------------------------------------------------------- ________________ Åરણુ દ્વારા શરીર કૃશ-દુલ થાય ત્યારે કદાચ શેક ઉત્પન્ન થાય તે તેને ત્યાગ કરીને અને શરીરની અપેક્ષા કર્યા વિના અર્થાત્ શરીરને કૃશ કરીને અને શાકના ત્યાગ કરીને સયમનું પાલન કરવુ. કહેવાના અભિપ્રાય એ છે કે—સાધુ આષાકર્મિક ઔદ્દેશિક આહારની ઈચ્છા ન કરે. અને જે એવા પ્રકારના આહાર વિગેરેની ઇચ્છા કરે છે, તેની સાથે પરિચય ન ાખે. કમ` નિરાની પ્રાપ્તિ માટે સ્થૂલ શરીરને દુલ કરવું. અને શરીરની પરવા કર્યા વિના તપશ્ચરણ કરતા રહે, તથા સયમની આરાધના કરે. ૫૧૧૫ ‘üત મેચ’ઈત્યાદિ શબ્દા—નંતમેય અમિત્ત્વજ્ઞા-તમેતમિત્રાર્થચેત્ સાધુ સદા એકત્વની ભાવના કરે વ પમોરલો 7 મુયંતિ પાä-Ë મોક્ષો ન મૃત્તિ પ’ એકત્વની ભાવના કરવાથી જ સાધુ નિઃસગતાને પ્રાપ્ત કરે છે. આ વાત સત્ય સમજો. Fqમોકલો અમુલે⟨વિ-ત્રોક્ષોડÇષા વોડજિ' આ એકત્વની ભાવનાજ ઉત્કૃષ્ટ મેક્ષ છે. તથા એજ સત્ય ભાવસમાધિ અને પ્રધાન છે. જાજોળે સપને તવાણી-જોધનઃ સચરતસવી’ જે ક્રોધ રહિત તથા સત્યમાં તત્પર રહે છે અને તપસ્વી છે એજ બધાથી ઉત્તમ કહેવાય છે. ૧૨સા અન્વયા —સાધુ એકત્વ (અસહાયત્વ)ની ભાવના રાખે અર્થાત પેાતાને એકાકી પણાના અનુભવ કરે આ પ્રકારની એકત્વની ભાવનાથી જ નિઃસ ગતા (નિમ મત્વ ભાવના) ઉત્પન્ન થાય છે. જુએ આ મિથ્યા નહી' પણ સત્ય છે. આજ મેક્ષ છે. આજ પ્રધાન અને સાચી ભાવસમાધિ છે. જે ક્રોધ, માન માયા, અને લાભથી રહિત થઈને સત્યમાં તત્પર અને તપમાં નિષ્ઠા ચુસ્ત હોય છે તેજ સૌથી પ્રધાન કહેવાય છે. ૧૨૫ ટીકા-મેક્ષની ઈચ્છા વાળા સાધુએ એકલાપણાની ભાવનાને સ્વીકાર કરવેા અર્થાત્ એવા જ વિચાર કરે કે હું એકાકી અર્થાત્ એકલે. છુ. બીજો કાઇ પણ મારો સહાયક નથી. જન્મ, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણથી વ્યાપ્ત એવા આ સંસારમાં કેઇ પણ ભયથી રક્ષણ કરવાવાળું નથી. કહ્યું પણ છે કે--ળો મે સાતમો ગવા ઈત્યાદિ જ્ઞાન અને દર્શનથી યુક્ત એક સિવાય સઘળા પદાર્થો એટલે કે સ્ત્રી, સ્વ (ચાંદી) છેત્રટે પાતાનુ શરીર પણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ મારા આત્મા જ શાશ્વત છે. આત્મા પુત્ર, ધન, ધાન્ય (અનાજ) હિરણ્ય, ક્રમથી જ પ્રાપ્ત થયેલ છે. આ ૫૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ બધા બાહ્ય-બહારના છે. મારા નિજ સ્વરૂપ નથી. હું આ બધાથી જુદો અને એકલે જ છું. આવા પ્રકારની એકલા પણની ભાવના કરવી. જે એકલા પણની ભાવના વાળા હોય છે, તેમાં અસંગ પણું-(નિર્મમત્વ ભાવના) અવશ્ય ઉત્પન્ન થઈ જાય છે, આ કથન અસત્ય નથી જ તેને જુઓ. આ એકત્વ ભાવના જ મેક્ષ છે. એજ સત્ય છે. અને એજ ઉત્તમ ભાવસમાધિ છે. અને જે અક્રોધ અને ઉપલક્ષથી નિરભિમાની, નિષ્કપટી અને નિર્લોભી હોય છે. તથા સત્યમાં રત રહે છે. એ જ સર્વ પ્રધાન પુરૂષ છે. એકત્વની ભાવનાથી જ સર્વોત્કૃષ્ટ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ભાવનાથી ભાવિત થઈને જે કોષ વિગેરે કરતા નથી, અને સત્યમાં તત્પર રહે છે. તથા તપસ્યા કરે છે, એ પુરૂષ જ સર્વશ્રેષ્ઠ છે. ૧૨ા ડુિ થા” ઈત્યાદિ શબ્દાર્થ—અસ્થિકુ-શ્રીપુ' જે પુરૂષ પ્રિયેની સાથે “આથમેડૂળાનો-મારતોથતા મૈથુનથી નિવૃત્ત બને છે “ પરિnj Sત્રમ-૪ પરિઝાં બળઃ તથા પરિસહ કરતે નથી “દવિઘણુ વિરામુ તા ઉદઘાવ વિશેજુ ત્રા” તથા અનેક પ્રકારના વિષયમાં રાગદ્વેષથી રહિત થઈને જીવોની રક્ષા કરે છે. એ “ વિણચં મિનૂ સમાહિ-નિર્વા મિલ્સ સમાધિકા તે સાધુ સંદેહ વિનાજ સમાધિને પ્રાપ્ત કરે છે. ૧૩ અન્વયાર્થ–જેઓ ત્રણ પ્રકારના મૈથુનથી વિરત હોય છે, જેને પરિગ્રહ કરતા નથી, જેઓ મનેઝ અને અમનેજ્ઞ વિષયમાં રાગદ્વેષ વાળા દેતા નથી અને જેઓ સ્વ-પરના ત્રાતા (રક્ષણ કરવાવાળા) હોય છે. એવા ભિક્ષુ કેજ નિઃશંક રીતે સમાધિને પ્રાપ્ત કરવાવાળા બને છે. ૧૩ ટકાર્થ–દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી મિથુનથી જે પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ચૂકેલ છે, જે દ્વિવેદ કહેતા બે પગવાળા, ચતુષ્પદ કહેતાં ચાર પગવાળા, વિગેરેને પરિગ્રહ કરતા નથી. જે જુદા જુદા પ્રકારના ઉંચ અને નીચ અર્થાત્ મને જ્ઞ અને અમનેઝ શબ્દ વિગેરે ઈન્દ્રિયના વિષયમાં રાગવાળા કે હૈષવાળા હોતા નથી જે ત્રાતા અર્થાત્ સઘળા પ્રાણિયોને અભય આપનારા હોય છે, અથવા વિશેષ પ્રકારને ઉપદેશ આપીને બીજા પાસે અન્ય જીની રક્ષા કરે છે, એ ભિક્ષુ નિયમથી સમાધિ પ્રાપ્ત કરે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-મૂળ અને ઉત્તર ગુણોથી સંપન્ન આવા મુનિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાવ સમાધિ પ્રાપ્ત કરે છે. જેમાં આ ગુણેા હાતા નથી. તે ભાવસમાધિ પ્રાપ્ત કરી શકતા નથી કહેવાના ભાવ એ છે કે—જે સાધુ, મૈથુન અને પરિગ્રહના ત્યાગ કરવાવાળા હાય છે, જીવેને અક્ષય આપવાવાળા હોય છે, અને જુદા જુદા વિષયે માં રાગદ્વેષ વિનાના ઢાય છે, તે નિશ્ચય ભાવસમાધિને પ્રાપ્ત કરનારા હાય છે. ૫૧૩૫ ‘ગર્ રğોંચ' ઇત્યાદિ શમ્હા --મિત્રવૂ-મિક્ષુઃ' સાધુ અર્ ર્ ર્આનમૂય-પ્રતિ તિ યામિ સૂર્ય' સંયમમાં અરતિ અર્થાત્ ખેદ તથા અસંયમમાં રિત અર્થાત્ રાગના ત્યાગ કરીને ‘તળકૂદાસ-તૃળારિશ' તૃણુ વગેરેના સ્પર્શને સદ્-તથા' અને ‘કીયાલ –શીતપરા’શીતપને‘લ′′ન્ચ -ષ્ણ ૬' ઉષ્ણુસ્પર્શીને ‘૨ સૂત્ર-૨ વંશમ્' તથા દશમશકના સ્પર્શને ‘દ્વિચારજ્ઞા-ષિહેતા' સહન કરે તથા ‘મુમિન તુમિન -સુમિ વાયુમિન' સુગ'ધ અને દુધને તિતિક્ષ્ણઙઞા-સિત્તિ યેસ્' સહન કરે ૫૧૪૫ અન્વયા --પરમાને જાણવાવાળા ભિક્ષુએ સયમમાં અતિ-અપ્રીતિ અને અસમમાં રતિ-પ્રીતિના ત્યાગ કરીને તૃણુ વિગેરેના સ્પર્શીને શીત સ્પર્શીને ઉષ્ણુ સ્પર્શીને અને દશમશક વિગેરેના સ્પર્ધાને સહન કરવેા તથા સુગધ અને દુધને પણ સહન કરી લેવી ૫૧૪ા ટીકા જે વિષયે થી વિરક્ત છે, તેને ભાવસમાધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે બતાવવામાં આવે છે–શરીર અને ઘર વિગેરેમાં સ્પૃહા વિનાના અર્થાત્ ઈચ્છા રહિત મેક્ષ ગમનમાં કુશળ ભાવ સાધુ સંયમ સંબધી અતિ અરૂચિ અર્થાત્ અનાદર અને અસંયમ સબંધી રતિ-પ્રીતિ અર્થાત્ આદરને હરાવીને આગળ કહેવામાં આવનારા સ્પર્ધાને સહન કરે. તે સ્પર્શ આ પ્રમાણે છે-તૃણ વિગેરેના સ્પર્શને તથા અદિ શબ્દથી કાંઢા, કાંટા, અને કંઠાર પૃથ્વી વિગેરેના સ્પર્શને, ઠંડા સ્પર્ધાને ગરમ સ્પર્ધાને અર્થાત્ તા તડકાને તથા દશ મકડાંસ મચ્છર વિગેરેના સ્પર્શીને કમ નિજ રા કરવા માટે સહુન કરવા. આ સિવાય સુગધને પણ સહન કરવી. મેાક્ષની ઈચ્છા વાળાઓએ આ બધા પરીષહાને સહન કરવા જોઈએ. કહેવાના આશય એ છે--સાધુએ સયમમાં અરતિ અને અસ યમમાં રતિને! ત્યાગ કરીને તૃણુ વગેરેના અને ઠંડા, ઉના તથા ડાંસ, મચ્છર વિશેરૈના સ્પર્ધાન સહન કરવા સુગંધ અને દુધને પણ સહન કરવો, ।૧૪। શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૫૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ ‘મુન્નો વ’ ઇત્યાદિ શબ્દા-વત્ ચ પુત્તો સમાધિવત્તો-વાવાગુપ્તો સમાધિ પ્રાપ્ત' જે સાધુ વચનથી ગુપ્ત રહે છે. તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. ‘હેમં સમાટ્ટુર્જર ગ્રા-હૈયાં માંદુત્વ ત્રિનેત્ સાધુ શુદ્ધ વૈશ્યાને ગૃહણ કરીને સયમનુ પાલન કરે ત્તિ ન છાપ-જી'નજી' ઘરને પાતે ઢાંકવું નહી અને ‘યિ જીવËજ્ઞ-નાષિ છાન્ચેસ્' બીજાની પાંસે પણ ઢંકાવવું નહી' ‘વચાણુ-પ્રજ્ઞનું’ શ્રિયામાં ‘સંમિસમાયં યદ્-સંમિશ્રમાણં ત્રનશ્ચાત્' મિશ્રભાવના ત્યાગ કરે અર્થાત્ સિયાની સાથે સ'સગ ન રાખે ॥૧પપ્પા અન્વયા—-વચનથી ગુપ્ત અર્થાત્ મૌન વ્રત તથા ભાવ સમાધિને પ્રાસ થયેલ સાધુ શુકલ વિગેરે પ્રશસ્ત લેશ્યાને ગ્રહણ કરીને કૃષ્ણ વિગેરે અપ્રશસ્ત લેશ્યાઓને પરિત્યાગ કરે તથા સંયમ માર્ગમાં વિચરે. ઘરનું પાતે છાદન ન કરે તથા ખીજાએ પાંસે પણ તેનું છાદન ન કરાવે અને ક્રિયાના વિષયમાં સમિશ્રભાવના ત્યાગ કરે ૧પા ટીકા--વચન ગુપ્તિથી યુક્ત તથા દન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ભાવ સમાધિને પ્રાપ્ત થયેલ મુનિ શુદ્ધ લેસ્યાને ગ્રહણ કરીને કૃષ્ણ વિગેરે અશુદ્ધ લેશ્યાઆના પૂર્ણ રૂપથી ત્યાગ કરે. અને સંયમનું પિર પાલન કરે. સાધુ મકાનનુ છાદન ન કરે. જેમ સ` પેાતાને માટે નિવાસ બનાવતા નથી, પરંતુ ઉ ંદર વગેરે કાઈ ખીજાએ બતાવેલ દરમાં રહીને પેાતાના સમય વીતાવે છે. એજ પ્રમાણે સાધુએ પણ ઘરના સંસ્કાર વિગેરે સ્વય’ ન કરવા અને ખીજાએ પાંસે કરાવવા પણ નહીં. જે ઉત્પન્ન થાય છે, તેને પ્રજા કહે છે. તેના વિષયમાં સમિશ્ર ભાવ અર્થાત્ એકીકરણ ન કરવું. તાત્પર્ય એ છે કે—દીક્ષા લીધા પછી (વિષયાભિલાષી) પોતે રાંધે અને અન્ય પાંસે રધાવે તેને સ`મિશ્રભાવ કહેવાય છે. તેના ત્યાગ કરવે અથવા પ્રજા એટલે સિયા ક્રિયાની સાથે સાથે સમિશ્ર ભાવ અર્થાત્ મેળ રાખવ ન જોઇ એ. કહેવાના ભાવ એ છે કે—જે સાધુ વચન ગુપ્તિથી ગુપ્ત હાય છે, તે ભાવ સમાધિને પ્રાપ્ત કરે છે. સાધુએ શુદ્ધ લેસ્થાને ધારણ કરીને અને કૃષ્ણ વિગેરે અશુદ્ધ લેશ્યાઓના ત્યાગ કરીને સંયમના અનુષ્ઠાનમાં તપર રહેવું. તથા ઘર વસતિ-સણગારવુ.... વિગેરે ક્રિયાએ સ્વયં કરવી નહી અને બીજા પાંસે કરાવવી નહી. તેણે પ્રજા અર્થાત્ અિયેાની સાથે સવાસ અર્થાત્ મેળાપ પણુ રાખવે નહી. ૧પપ્પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૫૪ Page #62 -------------------------------------------------------------------------- ________________ ને જોffમ' ઈત્યાદિ શબ્દાર્થી--સોરાંતિ-સ્ત્રો આ લેકમાં ને અરિવાજા-ચે નિ પ્રક્રિયારમાન' જે લોકે આત્માને કિયા રહિત માને છે, એ લેકે “અન્ને પુટ્ટા ધુવાણિતિ–વેર gear: પુત” સાહિતિ' બીજાના પૂછવાથી મોક્ષનું પ્રતિપાદન કરે છે. એવા તે સાંખ્યમતાવલંબિઓ “મામા-રંમણા' આરંભમાં આસક્તિ વાળા અને “જો શઢિયા-ઢો પૃદ્ધ' વિષયભેગમાં મૂર્શિત અર્થાત્ આસક્તિવાળા હોય છે. તેઓ વિમોજણ૩- વિક્ષતુમ્' મેક્ષના કારણરૂપ “મં– કૃતચારિત્ર રૂપ ધર્મને જ જાવંતિ-જ્ઞાનનિત’ જાણતા નથી. ૧૬ અન્વયાર્થ—આ સંસારમાં જે કોઈ આત્માને નિષ્ક્રિયપણાથી સ્વીકારે છે, અને બીજા કેઈ પૂછે ત્યારે મેક્ષનું પ્રતિપાદન કરે છે. તેવા સાખ્ય મતાવલમ્બી આરંભસમારંભમાં આસકત હોય છે. તેમજ લાગેલા રહે છે અને મેક્ષના કારણભૂત ધર્મના સ્વરૂપને સમજતા નથી. ૧દા ટીકાર્થ જગતમાં કેઈ અર્થાત સાંખ્ય શાસ્ત્રના અભ્યાસ કરવાવાળા આત્મને અક્રિય-ક્રિયા વગરને માને છે. તેઓનું કહેવું છે કે આત્મા ક્રિયા વગરનો છે કેમ કે તે સર્વવ્યાપી છે. કહ્યું છે કે-“નિર્તુળો મોરા” ઈત્યાદિ સાંખ્ય દર્શનમાં આત્મા શુભ અને અશુભ કર્મને કર્તા નથી, નિર્ગુણ અર્થાત ગુણાતીત છે. અને કર્મના ફળને ભોગવવાળે છે. આ કથન પ્રમાણે તેઓ આત્માને અકર્તા, અક્રિય પરંતુ ક્તા હેવાનું સ્વીકારે છે. જ્યારે તેઓને કેઈ એ પ્રશ્ન કરે છે, કે-આભા જે ક્રિયા વિનાને છે, તે તેને બંધ અને મોક્ષ કઈ રીતે થાય છે ત્યારે તેઓ મોક્ષ થવાનું કહે છે, કઈ પણ પ્રકારથી કુટિલ માર્ગને આશ્રય લઈને તેઓ બંધ અને મોક્ષની વ્યવસ્થા ઘટાવે પણ છે, તે પણ તેઓ બાલ અર્થાત્ અજ્ઞાની છે તેઓ જ જવનિકાયની વિરાધના કરવાવાળા પચન પાચન વિગેરે સાવદ્ય કાર્યોમાં આસક્ત છે; ગૃદ્વિભાવને પ્રાપ્ત છે, મેક્ષના કારણે ભૂત શ્રત ચારિત્ર રૂપ ધર્મને જાણતા નથી. કુમાર્ગનું અવલમ્બન લેવાને કારણે તેઓ ધર્મને સારી રીતે સમજતા નથી. કહેવાને ભાવ એ છે કે સાંખ્યવાદીઓ આત્માને અક્રિય માને છે. અને મોક્ષના વિષયમાં બીજાઓ પૂછે ત્યારે તેને સદ્ભાવ બતાવે પણ છે પરંતુ વાસ્તવિક રીતે સાવધ કર્મોના અનુષ્ઠાનમાં તત્પર એવા તેઓ મોક્ષના કારણે ભૂત ધર્મને જાણતા નથી. ૧૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૫૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ‘પુટોચ સંવા’ ઈત્યાદિ શબ્દા’--‘૬૪ માળવા ૩ પુઢોચ ંતા-રૂમાનવાસ્તુ પૃય છેવું : આ લોકમાં મનુષ્યાની રૂચિ ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે. વિરિયાòિરિય’ષ પુઢોચવાય -ચાચિન પ્રથાય? તેથી કોઇ ક્રિયાવાદને અને કોઈ અક્રિયા વાદને એવી રીતે જૂદા જૂદા રૂપે માને છે. ‘જ્ઞાતરસ વાસ છે, ૧૬૦-જ્ઞાતસ્ય વાર ચ વેદ' પ્રત્ત્વ' તેઓ જન્મેલા બાળકના શરીરને કાપીને પાતાનું સુખ છે. ‘અલલચાત-અસંચરત્સ્ય' એવા અસયત પુરૂષનું 'વેર' વ૬૪૬-ઘેર પ્રવૃદ્ધત વેર વધતુ રહે છે. ૧૭મા અન્વય --આ લેાકમાં મનુષ્ય જુદા જુદા અભિપ્રાયવાળા હોય છે, કાઇએ ક્રિયાવાદને અને કોઈએ અક્રિયાવાદના સ્વીકાર કરેલ છે. તરતના જન્મેલા બાળકના શરીરના ટુકડા ટુકડા કરીને જેએ પાતાના સુખની ઈચ્છા રાખે છે, એવા તે અસયતનુ વેર વધતું જાય છે (૧૧) ટીકા આ લાકમાં મનુષ્ય જૂદા જૂદા અભિપ્રાયવાળા હાય છે, આ ભિન્ન ભિન્ન અભિપ્રાયેાને કારણે કોઇ ક્રિયાવાદનો અને કાઈ અક્રિયા વાદના સ્વીકાર કરે છે. ક્રિયાવાદી ક્રિયાથી જ મેક્ષ માને છે. અને જ્ઞાનના નિષેધ કરે છે. કહ્યું છે કે નૈિવ વા પુ...સા' ઈત્યાદિ મનુષ્યને ક્રિયા જ ફૂલ આપવા વાળી હોય છે. જ્ઞાન ફળને આપનાર હે તુ નથી, કેમ કેમિલ્ટ્રાન્નના ભાગ અથવા મિષ્ટાન્ન અને લેગના જ્ઞાનમાત્રથી એટલે કે જાણવા માત્રથી કોઈ સુખી થતું નથી. કહેવાનુ તાપ એ છે કે ક્રિયા જ મેક્ષ આપવા વાળી છે. જ્ઞાન નહી'. જો જ્ઞાન માત્રથી જ ફૂલની પ્રાપ્તિ થતી હાત તા મિષ્ટાન્નનુ જ્ઞાન થતાં જ મુખમાં મિષ્ટાન્નના સ્વાદના અનુભવ થાત. અને ઉદરની પૂર્તિ થઈ જાત. અક્રિયા વાયિની માન્યતા આનાથી જૂદી છે. ઇન્દ્રિયાના દાસ તે અક્રિયાવાદીયેા શુ કહે છે? તે અહિયાં મતાવવામાં આવે છે. તે આ રીતે છે.તેઓ તત્કાળ ઉત્પન્ન થયેલા ખાળકના શરીરને નરમેધ યજ્ઞમાં કકડા-કુકડા કરીને પેાતાને માટે સુખ ઉત્પન્ન કરે છે. આવા પ્રકારની પાપક્રિયાનું સાચ રણ કરવાવાળા અસયસીનું વેર સેંકડા જન્મ સુધી ચાલુ રહીને વધતુ રહે છે. કહ્યું પણ છે.-વિભિન્નરો છોજા' ઈત્યાદિ આ લેકમાં જૂદી જૂદી રૂચી વાળા લેાકેા હાય છે. તેથી જ કેાઈ કિયા વાદને માને છે, અને કોઇ અક્રિયા વાદના સ્વીકાર કરે છે. unl ‘જ્ઞાતમાઢ્ય વાહાસ્ય' ઈત્યાદિ જે લેાક તત્કાળ જન્મેલા બાળકના શરીરને કાપીને પેાતાના સુખની ઈચ્છા રાખે છે, તેઓમાં ધ્યાને અશ યાં છે ? ારા" ॥૧૭। શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ “ચારણ” ઈત્યાદિ શબ્દાર્થ–‘વજaઈ રેવ પુષમાળ- સુક્ષયે વાવવુદામાર આર. ભમાં આસક્ત એ પુરૂષ આયુષ્યના ક્ષયને જાણતા નથી. “મમતિ-મસ્વવાન પરંતુ તે પુરૂષ વસ્તુઓ ઉપર પિતાની મમતા રાખીને “હારિસાસરિમ પાપકર્મ જ કરતા રહે છે. અને “મહોય તો - મને અરિ ર ર ર રિતમાન રાતદિવસ ચિંતા યુક્ત બનીને દુઃખને અનુભવ કરે છે. તેમજ “અg-” ધન ધાન્ય વિગેરેમાં “અકરામોદર ગામ વત્ત પિતાને અજર અને અમર માનીને “ભૂ-મૂઢ ધન વિગેરેમાં આસક્તિ વાળે બની રહે છે. ૧૮ અન્વયાર્થ-પિતાની આયુષ્યના ક્ષયને ન જાણતે મમતાવાળે પુરૂષ સાહસિક થાય છે. તે રાત દિવસ સંતાપ યુક્ત બનીને ધન, ધાન્ય વિગેરે અર્થોપાર્જનમાં પિતાને અજર અમર માનીને મૂઢજ રહે છે. તેને ક્યારેય શુભ અધ્યવસાયની પ્રાપ્તિ થતી નથી. ૧૮ ટીકાથે-અજ્ઞાની જીવે જાણતા નથી કે તેઓના આયુષ્ય કર્મના દલિકે ક્ષણ ક્ષણમાં ક્ષીણ થતા જાય છે. અને કેઈ પણ સમયે સઘળા દલિકોનો ક્ષય થઈ જાય ત્યારે જીવનનો અન્ત થઈ જાય છે. તે જ કારણથી તે મમ. ત્વથી ઘેરાયેલું રહે છે. “હું” આનો સ્વામી છું આ મારા છે આવા પ્રકારના મેહથી યુક્ત રહે છે. તે સાહસ કરવા વાળ બને છે. અર્થાત્ વગર વિચારે આરંભ ક્રિયાઓ કરે છે, તેથી તે મંદ મતિ અજ્ઞાની જ છે. તે શત-દિવસ સંતાપનો અનુભવ કરતા રહે છે. અને ચિત્તમાં વ્યાકુળ હેવાથી શારીરિક કષ્ટને પણ અનુભવ કરે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૫૭. Page #65 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે, “અકરામાવલા' ઇત્યાદિ અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અને ધનને શાશ્વત સમજીને ધનની કામનાથી કલેશના પાત્ર બની રહે છે. તે સમજે છે કે હું અજર અમર છુ આ રીતે તે આર્તધ્યાનથી ગ્રસ્ત થઈને એમ જ વિચારતે રહે છે કે-સાથે કયારે રવાના થાય છે ? વેચવા માટે કયે માલ લઈ જવું જોઇએ ? કેટલે હર જવાનું છે ? વિગેરે તથા તે કઈ વાર પહાડ અને કોઈ વાર પૃથ્વી પણ ખોદી નાખે છે, જેને ઘાત (હિંસા) કરે છે, રાત્રે ઉંઘતે પણ નથી. અને દિવસે પણ શંકા યુક્ત રહે છે, તે ધન સંબંધમાં પોતાને અજર અને અમર સરખે માનીને શુભ અધ્યવસાયેથી રહિત બનીને રાતદિવસ આરંભમાં પ્રવૃત્ત રહે છે. કહેવાને અભિપ્રાય એ છે કે-- આરંભમાં આસક્ત અજ્ઞાની જીવ પિતાની આયુષ્યના ક્ષયને જાણતા નથી. ધન ધાન્ય વિગેરેમાં આસક્ત થઈને પાપકર્મથી ડરતે નથી. રાત દિવસ ધનની ચિંતામાં મગ્ન, અને પિતાને અજર અમર માનીને ધનમાં જ આસક્ત રહીને દુખને અનુભવ કરે છે. ૧૮ “જ્ઞાણિ વિત્ત' ઈત્યાદિ શબ્દાર્થ –-“વિ સર્વ પાપો હાર્દિ-વિરં સર્વ પરષ જEffe' ધન તથા પશુ વિગેરે બધાને જ ત્યાગ કરો તથા “ ચંપરાને ૨ થી ૨ મિત્તાવધવારે જ વિશાત્ર મિત્રા”િ જે બાંધ અને પ્રિય મિત્રો છે, “રિ જાપ નો ઘણો જ જાજાતે જો તિ” તેઓ પણ વારંવાર અત્યંત મેહ ઉત્પન્ન કરે છે. અને જે અત્યંત દુઃખ પૂર્વક મેળવેલ છે. એવા “સેલિં-તરણ તેને “પિરં-વત્ત' ધનને “ગને ગગા દરિ-સર્વે ના નિત્ત' તેના મરણ પછી બીજા લેકે હરણ કરી લે છે. ૧લા અન્વયાર્થ–--સઘળા ધનને અને સઘળા પશુઓને ત્યાગ કરે. જેઓ અંધુ, પિતા અને માતા આદિ પરિવારિક જન છે તેમજ જે મિત્ર છે તે સઘળાનો ત્યાગ કરો મનુષ્ય તે બધા માટે વારંવાર પ્રલાપ કરે છે અને મોહને પ્રાપ્ત થાય છે તથા જ્યારે તે મરી જાય છે ત્યારે ઘણી જ દુઃખથી મેળવેલ તેના ધન ધાન્યને બીજા લેકે હરણ કરી લે છે ૧ભા ટીકાઈ—-ધન વિગેરે બાહ્ય પદાર્થ અશુભ ધ્યાન ઉત્પન્ન કરે છે તેથી સઘળા ધન તથા પશુઓને ત્યાગ કરો જે બાધવ વગે--તથા માતા પિતા વિગેરે છે. પત્ની છે, અને મિત્ર છે, એ બધાને પણ ત્યાગ કરે કેમકે એ તમારું રક્ષણ કરનાર નથી પરંતુ અનર્થમાં નાખવાવાળા છે, મનુષ્ય તેને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૫૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રલાપ કરે છે. અને મોહને પ્રાપ્ત કરે છે. અથવા ધનની ઈચ્છાવાળા પ્રાણાતિપાત વિગેરેથી ઉપાર્જન કરેલા કર્મોના ઉદયથી રેગ વિગેરેથી ગ્રસિત થાય ત્યારે વારંવાર અત્યંત શેકથી વ્યાકુલ થઈને બકવાદ કરે છે, અને મેહને પ્રાપ્ત થાય છે. રૂપ વાન હોવા છતાં પણ કન્ટલીક સરખા ધનવાન હોવા છતાં પણ મમ્મણ શેઠની માફક, ધાન્યવાન હોવા છતાં નિગૂઢ માયાવાળા ખેડુતની જેમ, પરંતુ મહાન કષ્ટથી મેળવેલા તેના ધનને બીજાઓ હરણ કરી લે છે. આવા પ્રકારને વિચાર કરીને પ્રાણાતિપાત વિગેરે પાપકમેને ત્યાગ કરે. અને સંયમનુ જ અનુષ્ઠાન કરતા રહે. કહેવાનો ભાવ એ છે કે--ધન અને પશુ વિગેરેને ત્યાગ કરો, બધું બાંધવ વિગેરે કઈ ઉપકાર કરી શકતા નથી. તે પણ મનુષ્ય તેઓને માટે રડે છે. અને મેહને પ્રાપ્ત થાય છે. જ્યારે તે મોહને ત્યાગ કરીને સંસારને ત્યાગ કરે છે, ત્યારે તેના ધનને બીજાએ હરી લે છે. છેલ્લા “સી કા વરતા' ઈત્યાદિ શબ્દાર્થ–“રંત પુમિર સિહૃા પરિમાળા-વાના સુમારે જણ રથા ઘરમાના વનમાં ફરતા એવા નાના મૃગ જેમ સિંહ વિગેરેની શંકાથી “જૂરે જાંતિ-ટૂ વત્તિ' દૂર જ ચર્યા કરે છે. અર્થાત્ દૂર જ ફર્યા કરે છે. “pવંતુ મેહાવી-હવે તુ મેધાવી એજ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ “પvi મિ-ધર્મ સમીક્ષા’ શુત ચારિત્ર રૂપ ધર્મને વિચાર કરીને પાર્ઘ દૂરળ વિજ્ઞા ટૂળ પવિત્ર પાપકર્મને દૂરથી જ ત્યાગ કરે. મારા અન્વયાર્થ—-જેમ વનમાં ચરવા વાળા સુદ્રમૃગ, સિંહની શંકા કરીને તેનાથી દૂરના પ્રદેશમાં જ ફરે છે. એ જ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ ધર્મને વિચાર કરીને દૂરથી જ પાપકર્મને ત્યાગ કરી દે છે ટીકાથ-જેમ વનમાં ફરવાવાળા નાના મૃગે વિગેરે પશુઓ સિહની શંકાથી ભયભીત રહીને પિતાના પર ઉપદ્વવ કરવા વાળા સિંહને દૂરથી જ ત્યજીને વિચરણ કરે છે, એ જ પ્રમાણે ડાહ્યા માણસો અર્થાત્ સત્ અસત્ન વિવેક વાળા પુરૂષ શ્રુત ચારિત્ર ધર્મના વિચાર કરીને પાપકર્મને મન વચન અને કાયાથી ત્યાગ કરે અને સંયમ તથા તપનું અનુષ્ઠાન કરે. ભાવાર્થ એ છે કે--વનના હરણ વિગેરે પશુએ વનમાં વિચરણ કરે છે ત્યારે સિંહ વિગેરે હિંસક પશુઓના થવાવાળા ભયની શંકાથી તેનાથી દૂરજ રહે છે. એ જ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષ અનર્થ કારક સાવદ્ય અનુષ્ઠાનને દૂરથી જ છેડીને અર્થાત્ ત્યાગીને તથા ધર્મને જ મેશનું કારણ સમજીને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેઘર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૫૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ સંયુકાળ ' ઈત્યાદિ શબ્દાર્થ – સંવૃક્ષમાળે મતિર્મ નો-સંપુદામાનઃ અતિમાના ધર્મને સમજવાવાળે બુદ્ધિમાન પુરૂષ “જાવા ૩ વાળ નિવદૃકજ્ઞા–જાવવામાં નિયત પાપ કર્મથી પિતાને નિવૃત્ત કરે “હિંacqQયા-હિં કરતૂતાનિ' હિંસાથી ઉત્પન્ન થવાવાળા કર્મ “રાજુઘંઘીન-વૈરાનુબંધીનિવેર ઉત્પન કરાવે છે. “અમારુંમઠ્ઠામશાનિ' એ ઘણાજ ભય કારક હોય છે. “દુહાફ્રેં-જુવાનિ નરક નિદ વિગેરે પરિભ્રમણ લક્ષણવાળા દુઃખકારક હોય છે. પર૧ અન્વયાર્થ–-ભાવ સમાધિરૂપ ધર્મને જાણનારે મેધાવી પુરૂષ પિતાના આત્માને પાપથી નિવૃત્ત કરે. હિંસાથી થવાવાળા કમ વેરની પરંપરાને વધારનારા મહાન ભયને ઉત્પન્ન કરવાવાળા અને દુઃખ જનક હોય છે. મારી ટીકાર્થ-શ્રત ચારિત્ર રૂપ ધર્મને અથવા ભાવસમાધિને જાણતા એવા મેક્ષની ઈચ્છા વાળા પુરૂષ શાસ્ત્રમાં વિહિત-કહેલા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી. અર્થાત સત્ અને અસના વિવેક કરવાવાળી વિશેષ પ્રકારની પ્રજ્ઞાથી યુક્ત મુનિ પિતાને હિંસા વિગેરે પાપથી નિવૃત્ત કરે. પાપને અનર્થનું મૂળ સમજીને અને ધર્મને સંસારથી છોડાવવા વાળે સમજીને પાપથી દૂર રહે. હિંસા અર્થાત્ પ્રાણિયેના પ્રાણુવ્યપર પણ (ઘાત) થી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનાવરણીય વિગેરે કમ નરક નિગદ વિગેરે યાતનાઓના સ્થાનમાં દુખ જનક હોય છે તેઓ જન્મ જન્માક્તરમાં વેરની પરંપરા વધારવા વાળા અને મહાન ભય ઉત્પન્ન કરવાવાળા હોય છે, તેમ સમજીને મેધાવી-ડાહ્યા માણસે પાપથી નિવૃત્ત થવું. કહેવાનો હેતુ એ છે કે—ધર્મ પરાયણ પુરૂષે પાપથી નિવૃત્ત થવું હિસાથી થવાવાળ વેર સેંકડે જમે સુધી ચાલુ રહે છે, તે ઘણું જ ભયંકર છે, તેમ સમજીને પિતાના આત્માને હિંસાથી નિવૃત્ત કરે ૨૧ ri = લૂ’ ઈત્યાદિ શબ્દાર્થ--ગામી મુળી ગુપ્ત ર વ્યા-મામી મુનિ કૃષ્ણ ને ગૂંથાત' સર્વ શક્ત માર્ગથી ચાલવાવાળા મુનિએ જુઠું બોલવું નહીં “પ નિ વાળ શિot સમાણિનિનળ કૃતિને સમાધિમ્' આ અસત્ય બલવાને ત્યાગ સંપૂર્ણ ભાવસમાધિ અને મેક્ષ કહેલ છે. “હાં ચ શા -ન જ ૨ વજન' સાધુ અસત્ય વચન તથા બીજા વ્રતના અતિચારનું સ્વયં સેવન ન કરે અને બીજાઓ પાસે તેનું સેવન ન કરાવે. “રંતમન્ન િવ ળg-aનનિ જ નાનુગાનીથાત્ તથા દેનું સેવન કરતા એવા બીજાને સારો ન માને ૨૨ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૬૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–આપ્ત અર્થાત સર્વના વીતરાગ માર્ગ પર અથવા મેક્ષના માર્ગમાં ચાલવાવાળા મુનિ મૃષાભાષા ન બેલે મૃષાવાદનો ત્યાગજ ભાવ સમાધિ અથવા નિર્વાણનું કારણ છે. એ જ રીતે બીજા પાપને પણ સ્વયં ન કરે. તેમજ બીજાની પાસે કરાવે નહીં તથા કરવાવાળાનુ અનુમોદન પણ ન કરે રર ટીકાઈ–જે પ્રાપ્ત કરિ શકાય તે આપ્ત કહેવાય છે. અહિયાં આપ્તને અર્થ “મોક્ષ છે. અથવા સઘળા દેથી રહિત તીર્થકર ભગવાન્ આમ કહે. વાય છે. તાત્પર્ય એ છે કે–મેક્ષના અથવા વીતરાગના માર્ગ પર ચાલવા વાળા મુનિએ અસત્ય ભાષણ કરવું નહીં સત્ય પણ જે પ્રાણિયેની હિંસા કરનાર હોય તે તેવું સત્ય પણ ન કહેવું. આ રીતે અહિયાં મૃષાવાદને સર્વથા નિષેધ કરેલ છે. આ મૃષાવાદને ત્યાગ એજ સંપૂર્ણ ભાવ સમાધિ અથવા નિર્વાણુ–મેક્ષ છે. સાંસારિક સમાધિ દુઃખ પ્રતીકારનું કારણ માત્ર જ હોવાથી અપૂર્ણ છે, ભાવસમાધિ પૂર્ણ છે. મૃષાવાદ એક્ષરૂપ ભાવ સમાધિને અતિચાર છે. તેને મુનિએ સ્વયં કરે નહિં, બીજા ઓ પાસે પણ ન કરાવે અને કરવાવાળાને અનુમોદન પણ કરવું નહીં એજ પ્રમાણે અન્ય પાપને પણ ત્રણ કરણ અને ત્રણ વેગથી પરિત્યાગ કરે રેરા “મુદ્દે સિવા’ ઈત્યાદિ શબ્દાર્થ– શિવા હુ જ્ઞાપ ટૂણાગા-યાત મુદ્દે જાતે ટૂષચેન્ન' ઉમ વિગેરે દેશે વિનાને શુદ્ધ આહાર મળવાથી સાધુ રાગદ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે “મુદિષ્ઠા ન ચ શકવવને-જમૂરિજીત વા નાણુનઃ તથા એ આહારમાં આસક્ત થઈને એકદમ તેના અભિલાષી ન બને “પતિ વિશુકૃતિકાનું વિત” સાધુએ ધીરતાવાળા અને પરિગ્રહથી મુક્ત બનવું “ર જ દૂરઘટ્ટી સિજોવામીન ન પૂગનાથ ન રોપાની” સાધુએ પિતાની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિની ઈચ્છા ન કરવી જોઈએ. પરંતુ “પરિવણઝા-વરિત સમ્યક પ્રકારથી શુદ્ધ સંયમનું પાલન કરવું જોઈએ. ૨૩ અન્વયથ–-ઉદ્ગમ વિગેરે દેશે વિનાને શુદ્ધ આહાર પ્રાપ્ત થાય ત્યારે સાધુ રાગદ્વેષ કરીને તેને દેષિત ન કરે તે અહારમાં મૂચ્છિત ન થતા થકા આસક્તિ ધારણ ન કરે. સંયમમાં ઘેર્યયુક્ત તથા બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી વિમુક્ત થવું. તેમજ પૂજા સત્કાર અથવા કીતિની ઈચ્છા વાળા ન થતાં સંયમનું જ અનુષ્ઠાન કરવું. ૨૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્યું–હવે શાસ્ત્રકાર ઉત્તર ગુણેના સંબંધમાં કહે છે. ઉદ્ગમ ઉત્પા ઠના, અને એષણ વિગેરેના દેથી રહિત નિર્દોષ આહાર કદાચ પ્રાપ્ત થાય ત્યારે તે આહારને રાગદ્વેષથી દેષ વાળ ન કરે કહ્યું પણ છે કે-જયાહીર ઈત્યાદિ હે જીવ કર બેંતાલીસ (૧૬ ઉદ્ગમ સંબંધી ૧૬ ઉત્પાદના સંબંધી અને ૧૦ દસ એષણ સંબંધી) આવા દેથી તું ન છેતરા પણ હવે આહારના સમયે અત્યંત રાગદ્વેષથી તુ ન છેતરાય તે સઘળું સફળ થાય. કહેવાનું તાત્પર્ય એ છે કે-સઘળા દેથી રહિત આહારમંડલના પાંચ દેનું નિવારણ ન કરવાથી રાગ અથવા શ્રેષની ભાવના સાથે જે એ આહાર ગ્રહણ કર્યો હોય તે નિર્દોષ આહારને લાભ પણ ફગટ થઈ જાય. કેમકે-છેવટ સુધી રાગ દ્વેષ દ્વારા આત્મા મલિન થઈ ગયે અને ચારિત્રમાં મલિનપણું આવી જ ગયું તેથી નિર્દોષ આહારનું અન્વેષણ કરવું અને તે પ્રાપ્ત થયું ત્યારે સફળ થાય કે જ્યારે અંગાર દેષ અને ધૂમાદિ દેષને દૂર કરે. આજ કારણને સૂત્રકાર આગળ કહે છે-મજ્ઞ રસ વિગેરેમાં મૂછિત ન થવું. અને એ જ પ્રકારના આહારથી વારંવાર અભિલાષા-ઈચ્છા ન કરવી. તથા સંયમમાં પૈર્યવાનું થયું. અને બાહ્ય અને આંતરિક પરિગ્રહની ગ્રંથિથી રહિત થવું. સાધુએ કઈ વાર વસ્ત્ર વિગેરે દ્વારા પૂજાની ઈચ્છા ન કરવી. તથા કીર્તિની ઈચ્છા પણ કરવી નહીં કેવળ વિશુદ્ધ એવા સંયમ માર્ગમાં વિચરવું. મારા નિરામ નેહા ૩' ઈત્યાદિ શબ્દાર્થ-શેડ્ડા ૩ નિgશ્ન-દાત્ત નિલ’ સાધુએ ઘેરથી નીકળીને અર્થાત્ પ્રવજ્યાને સ્વીકાર કરીને “નિરાઘવલ્લી-નિરાશાંક્ષી પિતાના જીવનની અપેક્ષા રહિત બની જવું જોઈએ “ા વિંરવેશ- રઘુરૃને તથા શરીરને વ્યુત્સર્ગ ત્યાગ કરે. શિયાળાને-નિરાનજિન તેમજ તેઓ પોતે કરેલા તપના ફળની ઈચ્છા ન કરે “વચાર-વજયાદ્રિમુ તથા સંસારથી મુક્ત બનીને 'नो जीवियं णो मरणाभिकंखी चरेज्ज-नो जीवितं नो मरणावकाक्षी चरेत् तेर જીવન મરણની ઈચ્છા રાખ્યા વિના સંયમના અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું ૨૪ અન્વયા–પિતાના ઘેરથી નીકળીને અર્થાત દીક્ષિત થઈને પિતાના જીવન પ્રત્યે પણ નિષ્કામ રહેવું. શરીરને ઉત્સર્ગ કરીને અર્થાત્ શરીરની મમતા, શારીરિક સંસ્કાર તથા ચિકિત્સા કર્યા વિના અને તપ કર્યા વિના નિદાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ રહિત મનીને સ`સારતા અથવા કર્મના ચક્રથી વિમુક્ત થવુ, જીવન અને મરણુ બન્ને પ્રત્યે અપેક્ષા રાખ્યા વિના પૂર્ણ વૈરાગ્યની સ્થિતિમાં તત્પર રહેવુ‘ ‘ત્તિ વેનિ’ આ પ્રમાણે હું કહું છું. ર૪ની ટીકા સાધુએ ઘરના ત્યાગ કરીને અર્થાત વૈરાગ્યની પ્રખલતાથી પ્રત્રજ્યાને અંગીકાર કરીને સર્વથા નિરપેક્ષ અને નિરાની કામનાવાળા થઈને કાયાને પશુ ઉત્સંગ-ત્યાગ કરી દેવે. શરીરના સંસ્કાર અને ઉપચાર વિગેરેથી નિવૃત્ત થઈ જવુ' જીવવાની પણ ઈચ્છા ન કરવી. તેમ મરવાની ઈચ્છા કરવી નહીં. જીવતા રહેવામાં હું અને મરવામાં દ્વેષ ભાવ કરવા નહી’ તેણે સસાર અથવા કર્માંના વલય-ચક્રથી સર્વથા મુક્ત થઇને સયમનું પાલન કરવું. સાધુએ ઈચ્છા પ્રમાણેના દેશ દેશાન્તરમાં વિચરણ કરવું. તમામ પ્રકારના દે। અને ખધનાથી મુક્ત થઈ જવુ'. અને સયમની આરાધનામાં એટલા તાત્પર થઈ જવું' કે-જીણુ થતા શરીરનુ` પણ તેને ભાન ન રહે. ઈતિ’ શબ્દ અધ્યયનની સમાપ્તિના સૂચક છે સુધર્મા સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે ભગવાનના સુખથી જે પ્રમાણે મે' સાંભળ્યુ છે તે પ્રમાણે જ હું કહું છું પરકા જૈનાચાર્ય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃત્તાંગસૂત્રની સમયા એધિની વ્યાખ્યાનું સમાધિ નામનુ` દસમું' અધ્યયન સમાપ્ત ૫૧૦ના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૬૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ મોક્ષકે સ્વરૂપના નિરૂપણ અગિયારમાં અધ્યયનને પ્રારંભ– દશમું અધ્યયન સમાપ્ત થયું હવે અગિયારમું અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનને પહેલાના અધ્યયન સાથે આ પ્રમાણેનો સંબંધ છે.–દસમા અધ્યયનમાં સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રૂપ ધર્મ-સમાધિને ઉપદેશ આપવામાં આવેલ છે. સમાધિથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી જ મોક્ષમાર્ગનું નિરૂપણ કરવા વાળું આ અગ્યારમું અધ્ય. થન પ્રારંભ કરવામાં આવે છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનનું આ પહેલું સૂત્ર છે –“રે મને' ઈત્યાદિ શબ્દાર્થ–“મા-મતિમતા” કેવળજ્ઞાની એવા “મફળ- માહન, માહન એ પ્રમાણેને અહિંસાને ઉપદેશ આપવાવાળ ભગવાન મહા. વીર સ્વામીએ “જે મm-તર મા કયા પ્રકારને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ અકળાઇ-સાસ કહ્યો છે. “ માં ૩૬નું વાવિત્તા-ચે માગુ ઋg area સરળ એવા જે માર્ગને આશ્રય લઈને “સુરઇ મોઘ તર-ટુત્તર ગો તર' જીવ સ્તર એવા સંસારને તરી જાય છે. અર્થાત મેક્ષ પ્રાપ્ત કરે છે. આ અયાર્થ–મતિમાન મોહન (કઈ પણ પ્રાણીને ન મારો) એ પ્રમાને ઉપદેશ આપવાવાળા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ કર્યો મોક્ષ માર્ગ કહ્યો છે કે જે સરલ માર્ગને પ્રાપ્ત કરીને દુસ્તર એવા ભવપ્રવાહને ભવ્ય જીવ પાર કરે ટીકાથ,-એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરાવવાવાળે પન્ય–માર્ગ કહેવાય છે. માર્ગ બે પ્રકાર છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત અથવા દ્રવ્યમાર્ગ અને ભાવમાર્ગ અથવા લૌકિક માર્ગ અને લેફત્તર માગે તેમાં દ્રવ્ય માગ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૬૪ Page #72 -------------------------------------------------------------------------- ________________ લૌકિક છે. અને ભાવમાર્ગ લોકોત્તર છે. જે મોક્ષમાં પહોંચાડે છે. તે કેમકે મોક્ષ એ લેકોત્તર છે. જેમની દષ્ટિ મિથ્યાત્વના દેલવાની છે, તેઓએ પ્રતિપાદન કરેલ માર્ગ કુટિલ હોય છે. અને સઘળા દેને ક્ષય-નાશ કરવાવાળા વીતરાગ તીર્થકરેને માર્ગ સરળ છે. તેમાંથી તીર્થંકર પ્રતિપાદન કરેલ માર્ગના સંબંધમાં જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું, હે મહામુનિ કેવળજ્ઞાન રૂપ સૂકમ પદાર્થોને પણ વિષય કરવાવાળી મતિવાળા અર્થાત કેવળજ્ઞાની તથા સઘળા જ જીવવાની ઈચ્છા કરે છે, મરવાની નહીં તેથી હનન કરવાવાળા ને “મા પુર મા હન' ન મારો, ન મારે આ પ્રમાણેને ઉપદેશ આપવા વાળા ભગવાન તીર્થકરે કોના કલ્યાણને માટે મેક્ષને માર્ગ કેવી રીતે કહેલ છે ? જે માર્ગ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવાથી તથા સામાન્ય અને વિશેષ તથા નિત્ય અને અનિત્ય વિગેરે રૂપ અનેકાન્ત વાદનું અવલખૂન કરવાના કારણે અત્યંત સરળ છે. અને સઘળાને બાધ આપીને ઉપકાર કરે છે, જે માર્ગોનું અવલમ્બન કરીને સંસારના મોક્ષની ઈચ્છાવાળા જીવે દુપ્રાપ્ય એવા મોક્ષને પ્રાપ્ત કરે છે, અને અત્યંત ન તરી શકાશ એવા સંસાર સાગરને પાર કહે છે ? જેકે સંસારને પાર કરવું કઠણું નથી. કેમકે-પરિપૂર્ણ કારણ કલાપ (સાધન) મળવાથી મહાન કાર્ય પણ સિદ્ધ થતું જોવામાં આવે છે. પરંતુ તેવી સામગ્રીની પ્રાપ્તિ થવી તેજ કઠણ છે.–કહ્યું પણ છે.-“લેર જ્ઞા ઈત્યાદિ મનુષ્ય પણું, આર્ય ક્ષેત્ર, ઉત્તમ જાતિ, (માતૃ પક્ષ) ઉત્તમ કુળ (પિતૃપક્ષ) રૂપ, આરોગ્ય, દીર્ધાયુ, સદ્ બુદ્ધિ, ધર્મ શ્રવણ, અવગ્રહણ (ધર્મને વીકાર) શ્રદ્ધા, અને સંયમ આ બધા ઉત્તરોત્તર–પછિ પછિના મળવાવાળા દુર્લભ-અપ્રાપ્ય છે. કહેવાને આશય એ છે કે-અહિંસાને ઉપદેશ, આપનારા કેવળ જ્ઞાની તીર્થ કરે એવા કયા ધર્મનું પ્રતિપાદન કરેલ છે ? કે જેને પ્રાપત કરવાથી જીવ સંસાર સાગરને પાર કરે છે. ૧૫ તે મr yત્તર” ઈત્યાદિ શબ્દાર્થ–“મિરહૂ મહામુળી-મિક્ષો મહામુને ભિક્ષુ હે સાથે “શ્વ સુરવાવમોહનં-સર્વદુવિમોક્ષ બધા પ્રકારના દુખેથી છોડાવવા વાળા “મુદ્દે ગુત્તર-ગુઢમ્ અનુત્તરમ્' શુદ્ધ અને સૌથી શ્રેષ્ઠ એવા ૬ માર્ચ મા' એ માર્ગને “હું શાળા-થા જ્ઞાના' જે રીતે જાણે છે “ ળો વૃદિi શૂઃિ એ રીતે અમને કહે છે? અન્વયાર્થ—જબૂવામી ફરીથી કહે છે હે મહા મુનિ ? સઘળા દુખેથી છોડાવવા વાળા નિર્દોષ અને અનુત્તર (પ્રધાન) એ માર્ગને આપ જે રીતે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૬૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ જાણે છો હે ભિક્ષે ! એજ રૂપથી અમને કહેવા કૃપા કરે મારા ટીકાઈ–જખ્ખ સ્વામી મોક્ષ માર્ગ અત્યંત સૂક્ષમ હેવાથી ફરીથી પ્રશ્ન કરતા કહે છે કે-હે મહામુને ! હે ભિક્ષે ! સઘળા દુઃખને ક્ષય કરવાવાળા સર્વોત્કૃષ્ટ અને શુદ્ધ અથવા પૂર્વાપર વિધ વિગેરે દેશે વિનાના હોવાથી તથા સાવદ્ય કૃત્યના ઉપદેશને અભાવ હોવાથી તીથ કરે ઉપદેશેલા માર્ગને આપ જે રીતે જાણતા હો, એજ પ્રમાણે અમને કહે. જમ્મુ સ્વામી સુધર્મા સ્વામીને નિવેદન કહે છે-કે-હે મહામુને ! આપ સઘળા દુઃખનો નાશ કરવાવાળા અને તીર્થકર ભગવાને ઉપદેશેલા ધર્મને જાણે છે, તેથી જ તે ધર્મનું અમને શ્રવણ કરાવે. અર્થાત્ અમેને કહો ારા રૂ વો છે પુછજો' ઇત્યાદિ શબ્દાર્થ–છે રેવા મહુવા માગુ પુરિજ્ઞા-ચરિ વિત્ત તેવા અથવા મનુષ્યા છેશુ જો કોઈ દેવ અથવા મનુષ્ય અમને પૂછે તે “જિં જ માં રૂાલે ના-વાં તર' મામ્ માહ્યા” તેને અમે ક્યા માર્ગનું કથન કરીએ “જો હાર્દૂિ-નઃ થરા એ આપ અમને કહો કા અન્વયાર્થ—જે કઈ દેવ અથવા મનુષ્ય મારી પાસે આવીને મને પૂછે કે મોક્ષનો માર્ગ કયે છે ? તે હું તેને ક્યા માર્ગ બતાવું? તેથી આપ કૃપા કરીને મને તે માર્ગ બતાવે ? ટીકર્થ–હે મુનિવર ! જે કઈ દેવ અથવા મનુષ્ય મારી પાસે આવીને મને પૂછે કે-મોક્ષને માર્ગ કયો છે ? તે હું તેને કયે માર્ગ બતાવું ? તેથી આપ કૃપા કરીને મને તે માર્ગનું કથન સંભળાવે. અર્થાત તેવા માગને ઉપદેશ આપ અમને સંભળાવે. કહેવાને આશય સ્પષ્ટ છે જંબુસ્વામીએ મેક્ષની પ્રરૂપણ કરવા માટે પિતાના ગુરૂ સુધર્મા સ્વામીને આ પ્રમાણેનું નિવેદન કરીને મોક્ષ માર્ગનું કથન કરવા પ્રેરણા કરી છેડા “ વો જે પુરિઝરજ્ઞા” ઈત્યાદિ શwદાર્થ– રેવા શહુવા માગુના-ર જિ વા અથવા મનુષar” જે કોઈ દેવ અથવા મનુષ્ય “વ પુજિજ્ઞા-વઃ પૂછેલુઃ આપને પૂછે તે ‘સદ્ધિ મેં કિસાહિઝા-વાં રૂમ તાધા' તેને આ માર્ગનું કથન કરવું જોઈએ કે જે “મારા-તારાનુ' સાર રૂપ માર્ગનું કથન “જે કુળ-મે શુનુ મારી પાસેથી તમે સાંભળે છેક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–સુધર્મા સ્વામીએ કહ્યું કે–જે કોઈ દેવ અથવા મનુષ્ય તમને સમ્યગ મોક્ષ માર્ગના સંબંધમાં પૂછે તે તેને આ માર્ગ બતાવે જોઈએ તે ઉત્તમ માર્ગનું હું કથન કરૂં છું. ટીકાર્થ-આ પ્રમાણે જખ્ખ સ્વામીએ પ્રશ્ન કરવાથી સુધમ સ્વામીએ કહ્યું કે હે શિષ્ય! કદાચ તમને કોઈ દેવ અથવા જન્મ મરણના ભયથી ભયભીત અને મોક્ષની અભિલાષા વાળ મનુષ્ય, એવું પૂછે કે-સંસાર સાગરથી તરવાને માગ કર્યો છે? તે તમારે આગળ કહેવામાં આવનારા ષટ્ર કાયની રક્ષા રૂપ ઉત્તમ માગ તેઓને બતાવ. તમે તેઓને જે માગ કહેશે તે હું કહું છું તે તમે સાવધાનતાથી મારી પાસેથી સાંભળે. કહેવાનું તાત્પર્ય એ છે કે–જે કઈ દેવ અથવા મનુષ્ય મોક્ષ માર્ગના સંબંધમાં પ્રશ્ન કરે. તે આગળ કહેવામાં આવનાર માર્ગ તેઓને કહે. તે માર્ગ હું કહું છું તે તમે સાંભળે ૪ માઘો” ઈત્યાદિ શબ્દાર્થ–“શાસન પરૂ વાવેન વેવિતમ્' કાશ્યપ શેત્રવાળા ભાગવાન મહાવીર સ્વામીએ કહેલ “માઘો-માવો અત્યંત કઠણ એવા માર્ગનું કથન “બાપુપુવે-ગાનુપૂર્ચા” ક્રમ પૂર્વક હું કહું છું. “મુદં વવળિો-સમુદ્ર રચવહાર:” જેમ વ્યવહાર કરવાવાળા પુરૂષ સમુદ્રને પાર કરે છે, તથા “ો પુરવમૂ-ફુરઃ પૂર્વ આ સદુપદેશથી પહેલાં “નાચ– ગાવા” શ્રત અને ચારિત્ર લક્ષણવાળા આ માર્ગનું અવલમ્બન કરીને અનેક લેકે આ સંસાર સાગરને પાર કરી ચૂકયા છે. પાપા અન્વયાર્થ—અર્થાત્ કાશ્યપમહાવીર સ્વામીએ પ્રરૂપિત કરેલ અત્યંત કઠણ માર્ગનું હું અનુક્રમથી કહું છું. જેમ વેપારી લોકો નૌકાનું અવલં. બન કરીને પિતાના વ્યાપાર માટે સમુદ્રને તરીને પાર કરે છે. તે જ રીતે ભગવાને પ્રતિપાદન કરેલા આ માર્ગનું અવલખન કરીને પહેલા ઘણું લેક અપાર એવા આ સંસાર સાગરને તરી ગયા છે. પા ટકાથુ–કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા તીર્થંકર મહાવીર સ્વામીએ પ્રરૂપિત અને કાયર પુરૂષ દ્વારા ન કરી શકાય એવા, તીર્થકરોની પરંપરા પ્રમાણે આવેલા માર્ગને હું અનુક્રમથી કહું છું અથવા જે અનુક્રમથી ભગવાને કહેલ છે, એજ પ્રમાણેના ક્રમથી હું તમને કહું છું. જે માર્ગને સ્વીકાર કરીને આથી પહેલાં પરમાર્થના જાણવાવાળા સંસારને પાર કરી ચૂક્યા છે. જેમ કય-વિક–ખરીદ વેચાણ કરવા રૂપ વ્યાપારમાં ચતર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૬૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ વેપારી નૌકા-વહાણને લઈને અત્યંત ભયંકર એવા સમુદ્રને પાર કરી જાય છે, એજ પ્રમાણે અનેક મહાપુરૂષે જે માર્ગ એટલે કે–સમ્યક્ દર્શન, જ્ઞાન, વિગેરેનું અવલખન કરીને સંસાર સાગરથી તરી ચૂકયા છે. આવા પ્રકા રને માર્ગ હું તમને કહું છું. પા “મણિ ' ઇત્યાદિ શબ્દાર્થ–બ્રાવો-ગતવા ઘણા ખરા પ્રાણિ “મરિયુ- અતાઉ આ માર્ગને આશ્રય લઈને ભૂતકાળમાં અનેક લોકેએ આ સંસાર સાગરને પાર કર્યો છે, તો તેને તત્ત્વ' તથા કેઈ ભવ્ય જીવ વર્તમાનમાં પણ પાર કરે છે. “અમારા તરિસંતિ-ગના તાઃ તરિ ચનિત્ત’ તેમજ ભવિષ્ય કાળમાં પણ ઘણા લેકે સંસારને પાર કરશે, “કોઈ વિકલ્લામ-સં છુવા પ્રતિવામિ’ એ માર્ગનું કથન ભગવાન્ મહાવીર સ્વામીના મુખથી સાંભળીને આપને કહીશ “મુળ મે-રં મે મુલુ’ એ કથનને મારી પાસેથી તમે સાંભળે છેદા અન્વયાર્થજે માર્ગનું અવલમ્બન કરીને ઘણા જ સંસારને પાર કરી ચુક્યા છે, અને હાલમાં પણ કઈ ભવ્ય જીવ પાર કરી રહેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ પાર કરશે તે માર્ગનું ભગવાન તીર્થકરને મુખેથી મેં જે પ્રમાણે શ્રમણ કર્યું છે તે જમ્બુ એ પ્રમાણે હું તમને કહીશ તે તો મારી પાસેથી સાંભળે છે દા ટીકાઈ–મહાપુરૂષોએ આચરેલ જે ભાવમાર્ગને આશ્રય લઈને સંસારથી વિરક્ત માનસ વાળા અનેક મહા પુરૂષે સંસારને તરી ચૂકેલા છે, વર્તમાનમાં પણ પરિપૂર્ણ સાધન પ્રાપ્ત કરવાવાળા ઘણા જ તરી રહ્યા છે. અર્થાત શ્રત ચારિત્ર રૂપ માગને સ્વીકારીને મેક્ષ પ્રાપ્ત કરી રહ્યા છે, તથા અનન્ય ભવિષ્ય કાળમાં પણ ઘણું છે તરશે. આ રીતે ત્રણે કાળમાં સંસાર સાગરથી તારવાવાળે મોક્ષના કારણ રૂપ શ્રેષ્ઠ માર્ગ તીર્થક રિએ કહેલ છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ અહિયાં વર્તમાન કાળમાં સંસાર સાગરથી તરવાનું જે કથન કરેલ છે. તે ગણધરના સમયની અપેક્ષાથી કહેલ છે, તેમ સમઝવું. ગણધરના કાળમાં મોક્ષમાર્ગ અવરૂદ્ધ (બલ્પ) નહતા. તે પછી જ તેને અવરોધ થયેલ છે. અથવા મહાવિદેહ ક્ષેત્રથી વર્તમાન કાળમાં પણ જીવ મેક્ષ પ્રાપ્ત કરે છે. તેની અપેક્ષાથી અહિંયાં વર્તમાન કાળનો પ્રયોગ કરવામાં આવેલ છે. તે ભાવમાર્ગનું કથન મેં તીર્થકરોના મુખેથી જે રીતે સાંભળેલ છે. તે પ્રમાણે તમને સંભળાવું છું. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે. જે માગને આશ્રય લઈને ઘણા જ સંસાર સાગરને તરી ગયા છે. વર્તમાનમાં પણ તરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ તરશે. એ ભાવમાગને કહેતા એવા મને સાંભળે અર્થાત્ મારા કથનનું શ્રવણ કરે દા 'पुढवी जावा पुढो सत्ता' इत्यादि શબ્દાર્થ–પુરી શીવ પુaો સત્તા-gવીનીવા gય સવાર પૃથવી અથવા પૃથ્વીના આશયથી રહેલા છે. જુદા જુદા જીવે છે. “શા વવાઆપ નીવાર તથા પાણીના છે પણ જુદા જુદા પ્રકારના છે. ‘તહાળીતથાડનાર' તથા અગ્નિકાય છે પણ જુદા જુદા છે “વારની પુત્રો સત્તાવાયુનીવાઃ પૃથક્ટ્ર સરકાર તથા વાયુકાયના જીવ પણ જુદા જુદા છે. “તાઘણા સવ-7ખવૃક્ષા વીના એજ પ્રમાણે તૃણ વૃક્ષો અને બીજ પણ પૃથક્ જીવ છે. છા અન્વયાર્થ–પૃથ્વી જ જેનું શરીર છે. અથવા જે પૃથ્વીના આશ્રયે રહે છે. તેઓ પૃથ્વી કાય જી કહેવાય છે. પ્રત્યેક શરીર હોવાને કારણે તેમનું પૃથક પૃથક્ અસ્તિત્વ છે. એ જ પ્રમાણે અપૂકાયિક પણ પૃથક પૃથક્ સત્તાવાળા છે. અગ્નિકાય વાયુકાય તથા તૃણવૃક્ષ અને બીજ પૃથ પૃથક સત્તાવાળા છે. છા 1 ટીકાર્થ–ચારિત્ર માર્ગ અહિંસા પ્રધાન છે. અને અહિંસાને અર્થ જીની રક્ષા કરવી. હિંસા પ્રાણિની જ થઈ શકે છે, કેમકે પ્રાણેને વિગ કરવાવાળે વ્યાપાર એટલે કે પ્રવૃત્તિ કરવી તેજ હિંસા છે. તે હિંસા પણ સચેતનની જ થઈ શકે છે. અચેતનની નહીં. એથી જ ચારિત્ર માર્ગને સમજવા માટે જીવોના સ્વરૂપનું જ્ઞાન થવું જરૂરી છે. તેથી પજવનિકાયના જનું જ્ઞાન કરાવવા માટે સૌથિ પહેલાં જેના ભેદ બતાવવામાં આવે છે. પૃથવી જ જેઓનું શરીર છે, અથવા જે પૃથ્વિીના આશ્રયે રહેલા છે, તેઓ પૃથ્વીઝવ કહેવાય છે. તેઓ પૃથક્ પૃથક્ પ્રાણી છે. આ રીતે પૃથ્વી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૬૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ કાય સચિત્ત છે. તથા અપૂ કહેતાં જળ એજ જેમનું શરીર છે, અથવા અપના આશ્રયથી જે જ રહે છે, તેઓ અપકાયિક કહેવાય છે. તેઓ પૃથક પૃથક શરીરવાળા હોવાથી પ્રત્યેક શરીર કહેવાય છે. એ જ પ્રમાણે અગ્નિકાય વાળા જેના સંબંધમાં પણ સમજવું. વાયુકાયિક પણ પ્રત્યેક શરીર વાળા હોવાથી પૃથફ પૃથક્ અસ્તિત્વ વાળા છે. વનસ્પતિકાયિકમાં જે સૂક્ષ્મ છે, તે બધા સાધારણ અથવા નિગોદ છે. બાદર વનસ્પતિના બે ભેદે કહ્યા છે. સાધારણ અને અસાધારણ તેમાંથી પ્રત્યેક શરીર વાળા અસાધારણના અનેક ભેદે છે, જેમાંથી કેટલાક ભેદો અહિયાં કહેવામાં આવે છે. જેમકે-ખૂણ, વૃક્ષ, અને બીજ, કાશ, તાલ વિગેરે તૃણ કહેવાય છે. અંદરમાં સારવાળા અશક, ચંદન વિગેરે વૃક્ષ કહેવાય છે. અને ઘણું ચણા વિગેરેને બીજ કહેવાય છે. આ બધા વનસ્પતિ કાયિક જી પણું પૃથક્ પૃથક્ જીવ રૂપ છે. આ ગાથામાં પાંચ પ્રકારના જવનિકાચાનું કથન કરેલ છે. છઠ્ઠા ત્રય જવનિકાય આગળની ગાથામાં કહેશે. કહેવાને આશય એ છે કે–પૃથ્વીકાય વિગેરે ઘણું જ છે. આ જની વિરાધને ન કરવાથી ચારિત્રને માર્ગ વિશુદ્ધ થાય છે. પાછા 'अहावरा तसो' इत्यादि શબ્દાર્થ–‘બાવા તણા પાળા-ગથારે ત્રણા શાળા: આનાથી જુદા ત્રસકાયવાળા જ હોય છે. હવે જીવાય બાદશા-gવું જાથા માલ્યાના આ રીતે તીર્થકરેએ જીવેના છ પ્રકારના ભેદે કહ્યા છે. “તારણ નીવાર –ારાજાનેર શીવવા આટલા જ જીવેના ભેદે કહ્યા છે. “જાવ વિજ્ઞ રાજઃ શ્ચિરિતે” આનાથી અન્ય કોઈ પણ ભેદ જીવના દેતા નથી ૮ અન્વયાર્થ–આ સિવાય ત્રસ પ્રાણ અર્થાત્ દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ ન્દ્રિય અને પૉંચેન્દ્રિય જીવા છે. એ બધાને છ જીવનિકાય કહ્યા છે. આટલી જ જીવરાશી છે. આ સિવાય પીજા કેાઈ જીવનિકાય નથી. ૫૮ ટીકા' ટૂંછવનિકાયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે.પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવેા એકેન્દ્રિય છે. સૂક્ષ્મ, માદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, વિગેરે સેઢેથી તેઓ અનેક પ્રકા રના થઈ જાય છે. આ શિવાય એક ત્રસકાય છે, જે જીવા એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે, અને ટાઢ વિગેરેથી ત્રાસ જનક દુઃખને અનુભવ કરીને પેાતાના બચાવ કરે છે. તે કૃમિ વિગેરે એ ઈન્દ્રિય, કીડી, વિગેરે ત્રીન્દ્રિય-ત્રણ ઇન્દ્રિયા વાળા ભમરા માખ, મચ્છર વિગેરે. ચતુ. રિદ્ધિય–ચાર ઇન્દ્રિચાવાળા જીવા અને મનુષ્યા વિગેરે પંચેન્દ્રિય જીવા કહેવાય છે, એ દ્વીન્દ્રિય, શ્રીદ્રય અને ચતુરિન્દ્રિય જીવેાના પર્યાપ્ત અને અપ પ્તિ એવા ભેદ હાવાથી આ છ પ્રકારના થાય છે. પચેન્દ્રિયા ચાર પ્રકારના હૈાય છે. સંગી, અસન્ની, પર્યાપ્ત, અપર્યંત આ રીતે બધાને મેળ વવાથી ચૌદ પ્રકારના ભૂતગ્રામ છે, તીકર ભગવાને આ છએને ષટ્લવનિકાય કહેલ છે. આ શિવાય કઈ (સ`સારી) જીવ નથી. તેમ કેાઈ રાશિપણ નથી. ’ જીવ કહેવાનું તાત્પર્ય એ છે કે—પૃથ્વીકાય વિગેરે પાંચ અને છઠ્ઠા ત્રસ જીવનિકાય છે. તીથ”કરાએ આજ છે જીનિકાય કહેલ છે, આટલાજ જીવા છે. આ શિવાય અન્ય કોઈ પણ જીવા નથી, ૫૮ા ‘સન્માદિ” ઈત્યાદિ શબ્દાય --મમં-મત્તિમાર્’ બુદ્ધિમાન પુરૂષ ‘સવ્વામ્િ' અનુત્તુરીીપ્તિ'-સર્વામિત્સુયુલિમિ:' બધા પ્રકારની યુક્તિયાથી જેિાિ પ્રતિજ્ઞેય' આ જીવાની સિદ્ધિ કરીને સચ્ચે જંતપુરા-સર્વે જાન્નતુલ્લા બધા પ્રાણિયાને દુઃખ અપ્રિય છે. એ વાત સમજે ‘મત્રો સબ્વે 7 દ્દેિ શયા-અતઃ સર્જનવિચાર્' એટલા માટે કાઈ પણ પ્રાણીની હિં'સા ન કરવી. પ્રહા - અન્વયા—મુદ્ધિમાન્ પુરૂષ બધીજ યુક્તિયાથી પૃથ્વિકાય વિગેરેના વિચાર કરીને એ સમજે કે-બધા જ પ્રાણિયાને દુ:ખ અપ્રિય છે. અને અષા પ્રાણિયા સુખની ઇચ્છા કરવાવાળા છે. તેથી કાઈ પણ પ્રાણીની વિરાધના કરવી નહી લા ટીકા—સામાન્ય રીતે છ જીવનિકાય ખતાવવામાં આવેલ છે. હવે સૂત્રકાર એ કહે છે કે-તેઓની પ્રત્યે અમારૂ શુ' ક`ન્ય છે ? સઘળી અનુકૂળ યુક્તિયાથી અર્થાત્ પેાતાની સુખ પ્રિયતા વિગેરેના વિચારથી અથવા નિર્દોષ અનુમાન અાદિરૂપ યુક્તિયાથી સત્ મસતૂના વિવેક સમજનારા મુદ્ધિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૭૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ માન્ પુરૂષ ષટ્ જીવનિકાયને વિચાર કરે તે એમ વિચારે કે-બધા જ પ્રાણિયા દુઃખને અપ્રિય સમજે છે. બધા જ દુઃખના દ્વેષી અને સુખને ઇચ્છનારા છે. તે કારણે બુદ્ધિમાન્ કાઈ પણ પ્રાણીની વિરાધના ન કરે. કહેવાના ભાવ એ છે કે-બુદ્ધિમાન પુરૂષ આ છ એ નિકાયામાં જીવ પણ સિદ્ધ કરીને અને એવા નિશ્ચય કરીને-સઘળા જીવા સુખને ઇચ્છનારા છે. અને દુઃખને દ્વેષ કરનારા છે. કાઇની હિંસા ન કરે, પા ‘વસ્તુ નાળિળો' ઇત્યાદિ શબ્દા --‘નાળિો-જ્ઞાનિનઃ' જ્ઞાની પુરૂષને ‘છ્યું તુ સાર’-છ્યું હજી માર એજ અર્થાત્ પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું એજ સાર છે. ન ન વળ દુિ સ-ચન્ન ક્ચન હિસ્તિ' જે તે કોઈ પણ જીવની હિંસા કરતા નથી. અદિ'સા સમર્થ નેત્ર-'િસાસમચં ચૈવ' અહિંસાનું સમર્થ ન કરવાવાળા શાસ્ત્રનુ પણ ‘ચાયંત` વિજ્ઞાનિયા-જ્ઞાન્ત વિજ્ઞાચ' એજ સિદ્ધાંત સમજીને હિંસા કરવી નહી' ॥૧૦॥ અન્વયા—— જીવના સ્વરૂપને તથા તેની વિરાધનાથી થવાવળા પાપકને જાણવાવાળા જ્ઞાની જનેપ્રાણાતિપાતથી નિવૃત્ત થવું એજ સાર અર્થાત્ પ્રધાન છે. અને અહિંસા પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રને પણ એજ સાર છે. કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી, એ સત્ય સમજીને કાઈ પણ પ્રાણિની વિરાધના ન કરવી. ૫૧૦ના ટીકા — જેએ જ્ઞાનીએ છે, અર્થાત્ જીવના સ્વરૂપને અને તેની હિંસાથી થવાવાળા પાપકમના બંધને જાણવાવાળા છે. તે એ સમજે કેપ્રાણાતિપાતના પરિત્યાગ એજ સૌમાં મુખ્ય છે. અને પ્રાણિયાની વિરાધનાથી નિવૃત્ત થવું એજ જ્ઞાનીઓનું જ્ઞાની પશુ છે. એમ સમજીને તે મન, વચન, અને કાયાથી કાઇની પણ હિંસા કરતા નથી. ‰ સાપ ત્તિ( ઈત્યાદિ ખીજાઓને પીડા પહેોંચાડવી ન જોઈ એ. જો એ સમજણુ ન આવે તે પક્ષાલ (શ્વાસ-પરાળ)ની જેમ સાર વિનાના કરાડા પદાને ભણવાથી પશુ શુ હાલ છે? શાસ્ત્રના સાર પણ અહિંસા જ છે. જ્ઞાનીને એટલું જ જાણવા ચૈાન્ય છે, કે કોઈની હિંસા ન થાય. તાપય એ છે કે મેધાવી પુરૂષ કેઇની હિંસા કરવી નહી. એટલે જ શહિ સાના સિદ્ધાંન્ત જાણુવા ચાગ્ય છે. ૧૦ના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૭૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ઇ શકે ચ સિરિયં ઈત્યાદિ શબ્દાર્થ–પૃઢ શ ર તિચિં-ઝર્જરિર્ચ ઉપર નીચે અને તિરછા છે તથા રાજે જન ગણ થાય. જે ત્રસ અને સ્થાવર પ્રાણિ છે “વા વિસિં કુ-ઘર્વત્ર વિરતિં કુર્યા” તેમની હિંસાથી સર્વત્ર–સર્વ પ્રકારથી નિવૃત્ત રહેવું જોઈએ. હરિ નિવાબમાં નિરિક્ષાક્યાસમુ આ રીતે જીવને શાન્તિમય મોક્ષ પ્રાપ્તિ કહી છે, કારણ કે વિરતિયુક્ત પુરૂષથી કેઈ ડરતું નથી. ૧૧ અન્વયાર્થ–ઉચી, નીચી. અને તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણિ છે, તે બધામાં પ્રાણાતિપાતની નિવૃત્તિ કરવી જોઈએ. એમ કરવાવાળાને જ મોક્ષની પ્રાપ્તિ કહી છે. ૧૧ ટીકાથે–ઉર્ધ્વ (ઉપરની) દિશામાં રહેલ અા (નીચે)ની દિશામાં રહેલ તથા તિછ દિશાઓમાં રહેલ જે કઈ ત્રસ અને સ્થાવર પ્રાણી છે. તે સઘબાના સંબંધમાં મન, વચન અને કાયાથી પ્રાણાતિપાતની નિવૃત્તિ કરવી. આ પ્રાણાતિપાતની નિવૃત્તી જ પ્રધાન છે. કેમકે-એ નિર્વાણક્ષનું કારણ હોવાથી તેને નિર્વાણ જ કહેલ છે. આ નિવૃત્તિ વપરની શાન્તીનું કારણ હોવાથી શાન્તિ પણ કહેવાય છે. કેમ કે જે હિંસાથી નિવૃત્ત થાય છે, તેનાથી કોઈ ભય પામતા નથી, તેમજ તે પોતે પણ આ લેકમાં કે પલે કમાં કેઈથી ભય પામતે નથી, “અદિશા, ઉર્વ દિશા, અને તિછ દિશાઓ અને વિદિશામાં રહેલા ત્રસ અને સ્થાવર જીવોની હિંસા ન કરવાથી મુક્તિ થાય છે. આજ જૈન શાસની ઉક્તિ (કથન-સિદ્ધાંત) છે. ૧૧ મૂ કોણે નિરજદા' ઈત્યાદિ શરણાર્થ--“મૂ-મુ: જીતેન્દ્રિય પુરૂષ “હે નિરાશા-હોવાનું નિવાર મિથ્યાત્વ અવિરતિ વિગેરે દેને હટાવીને “જરૂ-નેજિત' કઈ પણ પ્રાણીથી 'मणमा वयसा चेव कायसा चेव अंतसो-मनसा वचसा चैव कायेन चैव अन्तशः' મન, વચન અને કાયના દ્વારા જીવન પર્યત “ વિષ્ણ-વિશે વિરોધ ન કરે ૧૨ અન્વયાર્થ–ઇન્દ્રિય દમનમાં શક્તિવાળા સાધકે મિથ્યાત્વ, અવિરતિ વિગેરે દેને દૂર કરીને કોઈ પણ પ્રાણી સાથે મનથી, વચનથી અથવા કાયાથી જીવન પર્યંત વિરાધ ન કરે ૧રા ટીકાથ–પ્રભુ અર્થાત્ ઇદ્રિને જીતવામાં મર્થ એટલે કે જીતેન્દ્રિય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૭૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ અથવા સઘળા સાવદ્ય કાર્યોને ત્યાગ કરીને મોક્ષ માર્ગના પાલનમાં સમર્થ પુરૂષ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને રોગ વિગેરે આત્માને દૂષિત કરવાવાળા દેને અથવા પ્રાણાતિપાત વિગેરે પાપોનો ત્યાગ કરીને કોઈ પણ જીવની સાથે મનથી, વચનથી અને કાયાથી જીવનના અંત સુધી વિરોધ ન કરે ૧૨ા “સંયુકે જે મહાને ઈત્યાદિ શબ્દાર્થ–બરે સંજુ માપને ધીરે-૩ઃ સવૃતઃ મણાઝશઃ ધીર' એ સાધુ થને બુદ્ધિશાળી અને ધીર છે કે જે “af -ઔષનાં ત્ર' આપવામાં આવેલ એષણીય આહાર વિગેરે લેય છે. “ળિa gaufમg-નિત્યં ઘણા વિ' તથા જે સદા એષણ સમિતિ યુક્ત રહિને “મળેલi amતેશનેgo વર્ણવત્તા અનેષણીય આહારનો ત્યાગ કરે છે. તે સાધુ બુદ્ધિમાન અને વીર છે. ૧૩ અન્વયાર્થ–આસ્રવ દ્વારને રોકવાવાળા મહાપ્રાજ્ઞ (મેધાવી) અને ધીર મુનીએ આપેલ એષણય આહારને જ ગ્રહણ કરે, અનેષણીય આહારને ત્યાગ કરતા થકા સદેવ એષણાસમિતિવાળા બને ૧૩ ટીકા-કર્માસ્તવના દ્વારોને નિરોધ કરીને એટલે કે રોકીને સંવૃત, અતિશય જ્ઞાની અર્થાત્ જીવ અજીવ વિગેરે તને જાણવાવાળા પરીષહે અને ઉપસર્ગો ઉપસ્થિત થાય ત્યારે પણ ક્ષોભ ન પામનારા સાધુ આહાર વિગેરે તેને સ્વામી દ્વારા આપેલ હોય તે જ ગ્રહણ કરે અનેકણું અર્થાત દેલવાળા આહાર વસા પાત્ર વિગેરેનો ત્યાગ કરતા થકા એષણા સમિતિથી સમિત થઈને અર્થાત્ ગષણ, ગ્રહઔષણ અને ગ્રાસેષણમાં યતનાવાન્ થવું. કહેવાનું તાત્પર્ય એ છે કે–સાધુ સઘળા આસ્રવઠારોને રેકીને સંવરની સાધના કરે છે. અત્યંત બુદ્ધિશાળી અને ધીર હોય છે. તે દત્ત (બીજાએ આપેલ) આહાર વિગેરેનું જ અનવેષણગ્રહણ કરે છે. હંમેશા અનેષણથી બચીને એષણા સમિતિથી યુક્ત થાય છે. સંયમ પાલનમાં કટિબદ્ધ થાય છે. ૧૩ મૂારું જ તમામ” ઈત્યાદિ શાર્થ--મૂચારૂં જ સમાપદમ-મૂતાનિ માસ્ય' જે આહાર ભૂતને આરંભ કરીને બનાવવામાં આવ્યું હોય “R-તમ્' એ સાધુને “દિક્ષા ૧ = -શિર ર યામ' ઉદ્દેશીને આપવા માટે તૈયાર કર્યો હોય “રારિવં ભજન જા-તારામનપાન એવા અન્ન અને પાનને “સુરંગણ ન ન ઝુકા-કુસંપત ર હીચાનું ઉત્તમ સાધુ ગ્રહણ ન કરે છે૧કા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૭૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ-જે આહાર વિગેરે પ્રાણિને આરંભ સમારંભ કરીને અથવા તેમને પીડા પહોંચાડીને તૈયાર કરવામાં આવ્યું હોય અથવા જે આહાર સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય એવા અન્નપાણીને સંયમી સાધુએ ગ્રહણ ન કરે છે૧૪મા ટીકાર્થ--ત્રણે કાળમાં વિદ્યમાન રહેવાના કારણે જીવને ભૂત કહેવામાં આવે છે, તે ભૂતને આરંભ સમારંભ કરીને અર્થાત્ ષકાયના જીની વિરાધના કરીને તથા સાધુને ઉદ્દેશીને જે આહાર વિગેરે બનાવેલ હોય તે આહાર વિગેરેને સંયમવાન સાધુ સ્વીકાર ન કરે. તેમ કરવાથી જ સંયમ માર્ગનું પાલન થાય છે. કહેવાને આશય એ છે કે–સાધુના માટે છે કાયના જાની વિરા ધના કરીને જે આહાર પણ વિગેરે તૈયાર કરવામાં આવેલ હોય તેને સાધુ ગ્રહણ ન કરે છે૧૪ જૂજ = વિજ્ઞા' ઈત્યાદિ શબ્દાર્થ–- પૂi 7 વિજ્ઞા-પૂર્ષિ = રેવેત' જે આહાર આધા કમી આહારના એક કણથી પણ યુક્ત હોય તેવા આહારનું સેવન કરવું ન જોઈએ “જુરી કરો ઘર ધમ્મસંયમવતઃ US અમે શુદ્ધ સંયમનું પાલન કરવા વાળા સાધુને એજ ધર્મ છે. “ગંદવિ કામિકા -ચક્ ક્રિશ્ચિત્ત કમિશiા' શુદ્ધ આહારમાં પણ જે અશુદ્ધપણુની આશંકા રહેતી હેય તે “asઘણો સં જ ઘણ-વૈરા તને ઋતે તે આહાર પણ સાધુને ગ્રહણ કરવા ગ્ય નથી. ૧પ અન્વયાર્થ–સાધુએ પૂતિકર્મ આહારનો અર્થાત્ જે આહારમાં આધાક મિને થોડે અંશ પણ (સિયમાત્ર) મળેલ હોય તેનું સેવન કરવું નહીં આ સંયમવાળી સાધુને ધર્મ છે. આ સિવાય જે આહારમાં શંકા હોય તે આહાર પણ ગ્રહણ કરવા એગ્ય નથી. મનપા ટીકાથ–આધાર્મિક આહારને એક સીથ (અંશ) પણ જેમાં મળેલ હોય તે પૂતિકર્મ કહેવાય છે. સાધુએ એવો આહાર ગ્રહણ કરે નહીં સંયમીને એજ ધર્મ છે. એજ આચાર છે, અને એજ રીત છે, કે, તેઓ પૂતિ. કર્મનું સેવન કરે નહીં. કદાચ આહાર શુદ્ધ હોય, પરંતુ તેમાં અશુદ્ધ પણની શંકા હોય તે તેને ગ્રહણ કરવું પણ સર્વથા કલ્પતું નથી. આ રીતે શકિત આહારને પણ ગ્રહણ ન કર. કહેવાને અભિપ્રાય એ છે કે-આધાકમી આહારના એક અંશથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૭૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ યુક્ત આહારને સાધુએ ગ્રહણ ન કરે. તથા સંદિગ્ધ અર્થાત્ આ શુદ્ધ છે, અથવા અશુદ્ધ છે, આવા પ્રકારની શંકા વાળા આહારને પણ ગ્રહણ કરે નહીં આ પ્રમાણે સાધુઓને આચાર છે. ૧પ “gid નાનુજ્ઞાળેકરા' ઈત્યાદિ શબ્દાર્થ—-“ઢી-કઢાવતા ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા “ામેલ રા-કg mg T” ગામમાં અથવા નગરમાં ‘કાળાાિ સંરિ-ઇનાનિ ત્તિ સાધુઓને નિવાસ થાય છે “ગાયનુત્તે વિસ્તૃપ્રિ-ગારમજુરતઃ જિતેન્દ્રિય તેથી આત્મગુપ્ત અને જીતેન્દ્રિય એવે સાધુ “goii બાજુનાગેઝ-નં નાનુનાનીશર' જીવહિંસા કરવાવાળાને અનુમતિ ન આપે ૧દા. અન્વયાર્થ—ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહસ્થોના ગામોમાં અને નગરામાં એવા સ્થાને હોય છે, કે જ્યાં સાધુએ રહી શકે છે. (ત્યાં કોઈ જીવ હિંસા કરે તે) આત્માનું ગેપન કરવાવાળા તથા જીતેન્દ્રિય સાધુએ જીવની વિરાધના કરવાવાળાની અનુમોદના કરવી નહી(૧દો ટીકાથ–પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખવાવાળા ગૃહસ્થ જનેના ગામો અને નગરમાં સ્થાન બનેલા હોય છે. ત્યાં કેઈ કૂવે, વાવ, સરોવર, વિગે. છે કે જેમાં જીવહિંસા અવશ્ય થવાની છે, તેવા વાવકુવા વિગેરે બનાવ. વાની ઈચ્છાથી સાધુની પાસે આવીને પૂછે કે-હે ભગવન ! મારું આ કાર્ય ધર્મ જનક છે કે નહીં ? તે વખતે તેના આગ્રહથી અથવા ભયથી પ્રાણિ ની હિંસા કરવાવાળા તે ગૃહસ્થનું અનુમોદન કરવું નહીં. કેવા પ્રકારના સાધુએ અનુમોદન ન કરવું, આ વિષયમાં સૂત્રકાર કહે છે કે-જે સાધ, વચન, અને કાયથી ગુપ્ત છે, અને જે પિતાની ઈન્દ્રિયોને જીતી ચૂકેલા છે. એવા સાધુએ સાવદ્ય કાર્યની અનુમદિના કરવી નહીં. ગ્રામ વિગેરેમાં પ્રાય: શ્રદ્ધાળું મનુષ્યનો નિવાસ હોય છે, કે જ્યાં સાધુ રહી જાય છે. એવા સ્થાનમાં અથવા જો કેઈ ધર્મ શ્રદ્ધાલુ ધર્મબુદ્ધિથી હિંસામય કાર્યકરે અને સાધુને પૂછે કે-મારૂં આ કાર્ય સારું છે કે નહી ? તે આત્મગુપ્ત અને જીતેન્દ્રિય એવા સાધુએ તે સાવધ કાર્યમાં અનુમતિ આપવી નહીં. ૧દા - સાધુ સાવધ કાર્યમાં અનુમતિ ન દે, આ વિષયમાં સૂત્રકાર કહે છે. કે “ર નાં સમારમ' ઇત્યાદિ શબ્દાર્થ –-બરદા નારદમ-તથા જા સમાચ” એવા પ્રકારની વાણું સાંભળીને “અસ્થિ પુoviરિ નો વપ-ગતિ પુમિતિ નો વર' પુણ્ય થાય છે. તેમ ન કહેવું, “ગવા નથિ goiતિ-થવા નારિત પુમિતિ અથવા પુણ્ય નથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ થતું એવા પ્રકારનું કથન પણ “પવને મકમ-gવમ્ તમામ મહાય જનક છે. ૧ અન્વયાર્થ– દવામાં પુણ્ય છે, અથવા નથી? આવા પ્રકારના વાક્યને સાંભળીને સાધુએ “પુણ્ય છે તેમ ન કહેવું. અને “પુણ્ય નથી તેમ કહેવું તે પણ ભયકારી છે. અર્થાત્ અત્યંત અનિષ્ટ કરે છે તેથી તેમ પણ કહેવું ન જોઈએ ૧ણા ટીકાઈ–ફ ખેદ વિગેરે સાવઘ કર્મમાં પ્રવૃત્ત થયેલ કેઈ ગૃહરથ મુનિને પૂછે કે--મારા દ્વારા કરવામાં આવતા આ કાર્યથી પુણ્ય થશે ? કે પાપ થશે? આવા પ્રકારના વચન અર્થાત્ પ્રશ્ન સાંભળીને “આપને આ કાર્યથી પુણ્ય થશે તેમ કહેવું નહીં. તેમજ પુષ્ય નહીં થાય તેમ પણ કહેવું નહીં આ રીતે બન્ને પ્રકારથી મહાન ભય સમજીને બીજાના દ્વારા કરવામાં આવનારા દેના કારણભૂત સાવધ કર્મના અનુષ્ઠાનનુ અનુમોદન ન કરે ! કહેવાને સાર એ છે કે—કૂ વિગેરે દવામાં પ્રવૃત્ત થયેલ કેઈ પરષ સાધુને પૂછે કે–આ કાર્યમાં પૂણ્ય છે કે પાપ છે? તે સાધુએ “પુણ્ય છે તેમ પણ કહેવું નહીં. અને “પાપ છે, તેમ પણ કહેવું નહીં, કેમ કે વિધાન કરવું અને નિષેધ કરે એ બન્ને મહાન્ ભયના કારણરૂપ છે. ૧છા રાળયા’ રૂલ્યાંક શબ્દાર્થ–“રાગટ્ટા-જાનાર્થાય’ અન્નદાન અથવા જલદાન આપવા માટે ને સરથાવરા ના મંતિ- ત્રથાણા: બાળ જે ત્રસ સ્થાવર પ્રાણયે મારવામાં આવે છે. “તેરિ રાવલ ટ્રાસેલાં સંરક્ષણાર્થી એ જીની રક્ષા કરવા માટે “શરથીર - પ્રતિ રૂતિ નો વત્ત' પુણ્ય થાય છે તેમ ન કહેવું. ૧૮ અન્વયાર્થ—અન્નદાન અથવા જળદાન માટે ત્રસ અને સ્થાવર જીવેને ઘાત કરવામાં આવે છે. તેની રક્ષા માટે “પુણ્ય છે તેમ કહેવું ન જોઈએ ૧૮ ટીકાથ-પચન પાચન વિગેરે કિયાએ કરીને અથવા કૂવો ખોદ વિગેરે ક્રિયા કરીને દાનને માટે જે ત્રસ અને સ્થાવર પ્રાણિયાને વાત કરવામાં આવે છે, તેમના રક્ષણ માટે “પુણ્ય છે' તેમ ન કહેવું. કહેવાને ભાવ એ છે કે--જીતેન્દ્રિય સાધુ “પુણ્ય છે તેમ ન કહે. કારણ કે પુણ્યનું વિધાન કરવાથી ત્રસ અને સ્થાવર જીવોની વિરાધનાના ભાગીદાર બનવું પડે છે. ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૭૭. Page #85 -------------------------------------------------------------------------- ________________ નર્મિત ગત્તિ' ઇત્યાદિ શબ્દા--લિ. ત-ચેાઁ તત્' જે પ્રાણિયાને દાન આપવા માટે તાવિ' અન્નવાસ' લq'તિ-તથાવિધ અન્નપાન ઉપન્તિ' એવા પ્રકારનુ અન્ન પાન તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિછામાન્તરચત્તિ-તેમાં સામાન્તરાય કૃત્તિ' તેઓના લાભમાં અંતરાય-વિઘ્ન રૂપ ન થાય ‘તદ્-સમાત” તે માટે િિત્ત નો વળ જ્ઞાતીતિ નો વરે પુણ્ય નથી એવું પશુ ન કહેવું ૧લા અન્વયા – જે પ્રાણિયા માટે પ્રાણી ઘાત પૂર્વક અન્નપાણી તે ગૃહસ્થા તૈયાર કરે છે. તેમને લાભાન્તશય થાય તે કારણે ‘પુણ્ય નથી' એ પ્રમાણે પશુ કહેવુ' નહી' (૧૯ ટીક – જો ‘પુણ્ય છે’ તેમ કહેવાથી પાપ થતું હૅય તે ‘પુણ્ય નથી’ તેમ કહેવુ જોઈએ. આ પ્રમાણેનું કથન ઉપસ્થિત થતાં નિષેધક પક્ષના પણુ નિષેધ કરતાં સૂત્રકાર કહે છે કે-જે પ્રાણિાને માટે તે જીવેાના ઉપમન વિગેરે ઢાષાથી દોષવાળા અન્નપાણી ધમ બુદ્ધિથી મનાવવામાં આવેલ છે, તેના નિષેધ કરવાથી તેમેને તે અન્ન પાણીની પ્રાપ્તિ થશે નહી તેના લાભમાં વિઘ્ન આવી જશે. તેથીજ પુણ્ય નથી' તેમ પણ કહેવુ' ન જોઈએ. ૧૧૯મા ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર કહે છે કે-જે ય વાળ સતિ' ઈત્યાદિ શબ્દાર્થ--ને ચ વાળ પસંસતિયે જાન' પ્રશસન્તિ' જેએ દાનની પ્રશ'સા કરે છે. ‘મિચ્છતિ પાળિળ-મિચ્છતિ કાળિનામૂ' તે પ્રાણિ ચાના વધની ઇચ્છા કરે છે. ને ય ાં ડિલેત્તિ-ચે સંતિષયન્તિ' અને જેએ દાનના નિષેધ કરે છે ‘તે વિત્તિ છેવ’'ત્તિ-તે વૃત્તિ છે. વૃશ્વિ’ તેઓ ખીજાએની આવિકાનું છેદન કરે છે. ગર્ભા च અન્વયા –—જેએ એ દાનની પ્રશંસા કરે છે. તેએ પ્રાણિચાના વધની ઈચ્છા અથવા સમર્થન કરે છે. અને જેએ દાનના નિષેધ કરે છે, તેઓ પ્રાણચાની આજીવિકામાં વિઘ્ન કરે છે. અર્થાત્ તેમના આહાર પાણીમાં અ'તરાય ઠરે છે. ૨૦૧૫ ટીકા જેઆ અન્ન પાણીના તે દાનની પ્રશંસા કરે છે, તેએ પ્રાણિચૈાના વધની ઈચ્છા કરે છે, કેમકે પચન, પાચન વિગેરે ક્રિયા કરીને તૈયાર કરવામાં આવેલ તે આહાર હિંસા થયા વિના થઈ શકતે નથી. તેજ રીતે તે દાનની પ્રશંસા કરવાથી પ્રાણિયાની વિરાધના (હિંસા)ની પણ પ્રકારાન્તરથી પ્રશસા થઈ જ જાય છે. અને જો તે દાનના નિષેધ કરવામાં આવે તે, તેઓ એવા પ્રાણિયાની આજીવિકામાં વિન્ન રૂપ થાય છે, કે જેઓ તે દાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૭૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ પર જીવતી હોય, તેથી જે કર્મમાં પુણ્ય અને પાપનું સંમિશ્રણ હોય તેનું વિધાન કરવું તે યોગ્ય નથી. તેમજ નિષેધ કરે તે પણ ચગ્ય નથીજ મારા તો સાધુએ શું કરવું જોઈએ ? તે માટે કહે છે કે- રો વિ જો ન માસંતિ” ઈત્યાદિ શબ્દાર્થ--તે સુત્રો વિ અરિથ વા નથિ વા પુળો જ મારિ-તે દ્વિધા બરિત વા વાહિત યા પુરા માપ” સાધુએ દાન કરવાથી પુણ્ય થાય છે, અથવા નથી થતું આ પ્રમાણેની અને પ્રકારની વાત કહેવી ન જોઈએ. “ચર -રના કર્મના ‘માર રા–શા દિવા' આવવાને છોડીને તે નવા પsoiરિ-તે નિર્ચાoi કાનુવતિ” તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. ૨૧ અન્વયાર્થ––એવી પરિરિથતિમાં સાધુએ પુણ્ય છે, અથવા પુણ્ય નથી એ બને વાત કહેવી ન જોઈએ. તેઓ કર્મના આમ્રવને ત્યાગ કરીને મૌન ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. મારા ટીકાર્ય--દાનની વિધિ રૂપ અથવા નિષેધ રૂપ એ રીતે બન્ને પ્રકારની વાતે સાધુ કહેતા નથી. તેઓ “પુણ્ય છે અથવા પુણ્ય થતું નથી તેમ ન કહે હિંસાથી થનાર દાનનું વિધાન કવાથી અને નિષેધ કરવાથી પાર દેષ લાગે છે. તેથી જ તેમણે બને પિકી એક પણ વાત કહેવી ન જોઈએ. દરદશી સાધુએ એવા અવસરે મૌનને જ આશ્રય લેવા જોઈએ. આ રીતે બને તરફ બલવાથી પાપના કારણને ત્યાગ કરીને મહા પુરૂષ નિર્વાણને અર્થાત્ સર્વોત્તમ સુખમય અને સઘળા કર્મોનો ક્ષય સ્વરૂપ મને પ્રાપ્ત કરે છે. મારા નિવાઈ પરમં યુદ્ધ ઈત્યાદિ શબ્દાર્થ--“વત્તા વંહિમાર-રત્રાણાં જમા વ’ જેમ નક્ષત્રમાં ચંદ્રમા પ્રધાન છે. એ જ પ્રમાણે નિજ્ઞા પામ વૃદ્ધા-નિર્વાણં પરમવું નિવણને સૌથી ઉત્તમ માનવાવાળા પુરૂષ સૌથી શ્રેષ્ઠ છે. “તા-તરમાર્’ આકારણથી “ત્તા-સા' સર્વકાળ “-ચર' યત્નશીલ “તે–ાનતા અને જીતેન્દ્રિય મુળી -મુનિ મુનિ નિવા–સંઘ-નિ સાત્ત' મિક્ષનું સાધન કરે રેરા અન્વયાર્થ-નક્ષત્રમાં ચંદ્રમા સમાન નિર્વાણને સર્વપ્રધાન માનવાવાળા પુરૂષજ ઉત્તમ છે. તેથી જ મુનિ સદા યાતનાવાન્ થઈ ઈન્દ્રિયાનું દમન કરી નિર્વાણની ઉપાસના કરે મારા ટીકાર્થ-જેમ ચન્દ્રમા સઘળા નક્ષત્રમાં મુખ્ય છે, એ જ પ્રમાણે મિક્ષ સૌથી શ્રેષ્ઠ છે. એમ માનવાવાળા જ્ઞાની પુરૂષ સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે માસ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૭૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન–શ્રેષ્ઠ છે, તેથી હંમેશાં ઈદ્રિનું દમન કરવાને કારણે દાન્ત, યતનાવાનું અને સાવદ્ય કાર્યમાં મૌન ધારણ કરવાવાળા મુનિ નિર્વાણ માટે જ સઘળિ ક્રિયા કરે. અરરા “ક્ષમાળાળ વાળા ઈત્યાદિ શબ્દાર્થ–-asiા -હ્યમાનાનાં મિથ્યાત્વકષાય વિગેરે પ્રકારની ધારામાં વહી જતા એવા “મુળા દિવતા-વર્ષા ચાનાના તથા પિતાના કામથી દુઃખ પામતા “નાળિof-કાનિનાં પ્રાણિ માટે વાસ્તુ તે રી' ગાગારૂ-જ્ઞાપુ તત્વ દી' જાહard' ઉત્તમ એ આ જેન મારૂપ દ્વીપ તીર્થકરો કહે છે. “uT પતિ વપુર-gષા પ્રતિષ્ઠા છો ?' એજ મોક્ષનું સાષન છે. એ પ્રમાણે વિદ્વાન પુરૂષ કહે છે. મારા અન્વયાર્થ–મિથ્યાત્વ કષાય વિગેરેની ધારામાં વહેવરાવીને લઈ જવાતા અને પિતાના જ કરેલા કામના ઉદયથી પીડા પામતા પ્રાણિયો માટે તીર્થ કર વિગેરે શેભન દ્વીપ કહેવાય છે. સમ્યક્ દર્શન વિગેરેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એમ જ્ઞાનીજનો કહે છે. ૨૩ ટીકાર્થ – સંસાર સાગરની મિથ્યાત્વ, અવિરતિ કપાય, વિગેરે લહેરે (તરંગે)થી વહેવડાવવામાં આવતા અર્થાત્ એક ભવથી બીજા ભવમાં લઈ જવામાં આવનાર તથા પિતાનાથી કરેલા દુષ્કર્મના દુર્વિપાકથી પીડા પામનારા સંસારના જીવો માટે તીર્થકર, ગણધર વિગેરે મહા પુરૂષોએ સમ્યક જ્ઞાન વિગેરેને દ્વિીપ-રૂપ કહેલ છે. જેમ સમુદ્રમાં પડેલા અને તેના પ્રબળબળવાન તરંગે દ્વારા આમ તેમ વહેવામાં આવતા પુરૂષને દ્વીપ વિશ્રાંતિનું સ્થાન થાય છે, એ જ પ્રમાણે સંસારમાં દુઃખ પામવાવાળા જીવોને માટે સમ્યક્ દર્શન વિગેરે ક્ષમાર્ગ જ ત્રાણ-(રક્ષા)નું કારણ છે. આ સિવાય ત્રાણ-રક્ષાનું બીજુ કાંઈ જ સાધન નથી. સમ્યક્ દર્શન-જ્ઞાન, વિગેરેથી થવા. વાળી મોક્ષની પ્રાપ્તી જ પ્રતિષ્ઠારૂપ છે તેમ તત્વને જાણવાવાળા પુરૂષોએ પ્રતિપાદન કર્યું છે. ૨૩ કેવા સાધુ વિશ્રાન્તિ માટે દ્વિીપ જેવા છે, આ વિષયમાં કહે છે કે“ ” ઈત્યાદિ શબ્દાર્થ–ાજો -ગામા પિતાના આત્માને પાપથી ગોપનરક્ષણ કરવાવાળા “વચા તે-ના નત્તા તથા સદા જીતેન્દ્રિય બનીને રહેવાવાળા “છિન્ન-નિન્નો સંસારની મિથ્યાત્વ વિગેરે ધારાને તેડવા વાળા તથા “અનાવે--અનાથ આશ્રવ રહિત “- જે પુરૂષ છે એજ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૮૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ રિપુof-તિપૂર્ણ સંપૂર્ણ “ગળેલિં-ગનીદરમ્' અને ઉપમા વિનાનું યુદ્ધ ધર્મ બજરૂદ્ધ ઘર્મન્ ગાલ્યાતિ” શુદ્ધ ધર્મનું કથન કરે છે. રજા અન્વયાર્થ–જેઓ આત્માને ગેપન કરવાવાળા ઈન્દ્રિયોને સદા વશમાં રાખવાવાળા કર્મના સ્ત્રોત-આસ્રવ દ્વારને રોકવાવાળા–આશ્રવથી રહિત જે મુનિ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મનું કથન કરે છે. તેજ આશ્વાસના દ્વીપરૂપ છે. પારકા ટીકાથ–મન, વચન અને કાયાથી જેઓને આત્મા ગુપ્તિ વાળ છે, જે હંમેશાં જીતેન્દ્રિય છે, સંસારના કારણે એવા આસ્રવ દ્વારાને રોકવાવાળા અને પ્રાણાતિપાત વિગેરે કર્મના આગમન રૂપ આસવથી રહિત છે, તે સાધુ શુદ્ધ અર્થાત્ સઘળા દોષોથી રહિત પ્રતિપૂર્ણ અર્થાત્ મોક્ષ પ્રાપ્તિના અસા. ધારણ કારણ સર્વવિરતિ રૂપ અને જેની બરોબર બીજે કઈ ધર્મ નથી. એવા કૃતચારિત્રધર્મ (નિરતિચાર સંયમ) નું કથન કરે છે. - જે સાધુ મન, વચન, અને કાયાથી આત્માના રક્ષક છે, જીતેન્દ્રિય છે. કષાયોને નાશ કરવાવાળા છે, કર્મોના દ્વારને રોકવાવાળા છે, તેજ અનુપમ, સર્વ દેવોથી રહિત અને સર્વથા વિશુદ્ધ ધર્મનું પ્રતિપાદન કરવાવાળા હેય છે, એજ સંસારી જીવોને માટે દ્વીપ સરખા છે, ારકા તમે અવિનાળતા ઈત્યાદિ શબ્દાર્થ--તમેવ વિનાગંતા-વિમવિજ્ઞાનનાર એ પરિપૂર્ણ ધર્મને ન જાણનારા “ વુદ્રા યુદ્ધમાગળો-ગધ્રા યુદ્ધમાનિત.” અજ્ઞાની હોવા છતાં પણ પિતાને જ્ઞાની માનવાવાળા “વૃદ્ધામોરિય મનંતા-સુદ્ધાઃ ૨૫ રૂરિ મજાનાર હ જ્ઞાની છું એ પ્રમાણે માનવાવાળા બgg સમાgિ ઘરે-ઘરે સમાઃ અન્ને પુરૂષ સમાધિ અર્થાત્ ભાવસમાધિથી દૂર છેઆરપાર અન્વયાર્થ–જેઓ આ પ્રકારના શુદ્ધ અને અનુપમ ઘમને જાણતા નથી. જેઓ અજ્ઞાની છે. પરંતુ પિતાને જ્ઞાની માને છે. અને અમે અજ્ઞાની છીએ એમ બેલે છે. તેવા લોકો ભાવ સમાધીથી દૂર રહે છે. મારા ટીકર્થ-પૂર્વોક્ત અત્યંત વિશુદ્ધ, અનુપમ અને પરિપૂર્ણ સર્વવિરતિ વિગેરે ધમને ન જાણતાં, વિવેક વિનાના પુરૂષ, પિતાને પંડિત માનવાવાળો અને હું તત્વને જાણનાર છું” અર્થાત્ “તત્વવેત્તા” છું. એવું સમજવાવાળો અન્ય દર્શનવાળો પુરૂષ, સમ્યફ દર્શન રૂપ ભાવસમાધિથી વસ્તુતઃ દૂર જ રહે છે. તેમાં અભિમાન તે ઘણું જ હોય છે, પરંતુ તેઓ મેક્ષના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૮૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક માર્ગને અર્થાત્ વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી તે કારણથી તેઓ મેક્ષથી દૂર જ રહે છે. પરપા “તે જ વીગો શેત્રઈત્યાદિ શબ્દાર્થ--તેર વીગો રે - થીકો જૈવ તેઓ બી અને કાચું પાણ સમુદ્ર = -તમુરિચ જ જીતમ્' તથા તેમને માટે જે આહાર બનાવવામાં આવેલ છે. “મોરવા-મુવા’ તેને ભેળવીને તેઓ “જ્ઞાળ શિયાઅંતિ-થાનં ધ્યાત્તિ આધ્યાન કરે છે. તેઓ “વેચના–રજ્ઞા ધર્મના જ્ઞાનથી રહિત અને “માહિચા-સમાણિતા સમાધિથી દૂર છે. પારદા અન્વયાર્થ––તે શાય અથવા દંડી વિગેરે સચિત્ત બીને જલને તથા તેમને માટે બનાવવામાં આવેલ આહાર વિગેરેને ભગવાને આધ્યાન કરે છે, પારકા દુઃખને ન સમજવાવાળા તેઓ મોક્ષમાર્ગથી દૂર જ રહે છે. મારા ટીકાર્થ–-જીવ, અજીવ વિગેરે તત્વોને પરમાર્થિક પણાથી ન જાણતા એવા પૂર્વોક્ત બોદ્ધો તથા ડી વિગેરે વાદવાળા સચિત્ત બીજને, સચિત્ત પાણી, તથા ભક્તોએ તેમને ઉદ્દેશીને બનાવવામાં આવેલ આહાર વિગેરેનો ઉપલેગ કરે છે. અને તેની પ્રાપ્તિ માટે– આધ્યાન અને રૌદ્ર વિગેરે ધ્યાન ધરે છે. ખરી રીતે તે ધનની કામના વાળાઓનું તે ધ્યાન ધર્મધ્યાન હતું નથી કહ્યું પણ છે કે પ્રામોત્રીનાં ઈત્યાદિ જેમાં ગામ, ક્ષેત્ર, ઘર, ગાય, સેવક વર્ગ, વિગેરેને પરિગ્રહ જોવામાં આવે છે. ત્યાં શુભધ્યાન કેવી રીતે થઈ શકે? ૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ બીજું પણ કહ્યું છે કે –“રોચાયત ઘુરાવા ઈત્યાદિ આ પરિગ્રહ મોહ, મમતાનું ઘર છે. ધેયને નાશ કરવાવાળા છે. શાન્તિને શત્રુ છે, ચિત્ત વિક્ષેપને મિત્ર છે, મદ અને ઉન્માદનું ભવન છે. પાપનું નિજ નિવાસ સ્થાન છે. દુઃખનું ઉત્પત્તિ સ્થાન છે, અને સુખ અને ધ્યાનને નાશ કરવાવાળે છે, આ કષ્ટ કારક વેરી છે, ઉત્તમ બુદ્ધિશાળીને માટે પણ આ કલેશકર અને નાશકારી જ સિદ્ધ થાય છે. રા - આ રીતે જે પચન પાચન વિગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલ છે, અને તે તરફ જેની નજર લાગેલી છે, તેમાં શુભ ધ્યાનની સંભાવના પણ કેવી રીતે કરવામાં આવે છે? તેઓ અખેદજ્ઞ છે, અર્થાત્ હિંસા વિગેરેમાં અન્યને પીડા થાય છે, રાગને કારણે શયન આસન વિગેરેને પણ શુભ ધ્યાનનું કારણ માને છે. “#ઝિ' એવું બીજું નામ આપીને માંસનું પણ ભક્ષણ કરે છે, આ સિવાય સંઘને માટે કરવામાં આવનારા આરંભને નિર્દોષ માને છે. પરંતુ તેમ માનવાથી જ નિર્દોષપણું સિદ્ધ થતું નથી. આવા અશુભ માનવાળા મોક્ષમાર્ગ રૂપ ભાવ સમાધિથી રહિત થાય છે. અર્થાત મોક્ષમાર્ગથી દૂર અને દૂરતર જ રહે છે. કહેવાને આશય એ છે કે –બીજ ને, તથા સચિત્ત પાણીને, અને પિતાને માટે બનાવવામાં આવેલ-આવારનો ઉપભોગ કરવાવાળા આર્તધ્યાન કરતા થકા ભ વ સમાધિથી અત્યંત દૂર જ રહે છે ૨૬ “ áાય જાય” ઈત્યાદિ શબ્દાર્થ--“હા-રથા' જે પ્રમાણે “રંજાર વાર કુરા મા સહી#ાય જંજા ના મજુર ' ટંક, કંક, કુરર, જલમ અને શિખિ નામના જલચર પક્ષ વિશેષ જરા જુલાયમ સા જ્ઞિયાચંતિ-મi #gvi ni ઇથાનિત' માછલી પકડવાના ખરાબ વિચારમાં તત્પર રહે છે પારણા અન્વયાર્થ–-જે રીતે ઢંક, કંક, કુરર મશુક અને શિખી નામના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૮૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ જલાશ્રયને આશ્રયે રહેવાવાળા પક્ષિઓ માછલીની પ્રાપ્તિનું અધમધ્યાન કરે છે, એ જ રીતે તેઓ પણ અશુભ ધ્યાનમાં લીન રહે છે. મારા ટીકર્થ–ઢંક, કંક, કુરર, મઘુક, અને શિખી આ પક્ષિયેના નામે છે. કે જે જલાશના આશ્રયથી રહે છે. આ પક્ષિયો કાયમ માછલિયનું અનવેષણ –ધન અને મારણ-મારવાનું જ અત્યંત મલિન ધ્યાન કર્યા કરે છે. આ દષ્ટાંત પ્રતિપાદન કરવાવાળ કલાક છે. દુષ્ટાત દ્વારા બતાવેલ અર્થ સુગમ પણુથી સમજવામાં આવી જાય છે. તેમ માનીને દષ્ટાંત બતાવ. વામાં આવેલ છે. કહેવાનો આશય એ છે કે-જેમ ઢક, કંક વિગેરેનું ધ્યાન મત્સ્યવધ ૩૫ સાવદ્ય વ્યાપારમય હોવાથી અધમ છે, એ જ પ્રમાણે તેનું ધ્યાન પણ આર્ત અને રૌદ્રરૂપ હોવાથી અધમજ છે. ૨૭ uથંતુ સમr g” ઈત્યાદિ શબ્દાર્થ––વં સુ-gવ તુ આજ પ્રમાણે “નિછગિળારિયા-મિથ્યા દટો બના” મિથ્યા દૃષ્ટિવાળાઓ અને અનાર્ય એવા “શે સમાઅમળા” કઈ શ્રમણ “ વિઘai fક્ષતિ-વિચૈષi દશાન્તિ' વિષય પ્રાપ્તિનું દાન કરે છે. દાવા વસ્તુપાદના- રૂવ સુપાધના તેઓ કંક પક્ષિની જેમ પાપી અને અધમ કેટિના છે. ૨૮ અન્વયાર્થ–આજ પ્રમાણે કઈ કઈ મિથ્યા દ્રષ્ટિ અનાર્ય શ્રમણ શાજ્યાદિ વિષયેષણા અર્થાત્ કામભેગની પ્રાપ્તિનું ધ્યાન કરતા રહે છે. તેઓ કંક પક્ષની જેમ કલુષિત તથા અધમ હોય છે પરંતુ ટીકાર્ય–જેમ ઢક કંક વિગેરે પક્ષિયે આર્ત અને રૌદ્ર ધ્યાન કરે છે, એજ પ્રમાણે મિથ્યા દૃષ્ટિવાળા અને આરંભના પરિગ્રહ વાળા હોવાના કારણે અનાર્ય એવા કેઈ કઈ શ્રવણ, જેમકે-શાકળ વિગેરે શબ્દાદિ કામભાગોની પ્રાપ્તિનું જ ધ્યાન કર્યા કરે છે. તેઓ આ ધ્યાન અને શૈદ્રધ્યાન કરવાવાળા છે. તેથી જ કંક પક્ષિની જેમ મલિન ચિત્તવૃત્તિ વાળા હેવાના કારણે કલુષિત છે. અને તેજ કારણથી અધમ છે, તાત્પર્ય એ છે કે–જેમ કંક વિગેરે પક્ષિયો જલાશય પર, રહેતા થકા માછલિની જ શોધમાં તત્પર રહે છે, એ જ પ્રમાણે શાય વિગેરે પણ વિષયેના અનવેષણમાં તત્પર તથા કલુષિત-મલિન વૃત્તિવાળા હોવાથી અધમ છે. ૨૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ८४ Page #92 -------------------------------------------------------------------------- ________________ “યુદ્ધ માં વિવાણિત્તા” ઈત્યાદિ શબ્દાર્થ – “પુરુ' આ લોકમાં “૩ ટુકમgછે તુ સુતચર કોઈ દુર્મતિવાળો પુરૂષ “મi fanfeત્તા- શુદ્ધ મા વિરાશ” શુદ્ધ માગને દૂષિત કરીને કમાતા-૩મા' ઉન્માર્ગમાં પ્રવૃત્તિવાળા બને છે. હુાં ઘાચ તે તદા પતિ-સુરમ્ વાતમ્ સરથા ચરિત' તેથી તેઓ દુઃખ અને નાશની પ્રાર્થના કરે છે. કે૨લા અન્વયાર્થ—આ લોકમાં કઈ કઈ દુબુદ્ધિ શાકય વિગેરે શુદ્ધ માર્ગની વિરાધના કરીને અર્થાત્ તેને દેજવાળે બતાવીને અથવા તેને ડિને ઉન્મા. માં-સંસારના માર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેઓ દુઃખને તથા મરણને જ પ્રાપ્ત કરશે. ૨લા ટીકાર્ય—આ લેકમાં અથવા મેક્ષ માર્ગની પ્રરૂપણમાં કઈ કઈ શાક દડી વિગેરે સાવધ વ્યાપારને સવીકાર કરવાની બુદ્ધિ વાળા હોવાથી દુર્મતિ અર્થાત મહા માહથી વ્યાકુળ અંતરાત્માવાળા, શુદ્ધ અર્થાત્ સંશય, વિપરીત અને અનદયવસાય વિગેરે દેથી રહિત સમ્યગૂ દર્શન વિગેરે મેક્ષ માર્ગને કે જેને ભાવસમાધિ પણ કહે છે, તેને વિરાજિત કરે છે, અર્થાત્ અસન્માગની પ્રરૂપણ કરીને તેને દેજવાળે હેય તેમ બતાવે છે, કેમકે જે સ્વયં નિષ્કલંક છે, તેમાં દેષના હોવાને સંભવ રહેતું નથી તેઓ તેમાં દોષનું આરોપણ કરીને વિપરીત માર્ગને અર્થાત સંસારમાં ડૂબવાના માર્ગને પ્રાપ્ત કરે છે. તેમ કરીને તેઓ આત્મવિનાશની તથા ધર્મની વિરાધના કરવાના કારણે મરણની જ પ્રાર્થના કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–આ જગત્માં શુદ્ધ માગની વિરાધના કરીને પ્રતિકૂળ માર્ગમાં પ્રવૃત્ત એવા શાકય દંડી વિગેરે સેંકડે દુઃખે અને મરણને જ પ્રાપ્ત કરતા રહે છે. ૨ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૮૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ હા મારાવિ નારં ઈત્યાદિ શબ્દાર્થ –“હા ” જે પ્રમાણે કાળો કાચ જન્માન્ય પુરૂષ સારાવિજિં નાલં-ગલ્લાવિળી નૌ#ાં છિદ્રવાળી નાવ પર “દુfથા-’ ચઢીને “પરમાતું રૂછવામાન તુમ્ રૂઋતિ’ નદીને પાર કરવા ઈચ્છે છે ‘તા ચ વિણી–ગ્રતા જ વિપતિ' પરંતુ તે વચમાંજ ડૂબી જાય છે. ૩૦ અન્વયાર્થ–જેવી રીતે કોઈ જન્માંધ પુરૂષ છિદ્રોવાળી નૌકા પર બેસીને કિનારા પર પહોંચવાની ઈચછા રાખે છે, પરંતુ તે વચમાજ ડૂબી જાય છે. ૩૦ ટકાથ-પૂર્વોક્ત શાકય વિગેરેને થવાવાળા અનર્થની પ્રાપ્તિ સૂત્રકાર ફરિથી બતાવે છે. જેમ જન્મથી જ આંધળો પુરૂષ પાણી જેમાં પ્રવેશ કરી રહેલ હોય એવી સેકડો છિદ્રોવાળી નાવ પર બેસીને સમુદ્રને કિનારે પહેચવાની ઈચ્છા જ કરે છે, પણ તે તેમ પાર પહેચી શકતો નથી, તે વચમાં પાણુમાં જ ખેદને પ્રાપ્ત થાય છે, દુઃખી થાય છે, અને ડૂબી જાય છે. કેમકે તેનું સાધન દેલવાળું હોવાથી કાર્ય સિદ્ધ કરવામાં અસમર્થ હોય છે ૩મા “યં તુ સમળા ને ઈત્યાદિ શબ્દાર્થ–-gવં તુ મિજદો મળાવા ને સમળા- તું મિથ્યા. રણવ જનાર્યા છે ' એજ પ્રમાણે મિથ્યા દૃષ્ટિ વાળા કેઈ અનાર્ય શ્રમણ “દલિળે તોયં માવા-જીત સ્રોતઃ શાના?' પૂર્ણ રૂપથી આર્સવનું સેવન કરે છે. “મમાં માનનારો-મજૂથ માનતા' તેથી તેઓ, મહાભય પ્રાપ્ત કરશે. ૩૧ અન્વયાર્થ–-એજ રીતે કોઈ કઈ મિથ્યાદષ્ટિ અનાર્ય શ્રમણ કમસવરૂપ ઝરણાને પ્રાપ્ત કરીને મહાન ભયને પ્રાપ્ત કરવાવાળા થાય છે. ૩૧ ટીકાઈ–-જે શ્રમણ દંડી વિગેરે મિથ્યાદષ્ટિ અને અનાય છે. તથા સંપૂર્ણ પ્રાણાતિપાત વિગેરે કર્માસવના તેને પ્રાપ્ત થયેલા છે, તેઓ છિદ્રવાળી નૌકા પર બેસીને સમુદ્રને તરવાવાળા જન્માધિ પુરૂષથી જેમ નરક નિગોદ વિગેરેના દુઃખરૂપ મહા ભયને પ્રાપ્ત થવાવાળા છે. કેમકે–તેઓ ભવ ભ્રમણના કારણભૂત કર્મોને સંચય કરવામાં જ પ્રયત્નવાળા છે, જ્યારે દુઃખોનું કારણ વિદ્યમાન હોય તે દુઃખ રૂપ કાર્યની ઉત્પત્તિ કેમ ન થાય ? કહેવાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય એ છે કે જન્માન્ય પુરૂષ-આસાવિ અર્થાત છિદ્રોવાળી નૈકા પર બેસીને સમુદ્રની પાર પહોંચવાની ઈચ્છા રાખે છે, પરંતુ તે પહોંચી શકતો નથી. વચમાં જ ડૂબી જાય છે. અને પ્લશ પામે છે. એ જ પ્રમાણે આ શાક્ય દંડી વિગેરે શ્રમાણે પણ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ તેના કારણે રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને પ્રાપ્ત કરતા નથી. અને ઉલટા સંસારના કારણભૂત કર્મોત્સવને જ પ્રાપ્ત કરે છે, તેથી જ સંસારને જ પ્રાપ્ત થાય છે, તેઓ સંસારમાં એક ગર્લાથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, અને એક દુખથી બીજા દુઃખને પ્રાપ્ત કરતા થકા ઘટિયંત્રની માફક (રેંટ)ની જેમ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અર્થાત લટકતો રહે છે. ૩૧ “પુષં ૨ વમમાચ’ ઈત્યાદિ શબ્દાર્થ– “#ાળું વેરૂ- જાફરેન પ્રવેરિä' કાશ્યપગેત્રવાળા ભગવાન મહાવીસ્વામીએ બતાવેલ “ફ જ ધમં બારા-મં જ ધર્મમા” આ જૈન ઘર્મને પ્રાપ્ત કરીને “ઘોર નોવૈ-મદ્દાથો સ્ત્રોત મહાઘોર એવા સંસાર સાગરને “રે તરે પાર કરે તથા મત્તા પરિવર–ગાજત્રાગાર પત્રિને આત્મ રક્ષા માટે સંયમનું પાલન કરે છે૩રા અન્વયાર્થ-કાશ્યપ શ્રી વર્ધમાન સ્વામી દ્વારા પ્રણીત તથા દુર્ગતિને રોકીને સુગતિ પ્રાપ્ત કરાવવાવાળા આ ધમને ગ્રહણ કરીને અત્યંત ઘર સંસારને પાર કરે. તથા નરક નિગોદ વિગેરેના દુખેથી આત્માનું રક્ષણ કરવા માટે સંયમનું અનુષ્ઠાન કરે. ૩રા ટીકાઈ--બૌદ્ધ-દંડી વિગેરે શ્રમ અનાર્ય છે, મિથ્યા દૃષ્ટિવાળા છે, અને સંપૂર્ણ કર્યાસ્તવને પ્રાપ્ત થયેલા છે, અને તેના કુલ રૂપે ભવ ભ્રમણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ કરવાવાળા છે આ કારણથી આ ઉપદેશ આપવામાં આવે છે કે-કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે કહેલ દુર્ગતિને રોકીને સુગતિમાં પહોંચાડનાર શ્રતચારિત્ર રૂપ ધર્મનો સ્વીકાર કરીને અત્યંત ભયંકર એવા આ સંસારથી પાર ઉતરે. અથવા સંસાર બ્રમણના કારણ રૂપ મિથ્યાત્વ અવિરતિ વિગેરેને દર કરે. તથા નરક નિગોદ વિગેરેથી આત્માની રક્ષા કરવા માટે સંયમનું અનુષ્ઠાન કરે કહેવાનું તાત્પર્ય એ છે કે-શ્રી વર્ધમાન ભગવાને પ્રરૂપિત-કહેલ ધર્મને સ્વીકાર કરીને બુદ્ધિશાળી જન ઘર મિથ્યાત્વ તથા અવિરતિ રૂપ ભાવતિને પાર કરે. અર્થાત પ્રાણાતિપાત વિગેરે આસને રેકે તથા આત્માનું રક્ષણ કરવા માટે સંયમનું આચરણ કરે. પ૩રા ‘વિરા નામ મેકિં' ઇત્યાદિ શબ્દાર્થ–ામઘહિં વિરા– ખામો વિત્તઃ' સાધુ શબ્દાદિ વિષથી નિવૃત્ત બનીને “ના રે રે II-જ્ઞાતિ જે નિત નિત્ત' જગમાં જે કંઈ પ્રાણી છે તેમાં અનુવમાચા-વાં ગામોમા” તેઓને પિતાની બરાબર સમજીને યા કુવં રિવર-થામાં દુન્ ત્રિનેત્ત' બળ પૂર્વક સંયમનું પાલન કરે ૩૩ અન્વયાર્થ–-ગ્રામ ધર્મોથી અર્થાત્ શબ્દ વિગેરે વિષથી વિરત પુરૂષ આ જગતમાં જે કઈ પ્રાણી છે. તેને પિતાના આત્મા સરખા સમજીને તેને દુઃખ ન ઉપજાવતાં અને તેમની રક્ષા માટે પરાક્રમશીલ બનીને વિચરે પાછા 1 ટીકાર્ય--શબ્દ આદિ ઈદ્રિને વિષય તથા પ્રાણાતિપાત આદિ પાપ ગ્રામ ધર્મ કહેવાય છે, જે પુરૂષ તેનાથી નિવૃત્ત થયેલ હોય અર્થાત્ ઈષ્ટ વિષયમાં રાગ તથા અનિષ્ટ વિષયમાં દ્વેષ કરતા નથી તથા તે આ જગતમાં જીવવાની ઈચ્છા વાળા જે કોઈ રસ અને સ્થાવર પ્રાણિ છે, તેમનું પિતાના આત્મા પ્રમાણે રક્ષણ કરતા થકા સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહે, સઘળા પ્રાણિયોને સમાન રૂપથી સુખ પ્રિય છે. અને દુઃખ અપ્રિય છે. આ પ્રમાણે વિચાર કરીને અન્યની રક્ષા માટે પ્રયત્ન કરે ૩૩ કા ર માય ” ઈત્યાદિ શબ્દાર્થ– “વંદિg-foeતઃ વિવેક શીલ એવા “મુળી-મુનિ' સાધુ “કરૂબાળ રામાનં અતિમાન એવા “મા -માયાં જ માયા અને લોભ તંત' એ કષાય ચતુષ્કને “પિન્ના-વિજ્ઞા’ સંસારના કારણ રૂપ સમજીને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ gā વં–પતY' આ બધાને “ળિરવિદા-નિરાત્ત્વિ ત્યાગ કરીને નિરવાળ-નિર્વાણનું નિર્વાણ અર્થાત્ મિક્ષની સંય–સંધયે સાધના કરે ૩૪ અન્વયાર્થ–પંડિત મુનિ અતિમાનને, કોઈને તથા માયા અને તેને અથૉત્ ચારે કષાને સંસારનું કારણ માનીને તે બધાને ત્યાગ કરે અને મેક્ષની આરાધના કરે છે૩૪ ટીકાઈ–મેધાવી મુનિ અત્યંત માનને ચારિત્રને નાશ કરવા વાળા માનને ત્યાગ કરે “” શબ્દથી માનના પૂર્વમાં રહેલ ક્રોધનો અને માયાને પણ ત્યાગ કરે “a” શબ્દથી લેભને પણ ત્યાગ કર આ ચારે કષાને સંસારમાં ભટકવાના કારણ રૂપ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને મોક્ષની સાધના કરે કેમકે--અનન્તાનું બંધી અપ્રત્યાખ્યાના વરણ અને પ્રત્યાખ્યાનાવરા કવાયના ઉદયમાં સર્વ વિરતિ સંયમને પ્રાદુભાવ અર્થાત્ ઉત્પત્તિ થતી નથી. કહ્યું પણ છે.-“રામvળમજુરતાd' ઇત્યાદિ શ્રમણ્ય અર્થાત્ ચારિત્રનું પાલન કરવાવાળા જે પુરૂષને કષાયે ઉત્કૃષ્ટપણાથી ઉદયમાં આવે છે, તેનું પ્રમણપણું સેલીના ફૂલની જેમ નિષ્ફલ થાય છે. જ્યાં સુધી સંયમમાં વિકલ પ (અતિચાર) છે, ત્યાં સુધી મિક્ષની સંભાવના કરવામાં આવતી નથી. તેથી કષાય વિગેરેને ત્યાગ કરીને ભાવ સમાધિ દ્વારા મુનિ ઉત્કૃષ્ટ માન માવા વિગેરે સંસારના કારણ રૂપ કષાયોને હટાવીને એની સાધના કરે પ૩૪૫ “સંધવ સાદુર ઈત્યાદિ શબ્દાર્થ--“વફાળવીgિ-agધાનવી' તીવ્ર તપ કરવામાં શક્તિમાન “મિરહૂ-મિક્ષુ' સાધુ “argધર્મ-સાધુધર્મમ્' શ્રત ચારિત્ર લક્ષણવાળા અથવા ક્ષાંત્યાદિ દશ પ્રકારના ધર્મને “સંઘ-સાત્તિ પાલન કરે “જ–ર તથા “વધH-Hવધર્મનું પ્રાણાતિપાત વિગેરે પાપ ધર્મને “બિરાદર-ત્તિ. સુર્યાત ત્યાગ કરે તથા “દોહેં-શોધ કોધ તથા “માળં-મા' ગર્વની “ પરથg-7 પ્રાર્થન' ઈચ્છા ન કરે રૂપા અન્નયાર્થ–તપમાં પરાક્રમ શીલ ભિક્ષુએ સાધુ ધર્મની અર્થાત્ શ્રત ચારિત્ર ધર્મની અથવા ક્ષમા વિગેરે દસ પ્રકારના ધર્મની સાધના કરવી. પાપ ધર્મ અર્થાત્ પ્રાણાતિપાત વિગેરેનો ત્યાગ કરે તથા ક્રોધ અને માનની ઈચ્છા પણ કરવી નહીં રૂપા ટીકાથ––ષષ્ઠ ભક્ત, અષ્ટમ ભક્ત આદિ ઉગ્ર તપની શક્તિથી યુક્ત, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૮૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ સાધુ ધર્મનું અર્થત ક્ષમા વિગેરે દસ પ્રકારના શ્રમણ ધર્મનું પાલન કરે. અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ રૂપ ધર્મનું પાલન કરે. તેની વૃદ્ધિ કરે હમેશાં એવો પ્રયત્ન કરે કે જ્ઞાનાદિકની પ્રતિદિન વૃદ્ધિ થતી રહે. તે હિંસા વિગેરે પાપકર્મોને ત્યાગ કરે. કોધ, અને માન પામવાની ઈચ્છા પણ ન કરે.૩૫ જે ય ગુઢા ગફળંતા' ઈત્યાદિ શબ્દાર્થ-જે -જે જ જે એ “સંતા-તરતાઃ' ભૂતકાળમાં કુટ્ટદ્ધા રાષભાદિ તીર્થકરે થઈ ગયા છે. જે –વેર' અને જેઓ “જળાશય ગાળતા ભવિષ્યકાળમાં વૃદ્ધા પુદ્ધાઃ પદ્મનાભ વિગેરે તીર્થંકરો થશે તે તેણી એ મુનિને “સંતો-રાત્તિા અહિંસાક્ષી અથવા મક્ષ રૂપી શાન્તિ “દાળં-વતિ કાનમ્' આધાર છે. “જા થા' જેમ મૂચા-મૂતાનૉ પ્રાણિક ચોને આધાર ભૂત “ત-જ્ઞાતી” પૃથ્વી છે. ૩૬ અન્વયાર્થ–-જે જ્ઞાની પુરૂષ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. અને જે જ્ઞાની ભવિષ્યમાં થશે તે બધાને આધાર અહિંસા અર્થત મેક્ષરૂપ શાંતિજ છે. કે જે પ્રમાણે પ્રાણિયેને માટે પૃથ્વી આધાર રૂપ છે. ૩૬ ટીકાર્થ –-આ રીતે ભાવમાગને ઉપદેશ મહાવીર સ્વામીએ જ આપેલ છે, અથવા બીજા કોઈએ પણ કહેલ છે ? શું આ માર્ગના ઉપદેશક ભૂતકાળમાં પણ થયા છે અને ભવિષ્ય કાળમાં પણ થશે ? આ પ્રમાણેની શંકા કરીને સૂત્રકાર ભાવસ્ત્રોતના અનાદિપણાનું પ્રતિપાદન કરે છે. કાષભ તીર્થકર વિગેરે જે જ્ઞાની એ ભૂતકાળમાં ઉત્પન થઈ ચૂકેલા છે, અને જે પદ્મનાભ વિગેરે તીર્થક ભવિષ્યમાં ઉત્પન્ન થશે અહિયાં અતીત અને અનાગત કાળના ગ્રહણ કરવાથી એ પણ સમજી લેવું કે-વર્તામાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે સમજૂર આદિ તીર્થ કર વિદ્યમાન છે, તે બધાને આધાર શાન્તી જ છે. અર્થાત્ ષકાયના જીવોની રક્ષા રૂપ અહિંસા જ છે. તે સિવાય જ્ઞાની પણું થઈ જ શકતું નથી. અથવા શાંતિના અર્થી મિક્ષ છે, તેજ સઘળા તીર્થકરને આધાર છે. જેમ ત્રસ અને સ્થાવર જેને આધાર પૃથ્વી છે, મોક્ષની પ્રાપ્તિ ભાવમા વિના સંભવતી નથી. તેથી જ સઘળા તીર્થકરોએ ભાવ માર્ગનું જ કથન અને અનુષ્ઠાન કરેલ છે. ૩૬ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૯૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ગ૬ i નં” ઈત્યાદિ શબ્દાર્થ-બ-અથ” તે પછી “વયં- ત્રતY” સાધુ વ્રતમાં “અવન-ગાન રહેલા –મુનિ' મુનિને “દરા ચા-કપાવવા અનેક પ્રકારના પાના- પરીષહ અને ઉપસર્ગ -છૂશેપુર” સ્પર્શ કરે તેણુ-સૈ” એ પરીષહ અને ઉપસર્ગોથી “ famળે - વિનિપાત’ પરાજીત ન થાય અર્થાત્ સંયમ પાલનમાં મજબૂત રહેવું. કેવી રીતે મજબૂત રહેવું જોઈએ? તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-“વાહ-વાન મહાવાતથી અર્થાત વળી. યાથી “ મતિ -ખાપિરિવ’ મેરૂ પર્વતની જેમ દૃઢ રહે શાળા અન્વયાર્થ–-ભાવ માર્ગનો અંગીકાર કરીને પછીથી સાધુધર્મને પ્રાપ્ત કરવાવાળા મુનિને કદાચ તીવ્ર અથવા મંદ અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો આવે તો મુનિએ તેનાથી અપ્રતિહત ન થવું. અર્થાત્ ચલિત ન થવું જેમ વાવાઝોડાથી સુમેરૂ ચલિત થતે નથી તેમ જ સ્થિર રહેવું. ૩ણા ટીકાર્થ––ભાવમાર્ગને સ્વીકાર કર્યા પછી સર્વ વિરતિ રૂપ મહાવ્રતને જેણે ધારણ કરેલ છે. એ સાધુને કદાચ અનેક પ્રકારના સ્પર્શ અથવા શીત (કંડ) ઉષાણુ, (ગરમ) વિગેરે પરીષહ અને દેવ વિગેરેએ કરેલા અનુકૂળ અથવા પ્રતિકુળ ઉપસર્ગ સતાવે તે તે એ ઉપદ્રવને કારણે સંયમના અનુઠાનથી લેશ માત્ર પણ ચલાયમાન ન થાય આ વિષયમાં દષ્ટાન્ત બતાવતાં કહે છે કે-જેમ પ્રલય કાળને પવન ચાલતો હોય તે પણ મેરૂ પર્વત ડગતે નથી. એ જ પ્રમાણે સાધુએ સંયમથી ચાલાયમાન થવું નહીં, ૩૭ સંવુ નફાપને ઈત્યાદિ શબ્દાર્થ--- પહેલા વર્ણવેલ એ તે સાધુ “મા-મામા” સમ્યફ જ્ઞાનયુક્ત તથા “ધીરે-ધી” ધર્યશીલ બનીને “-ત્તેજના બીજા દ્વારા આપવામાં આવેલ એષણય આહારજ “--રે’ ગ્રહણ કરે તથા “નિદgટે-નિરા” શાંત ચિત્ત બનીને “” પંડિત મરણની રાણી - ગાજત” ઈચ્છા કરે gયં-રસ એજ “જિળો-વરિ' તીર્થકર વિગેરેને “માં-મર મત છે. ૩૮ અન્વયાર્થ—-પૂર્વોક્ત મુનિ સંવરથી યુક્ત સમ્યક્ જ્ઞાનથી સંપન, ધીર -ધર્યવાન અથવા વિશેષ પ્રકારની બુદ્ધિથી સુશોભિત થઈને ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલ આહાર વિગેરેની ત્રણ પ્રકારની એષણાનું પાલન કરે. કષા ની શાંતી થવાથી શીતલ બનેલ મુનિ પંડિતમરણની આકાંક્ષા કરે આ કેવલી ભગવાનને મત છે. અમારી કલ્પના નથી. ૩૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૯૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ ટીકા--અધ્યયનના અના ઉપસ ંહાર કરતાં કહે છે.-પૂર્વોક્ત દન, જ્ઞાન, અને ચારિત્રથી યુક્ત મુનિ આસ્રવ દ્વારાના નિરોધ કરતા થાય. મહા પ્રાજ્ઞ થાય અર્થાત્ વિશાળ બુદ્ધિવાળા અથવા હેય-ઉપાદેયની બુદ્ધીથી યુક્ત થાય, પરીષહા અને ઉપસથી ચલાયમાન ન થાય તથા દાતા દ્વારા અપાયેલા આહાર વિગેરેનીજ ગવેષણા કરે, કષાયાને ઉપશાન્ત કરીને શાન્ત થાય તથા પતિ મરણની ઇચ્છા કરવી. પહેલા જે કહેવામાં આવેલ છે, તે કેલિયાના મત છે, મારા સ્વતંત્ર મત નથી. તીર્થંકરોએ જે પ્રમાણુ પ્રતિપાદન ન કરેલ છે, એજ પ્રમાણે મે' કહેલ છે. સુધર્માંસ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે-તમાએ માગના સબન્ધમાં પ્રશ્ન કરેલ હતા, તેને ઉત્તર મેં તીર્થંકરાના મત પ્રમાણે આપેલ છે. મારી સ્વતંત્ર બુદ્ધિથી કંઈ પણ કહેલ નથી, ‘ત્તિ ચેમિ' જે પ્રમાણે તીથંકરની પાંસેથી સાંભખ્ખુ હતુ. એજ પ્રમાણે મે' કહ્યુ છે. ૫૩૮૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ની સમયાથ માધિની વ્યાખ્યાનુ` મેાક્ષ નામનુ' અગ્યારસુ· અધ્યયન સમાપ્ત ।૧૧। શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ 節 ૯૨ Page #100 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ કે સ્વરૂપના નિરૂપણ બારમા અધ્યયનને પ્રારંભ અગિયારમું અધ્યયન સમાપ્ત થયું હવે આ બારમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનને આગલા અધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે. અગિયારમા અધ્યયનમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને પ્રસંગે પાત કુમાર્ગનું પણ સ્મરણ કરાવવામાં આવેલ છે. તેથી કુમાર્ગની પ્રરૂપણું કરવા માટે આ બારમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. કુમાર્ગને જાણવાથી જ તેનું નિરાકરણ થઈ શકે છે, અને તેને પ્રતીકાર થાય ત્યારેજ માર્ગને નિશ્ચય થઈ શકે છે, તેથી જ કુમાર્ગનું નિરાકરણ કરવા માટે તેનું સ્વરૂપ અવશ્ય સમજી લેવું જોઈએ. તેના નિરૂપણ માટેજ આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “વારિ’ ઈત્યાદિ શબ્દાર્થ–“ભાળિ-ફનિ આ લેકમાં પ્રસિદ્ધ એવા “જ્ઞાન્નિાર ચાર “મોરાણિ-સમવસરણનિ પરતીર્થિકોને સમૂહ છે. “કા–રારિ જે પરતીથિકને સમુદાય “વાકુવા-ગાવાડુ” પ્રજ૫ક થઈને “ઢો રચંતિ– પૃથ વનિત્ત’ એ ચારે જુદા જુદા પ્રકારના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે, કોઈ પરતીથિક “જિરિચં-વિ ક્રિયાને અર્થાત્ જીવાદિ પદાર્થના અસ્તિત્વરૂપ “હંદુ-ગાદુ કહે છે. આ પહેલું સમવસરણ છે. ૧ કઈ કઈ ક્રિત્તિ-સક્રિય જવાદિ પદાર્થ નથી વિગેરે પ્રકારથી “આહંs-argી કહે છે. આ બીજુ સમવસરણ છે. ૨ એજ પ્રમાણે કઈ “વિળત્તિ-વિનમિતિ” કેવળ વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે “તારૂતૃતીય ત્રીજે જ મત ગ' કહે છે. આ ત્રીજુ સમવસરણ છે. ૩ “કથા -વતા ' અને ચાથા પરતીર્થિક બાળ-ફોનનું અજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે “આg' કહે છે. આ એથું સમવસરણ છે. ૪ આ ઉપરથી કહેવામાં આવેલ ચારેય પરતીથિકે પ્રાવાદુક અર્થાત્ વાણી વિલાસ જ માત્ર કરવાવાળા હોય છે. એ લેકે ફેગટજ વાણીને વિલાસ કરતા રહે છે. એટલે કે કેવળ બડબડાટ જ કરે છે. તેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ—અન્યતીથિકે જેને જુદા જુદા પ્રકારથી કહે છે, તે સમવસરણ અર્થાત તેઓના ચાર સિદ્ધાંતે આ પ્રમાણે છે. (૧) કઈ કઈ પરતીથિકે કિયાવાદ અર્થાત્ જીવ વિગેરે પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે. આ પહેલું સમવસરણ છે. (૨) કઈ કઈ અકિયાવાદને સ્વીકાર કરે છે. આ બીજું સમવસરણ છે. (૩) ત્રીજા સમવસરણવાળા વનયિકે છે. તેઓની માન્યતા એવી છે કે એકલા વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. (૪) ચોથું સમવસરણ અજ્ઞાનવાદીઓનું છે. તેઓના મત પ્રમાણે અજ્ઞાન જ મોક્ષનું કારણ છે. આ ચારે પરતીર્થિકે અલગ અલગ પિતાના મતનું સમર્થન કરતા થકા વગર વિચાર્યું કથન કરવાના કારણે મૃષાવાદજ કરે છે. જેના ટીકાર્થ–ટીક અન્વયથી જ સમજી લેવી. અહિયાં ગાથાના વિશેષ અર્થનું વિવરણ કરવામાં આવે છે, જીવ વિગેરેના અસ્તિત્વરૂપ ક્રિયાનું કથન સ્વીકાર કરવાવાળા “ક્રિયાવાદી' કહેવાય છે. આ ક્રિયાવાદિના ૧૮૦ ભેદો છે. તે આ પ્રમાણે છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ આ નવ પદાર્થ છે. તેના સ્વતઃ અને પરતઃ એ પ્રકારના બે ભેદથી અઢાર ભેદ થઈ જાય છે. આ અઢારે ભેદને નિત્ય અને અનિત્ય આ બે ભેદથી ગુણવાથી છત્રીસ ભેદ થઈ જાય છે. તે પછી કાલ, નિયતિ. સ્વભાવ ઈશ્વર અને આત્મા આ પાંચ પ્રકારના ભેદને છત્રીસથી ગણવાથી એકસો એંસી ભેદ થઈ જાય છે, ઉદાહરણ નિમિત્તે અહિયાં કેટલાક ભેદો નીચે બતાવવામાં આવે છે જેમકે – (૧) જીવ સ્વત: નિત્ય છે કાળથી. (૨) જીવ અવતઃ અનિત્ય છે, કાળથી. (૩) જીવ પરતઃ નિત્ય છે, કાળથી. (૪) જીવ પરતઃ અનિત્ય છે, કાળથી. આ રીતે સ્વતઃ અને પરતઃ તથા નિત્યપણા અને અનિત્યપણાની સાથે કાળને ગણીને ચાર વિકલ્પ બને છે, એ જ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્માની સાથે પણ ચાર ચાર વિકલ્પ કેવળ જીવ પદાર્થને લઈને થયા. આ રીતે ૫+૪=૩૦ વિક૯પ કેવળ જીવ પદાર્થને લઈને થયા એજ રીતે અજીવ આદિ આઠેના પણ વીસ વીસ ભેદ થવાથી ૨૦+૯૧૮૦ એ એસી ભેદો થઈ જાય છે. એ રીતે સઘળા ક્રિયાવાદિઓ ૧૮૦ એકસે એંસી પ્રકારના છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૯૪. Page #102 -------------------------------------------------------------------------- ________________ અક્રિયાવાદીના ૮૪ ચોર્યાશી ભેદો છે. તેની માન્યતા એવી છે કે જીવ વિગેરે પદાર્થોનું અસ્તિત્વ જ નથી. તેના ભેદે આ પ્રમાણે હોય છે. પુણ્ય અને પાપને છોડીને જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ આ સાત પદાર્થોને સ્વ અને પરના ભેદથી તથા કાલ, છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા આ છ ની સાથે ગુણવાથી ચોર્યાશી દે થઈ જાય છે, જેમકે – (૧) જીવ નથી સ્વનઃ કાળથી (૨) જીવ નથી પરતઃ કાળથી આજ પ્રમાણે યદચ્છા વિગેરેની સાથે જવાથી બાર ભેદે થાય છે. અને સાત પદાર્થોને બાર ભેદો થવાથી ૧+૭=૮૪ ભેદ થઈ જાય છે. ત્રીજા વનયિકવાદી છે. તેઓ વિનયથી જ મને માનવાવાળા છે. તેમના બત્રીસ ભેદે છે, કહ્યું છે કે- જૈનમિત્તે વિનાઃ ઈત્યાદિ વૈયિકનું મન્તવ્ય છે કે-મન, વચન, કાય અને દાન આ ચાર પ્રકારેથી દેવતા, વાજાર, યતિષ, જ્ઞાનીઝ (સ્થવિર) વૃદ્ધજન, અધમ, માતા૭, અને પિતા૮ આ આઠેને હંમેશાં વિનય કર જોઈએ. આ રીતે આઠની સાથે ચારને ગુણવાથી બત્રીસ ભેદ થઈ જાય છે. ચોથા અજ્ઞાનવાદી છે. તેઓના મત પ્રમાણે અજ્ઞાનથી જ સુખ અને ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ થાય છે. અજ્ઞાનવાદી સડસઠ (૬૭) પ્રકારના છે. તે આ પ્રમાણે છે-જીવ, અજીવ, વિગેરે નવ પદાર્થોને કમથી લખવામાં આવે અને દરેકની નીચે આગળ કહેવામાં આવનારા સાત ભાંગાઓ લખવામાં આવે તે સાત ભંગાઓ આ પ્રમાણે છે. સત્, અસત્ સદસત્ , અવક્તવ્ય, સત્ અવક્તવ્ય, અસત્ અવકતવ્ય અને સત્ અસત્ અવક્તવ્ય. વિકલાનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવું જોઈએ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૯૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧) જીવ સત્ છે, એ કોણ જાણે છે ? અને તે જાણવાથી લાભ પણ શું છે? (૨) જીવ અસત્ છે, એ કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ શું છે? (૩) જીવ સત્ અસત્ છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે? () જીવ અવક્તવ્ય છે, એ કોણ જાણે છે ? અને તે જાણવાથી લાભ પણ શું છે ? (૫) જીવ સત્ અવક્તવ્ય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે? (૬) જીવ અસત્ અવક્તવ્ય છે. તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે? (૭) જીવ સત્ અસત્ અવક્તવ્ય છે, તે કેણ જાણે છે અને તે જાણવાથી લાભ પણ શું છે? આ પ્રમાણે અજીવ વિગેરેની સાથે સાત સાત ભંગને સંગ કરવાથી ૯૮૭=૬૩ ભેદ થાય છે. આ ત્રેસઠ ભેદેમાં ચાર વિકલ્પ ઉત્પત્તિ સંબંધી મેળવવામાં આવે છે. જેમકે-(૧) પદાર્થોની ઉત્પત્તિ સતી છે. અર્થાત વિદ્યમાન પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે? અને તેને જાણવાથી લાભ પણ શું છે? (૨) પદાર્થોની ઉત્પત્તિ અસતી છે, અર્થાત અસત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે અને તેને જાણવાથી લાભ શું છે? (૩) પર્વોની ઉત્પત્તિ સદસતી છે, અર્થાત્ સત્ અસત્ પદાર્થોની ઉત્પત્તિ થાય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી શું લાભ છે? (૪) પદાર્થોની ઉત્પત્તિ અવક્તવ્ય છે, અર્થાત્ અવક્તવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે? આ રીતે ત્રેસઠમાં આ ચાર ભેદ મેળવવાથી અજ્ઞાનવાદીના ૭ સડસઠ ભેદ થઈ જાય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૮૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ કહેવાને અભિપ્રાય એ છે કે-પરતીર્થિકોએ જે મતને અંગીકાર કરેલ છે, તે બધા ક્રિયાવાદ અક્રિયાવાદ, વિનયવાદ, અને અજ્ઞાનવાદમાં સમાઈ જાય છે. ૧૫ ગomળિયા” ઈત્યાદિ શબ્દાર્થ–“તા-તે એ “જળાળિયા-અજ્ઞાનિ' અજ્ઞાનવાદી રિ સંતા-રાજા રા - પિતાને પોતપોતાના મતના જ્ઞાનમાં કુશલ માનતા હોવા છતાં પણ “જો-નો’ ન તેઓ “વિનિરિઝતિના-વિવિદિતા તળ સંશય રહિત છે. અર્થાત તેઓ સંશય રહિત નથી સંશય યુક્તજ છે. તેથી તેઓ “પ્રસંથાગતુતા' મિથ્યાવાદી હોવાથી તેના સ્તુતિપાત્ર નથી. “વિચા–વિ.” તેઓ સદ્દ અસદુ વિવેક વિનાના હોવાથી અજ્ઞાની છે. અને “વિહિં–ગોવિયો’ અજ્ઞાની શિષ્યને “ઝાઝુવી3gઅરવિવ વગર વિચાર્યું જ “બાહુ-ગાંg: પિતાના મતનું કથન કરે છે, એ લેકે “મુi વચંતિ-મૃણા વન” અસત્ પ્રરૂપણાજ કરે છે. પરા અન્વયાર્થ–અજ્ઞાનવાદિયી પિતાના મતના જ્ઞાનમાં નિપુણ હોવા છતાં પણ તેઓ સંશય વિનાના નથી, અકુશલજ, અકુશલ જનને વગર વિચાર્યું જ ઉપદેશ આપે છે. તેથી ખરી રીતે તેઓ મિથ્યાકલાપજ કરે છે. સારા : ટીકાર્થ–સૌથી પહેલાં અજ્ઞાનવાદિયાના મતને દૂષિત બતાવવા માટે સૂત્રકાર કહે છે, “વાઇiાળિયા” ઈત્યાદિ પહેલી ગાથામાં બતાવવામાં આવેલ અજ્ઞાનિકો પોતાના મતના જ્ઞાનમાં કુશળ હોવા છતાં પણ અથવા પિતાને કુશળ માનતા કે કહેવા છતાં પણ સંશયથી પર થઈ શક્યા નથી. તેઓનું કથન આ પ્રમાણે છે-જે આ જ્ઞાનવાળા છે, તેઓ પરસ્પર વિરૂદ્ધ પ્રરૂપણા કરવાને કારણે યથાર્થવાદી નથી. જેમકે—કાઈ આત્માને વ્યાપક કહે છે, તે કે તેને અવ્યાપક કહે છે. આ રીતે તેમાં એકવાક્યપણું નથી. એ કઈ અતિશય જ્ઞાની નથી કે જે વચન પ્રમાણરૂપ માની શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે-સર્વજ્ઞ જે પદાર્થોને જાણે છે, તે બધા પદાર્થોને અમે જાણી લઈએ અને એ નિશ્ચય કરી લઈએ કે–તેમણે સઘળા પદાર્થોને યથાર્થ રૂપે જાણ્યા છે, ત્યારે જ સર્વજ્ઞનું જાણવું કહી શકાય છે. પરંતુ જે સ્વયં અસર્વજ્ઞ છે, તે આ રીતે જાણી શકતા નથી. તેથી જ એ સ્પષ્ટ છે કે-અસર્વજ્ઞ સર્વેઝને જાણી શર્કતા નથી ભૂતકાળના સર્વજ્ઞને જાણ વાની તો વાત જ દૂર રહી પણ સર્વસના સમકાલીન જે એ અસર્વજ્ઞજને હતા, તેઓ પણ જાણી શકતા નહતા કે આ પુરૂષ સર્વજ્ઞ છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ Page #105 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સર્વજ્ઞ કોઈ જ નથી અને અસર્વજ્ઞ વાસ્તવિક રૂપથી પદાને જાણી શકતા નથી. તથા સઘળાવાદીઓ પરસ્પરના વિરૂદ્ધ પદાથેના ૨વરૂપને સ્વીકારે છે, તેથી અજ્ઞાનજ શ્રેયસ્કર છે. આ પ્રમાણે અજ્ઞાનવાદિથોનું કહેવું છે. - અજ્ઞાનવાદિયે અજ્ઞાનનેજ શ્રેયસ્કર કહીને અસમ્બદ્ધ બોલનાર હોવાથી લેકમાં પ્રશંસા રહિત છે, તેઓ સત્ અને અસત્ના વિવેક વિનાના છે. અવિદ્વાન છે, અને વિવેકથી રહિત પિતાના શિખેની સામેજ પિતાના મતનું પ્રતિપાદન કરે છે. બીજાઓની સામે નહીં. વાસ્તવિક રીતે અજ્ઞાનવાદી સમ્યકજ્ઞાનથી રહિત છે. તે આ રીતે સમજવું–અજ્ઞાનવાદી પરસ્પર વિરેધી અર્થોના પ્રતિ પદક હેવાને કારણે યથાર્થવાદી નથી. કેમકે તેઓ-અસર્વ પ્રણીત આગમના અર્થને સ્વીકાર કરે છે. સર્વજ્ઞ પ્રણીત આગમને સ્વીકાર કરવાવાળાઓને આ દોષ લાગુ પડતા નથી કેમકે-તે આગમથી પરસ્પરમાં વિરોધ રહેતું નથી. આ સિવાય અજ્ઞાનજ શ્રેયકર છે, આ કથનમાં જે “અજ્ઞાન” પર છે તેમાં નમ્ સમાસ છે. નગ્ન સમાસ પર્યદાસ અને પ્રસજ્યના ભેદથી બે પ્રકારનો છે. અહિયાં તે બનેમાંથી કયા પ્રકારને નિષેધ છે? જે પર્યદાસ સમાસ કહેવામાં આવે તે તેનો અર્થ એ થશે કે જ્ઞાનથી જે ભિન્ન છે, તે અજ્ઞાન છે. અર્થાત જ્ઞાનાન્તર આ સ્થિતિમાં અજ્ઞાનવાદ રહેશે નહીં, કેમકે પર્યદાસ એકાન્ત અભાવને નહીં પરંતુ સદેશને ગ્રાહક હોય છે, અગર જે પ્રસજ્ય પક્ષને સ્વીકાર કરે તે અજ્ઞાન તુચ્છ-સર્વથા નિઃસ્વરૂપ પ્રસિદ્ધ થશે. તે બધા જ પ્રકારના સામર્થ્યથી રહિત હોવાના કારણે કેવી રીતે શ્રેયસકર થઈ શકે? આ રીતે સર્વથા અણાની પિતાના અજ્ઞાની શિષ્યોને જ ઉપદેશ આપ છે, તેઓ વિદ્વાનોના સમૂહમાં બેસવા માટે શક્તિવાળ થઈ શકતા નથી, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ આ અજ્ઞાનપક્ષનું અવલમ્બન લેવાને કારણે તેઓ વાસ્તવિકને વિચાર ન કરતાં મૃષાવાદ જ કરે છે. રા ત્તર અક્ષર” ઈત્યાદિ શબ્દાર્થ–સર-ચમ્ સત્ય એવા સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મિક્ષ માગને “રઘં-મરચન્ આ માર્ગ એ નથી. “તિ-રૂતિ’ એ પ્રમાણે “જિંતચંતા-વિચત્તઃ મનમાં માનીને તથા “સાદું-મરાપુજેઓ સાધ્વાચાર વિનાના હોય તેઓને “દુ-સાધુ” આ સાધુ છે, ‘ત્તિ-તિ’ આ પ્રમાણે વર્તા -વરાતઃ ' કહેવાવાળા “ને - રૂમે' જે આ “મનેઅને અનેક વેળા વળા-વૈચિા જના: વિનય વાદી મતને અનુસરનારાઓ છે તેઓ “પુટ્ટવિ-કૃષ્ણા અપિ” કોઈ જીજ્ઞાસુએ પૂછવા છતાં પણ “માધું નાન-માવં નામ વિનયથી જ મેક્ષ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે વિળયું કહેતા રહે છે તેવા અન્વયાર્થ–સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ એ મેક્ષના માગે છે, ઈત્યાદિ જે સત્ય છે તેને અસત્ય માનવાવાળા અને અસાધુને સાધુને કહેવાવાળા જે આ વૈયિક છે તેઓને કોઈ મેક્ષાભિલાષી પુરૂષ પૂછે તે તેમને વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થવાનું કહે છે. અને બધાને વિનય ગ્રહણ કરવાનું જ કહે છે. ૩ ટીકાઈ–હવે વિનયવાદનું નિરાકરણ કરવા માટે કહે છે કે-“aa અક્ષર” ઈત્યાદિ જે સત્યુને માટે હિતકર હોય છે, તે અથવા વાસ્તવિક પદાર્થનું નિરૂપણું સત્ય કહેવાય છે, મેલને અથવા સંયમને પણ સત્ય કહે છે. વિનાયકવાદિયે તે સત્યને અસત્ય કહે છે. જેમકે-સમ્યક્દર્શન, જ્ઞાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૯૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ અને ચારિત્ર તપ એ મોક્ષનો માર્ગ છે. આ સત્ય છે, તેને તેઓ અસત્ય માને છે. તથા વિનયથી જ મેક્ષની પ્રાપ્તિ થવી તે અસત્ય છે, પરંતુ તેને તેઓ સત્ય માને છે. એ જ પ્રમાણે જે વાસ્તવમાં સાધુ નથી હોતા, તેને તેઓ સાધુ કહે છે. અને જેઓ સાધુના આચારથી રહિત હોય છે, ગૃહસ્થને ગ્ય એવો વહેવાર કરે છે, તેને પણ વંદના કરીને વિનય બતાવી તેઓને સાધુ માને છે, એવા જે ઓ બત્રીસ પ્રકારના વૈનાયિકવાદિયે છે, તેઓ કોઈ મેક્ષાભિલાષી દ્વારા પ્રશ્ન કરવાથી અથવા વિના પૂછે પણ પિત માનેલાને પરમાર્થ કઠીને કહે છે કે-વિયથી જ મેક્ષ પ્રાપ્ત થાય છે. કહ્યું પણ છેતારસથાળાનાં સર્વ માનવં વિનય ઇત્યાદિ અર્થાત વિનય એજ બધાજ કરવાનું પાત્ર છે. કહેવાને આશય એ છે કે–સત્યને અસત્ય અને અસાધુને સાધુ માનનારાઓ વિનચિકે પ્રશ્ન કરવામાં આવે ત્યારે વિનયને જ મોક્ષ માગ કહે છે. પરા જળોવાંarg હિ તે વાદુ' ઈત્યાદિ શબ્દાર્થ –એ વિનયમતને અનુસરનારા લોકે “ગળ વરંવાર -અનુવંચા' વસ્તુતત્વને વિચાર કર્યા વિનાજ “ત્તિ-તિ’ એ પ્રમાણે “જાદૂ-વાઘુ કથન કરતા રહે છે. “-sથે તેઓ કહે છે કે અમારા પ્રજનની સિદ્ધિ “ક-મર્માળુ અમને “g-gવ' વિનયથી જ થાય છે. આ પ્રમાણે “મારૂ-બામા અમને દેખાય છે. તથા “ઝવાવલજી-ઝવાપરિટ બૌદ્ધ મતને અનુસરનારાઓ કે જેઓ કર્મબંધની શંકાવાળા છે એ લેક અને “અિિરવાજાતી-મદિરાવાવિન અકિયાવાદી લેકે “અTrnmરિ અનાજ ભૂત અને ભવિષ્ય દ્વારા વર્તમાનની અસિદ્ધિ માનીને “શિરિવં શિવકિયાને “જો રાહુ-નો રાહુ નિષેધ કરે છે. પ્રકા અન્વયાર્થ–વિનયવાદિ વસ્તુતત્વનો વિચાર ન કરતાં એવું કહે છે કેવિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. અમને અમારા પ્રજનની (મોક્ષ) સિદ્ધિ વિનયથી જ થવાની ખાત્રી છે. લવ અર્થાત્ કર્મબંધન પ્રત્યે શંકા કરવાવાળા બૌદ્ધ અને અકિયાવાદી અર્થાત સાંખ્યવાદી વિગેરેના મતમાં અતીત. અને અનાગત ક્ષણની સાથે વર્તમાન કાળના સંબંધને સંભવ નથી તેથી જ તેઓ કિયાને નિષેધ કરે છે. ટીમાર્થ–ઉપસંખ્યાને અર્થે યથાર્થ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન એ પ્રમાણે થાય છે. એવું જ્ઞાન ન થવું તે અનુપમ સંખ્યા છે. કહેવાને અભિપ્રાય એ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૦૦ Page #108 -------------------------------------------------------------------------- ________________ છે કે-વાસ્તવિક જ્ઞાનને1 અભાવ હાવાના કારણે મૂઢ મતિ માલ અજ્ઞાની એવા વૈનયિકા કેવળ વિનય માત્રથી જ મેક્ષ કહે છે, તે જ્ઞાન વિગેરેની આવશ્યકતા માનતા નથી તેઓનું થન શુ છે ? તે ખતાવતાં સૂત્રકાર કહે છે કે અમને આપશુ. પ્રયેાજન અર્થાત્ માક્ષપ્રાપ્તિ વિનયની પ્રતિપત્તિથી જ પ્રતીત થાય છે. અર્થાત્ અમને એમજ જણાય છે કે-વિનયથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. તેનુ' આ કથન માહનું જ પરિણામ છે. સત્ય તા એ છે કે-માક્ષ જ્ઞાન અને ક્રિયાથી જ થાય છે. આ સ્થિતિમાં કેવળ વિનયથી જ મક્ષ થવાનું કહેવુ' તે યુક્તિ શૂન્ય છે. એટલુ જ નહી. જ્ઞાન વિગેરેથી રહિત પુરૂષ વિનયથી યુક્ત હોવા છતાં પણ મધાના તિરસ્કારને પાત્ર બને છે, ગાથાના ઉત્તરામાં અક્રિયાવાદીના મતનું નિરાકરણ કરવામાં આવેલ છે. લવના અથ કેમ એ પ્રમાણે છે, જેના સ્વભાવ લવ પર શંકા કરવા વાળા અથવા તેનાથી હટવાના છે, અર્થાત્ કના સ્વીકાર ન કરવાના છે, તને ‘લવાપશકી' કહેવામાં આવે છે. ચાર્વાક અને શાકય એવા ‘લવાપશી’ છે. તેમેના મનમાં આત્મા જ નથી. તા ક્રિયા કેવી રીતે થાય છે? અને જ્યારે ક્રિયાજ નહીં થાય તા ક્રિયાથી થવાવાળા અંધ પણ કેવી રીતે થઈ શકે છે? અક્રિયાવાદીના મતમાં અતીત અને અનાગત ક્ષણાની સાથે વમાન ભ્રૂણના કઇ જ સભવ ન હાવાથી ક્રિયાનું હાવુ. સભવતુ નથી. ત ક્રિયાથી થવાવાળા ક્રમ બંધ પણ થઇ શકતા નથી. કહેવાના અભિપ્રાય એ છે કે જૈનદર્શન પ્રમાણે જેમ પર્યાયાના પ્રત્યેક ક્ષણૢ વિનાશ થવા છતાં પણ ત્રિકાળસ્થાયી દ્રવ્ય વ્યવસ્થિત રહે છે, એ રીતે એકાન્ત ક્ષાણિકવાદની સ્વીકાર કરવાવાળા બૌદ્ધોના મતમાં કેાઈજ સ્થાયી દ્રવ્ય નથી, ક્ષણ (પદાર્થ) ઉપન્ન થયા પછી જ તરત જ નાશ પામે છે, એવી સ્થિતિમાં તેના ભૂતકાળના કે ભવિષ્ય કાળના ક્ષણેાની સાથે કાઈજ સબન્ધ સિદ્ધ થતા નથી. તેને પરસ્પર સબન્ધ કરવાવાળું તત્વ દ્રવ્ય છે. જેને તમે સ્વીકારતા નથી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૦૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ જ્યારે વર્તમાન ક્ષણને અતીત અનાગત ક્ષણની સાથે કોઈ સંબન્ધજ નથી. તે ક્રિયા અને ક્રિયાથી થવાવાળે બંધ પણ સિદ્ધ થઈ શક્તિ નથી. એજ કારણથી તેઓ ક્રિયાને નિષેધ કરે છે. આ સિવાય જેઓના મતમાં આત્મા વ્યાપક છે, અને તે કારણથી તે નિષ્ક્રિય છે, તેઓ પણ અક્રિયાવાદી જ છે. એવા અકિયાવાદી સાંખે છે. આ રીતે ચાર્વાક, બૌદ્ધ, અને સાંખ્ય એ બધા અકિયાવાદી અજ્ઞાનના કારણે પૂર્વોક્ત કથન કરતા રહે છે. જો “રિસમાવ” ઈત્યાદિ શબ્દાર્થ–ઉપર પહેલાં કહેવામાં આવેલ કાયતિકાદિ જિપિતાની વાણીથી “-જૂહીને સ્વીકાર કરવામાં આવેલ પદાર્થને નિષેધ કરતા કાયતિક વિગેરે “સંમિરરમાવં–સંમિશ્રાવનું મિશ્ર પક્ષને અસ્તિત્વ નાસ્તિત્વ રૂ૫ દ્વિધા ભાવથી કહે છે. અર્થાત્ પદાર્થની સત્તા અને અસત્તા બને થકી મિશ્રિત પક્ષને સ્વીકાર કરે છે. “જે- તે લેકે કઈ જીજ્ઞાસુ દ્વારા પૂછવામાં આવે ત્યારે “મુળુ-મૂનૂર' મૌનનું અવલમ્બન કરવાવાળા સોમવત' થાય છે. એટલું જ નહીં પણ “ગળાજુવા-બનગુવારી” સ્વાદ્વાદવાદિયાના કથનને અનુવાદ કરવામાં પણ અસમર્થ બનીને મૂંગા બની જાય છે. અને “કંકુ” આ પરમતને “ દુર્ઘ-દ્વિપક્ષન' પ્રતિપક્ષવાળો કહે છે. અને રૂબં-રૂમ પોતાના મતને “ પાર્વ-uપક્ષ પ્રતિપક્ષ વિનાને છે એ પ્રમાણે “માતંદુ-ગાશું કહે છે. તથા “છત્રાચત-અછાયતન” કપટ ભરેલા “– વાણિવિલાસ રૂ૫ કર્મ કરતા રહે છે. પણ અન્વયાર્થ–પૂર્વોક્ત નાસ્તિક વિગેરે પોતાના વચનેથી સ્વીકારેલા પદાર્થમાં પણ સંમિશ્રભાવ કરે છે. અર્થાત્ જ્યારે પિતે સ્વીકારેલા અર્થનેજ નિષેધ કરે છે. તે વિધિ અને નિષેધ બને એકી સાથે કરી બેસે છે. તેઓને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૦૨ Page #110 -------------------------------------------------------------------------- ________________ જ્યારે કેઈ એ વિષયમાં પ્રશ્ન કરે તે તે વખતે તેઓ મૌન ધારણ કરે છે. એટલું જ નહીં પણ બીજાના કથનનું અનુકરણ કરવામાં પણ અસમર્થ બની જાય છે. તેઓ અન્યના મતને પ્રતિપક્ષ વાળ અને પિતાના મતને પ્રતિપક્ષ વિનાને હોવાનું કહે છે. કપટ યુક્ત વચન પ્રયોગ કરે છે. પ ટીકાથ–પૂર્વોક્ત ક્રિયાવાદી લેકાયેતિક (નાસ્તિક) પિતાના જ વચનથી સ્વીકારેલ અર્થમાં સંમિશ્રભાવ કરે છે. અર્થાત્ કઈ વાર તેનું અસ્તિત્વ કહે છે, તે કોઈ વાર નાસ્તિત્વ કહે છે. “a” શબ્દથી એ સૂચવ્યું છે કે-પહેલાં જે અર્થને નાસ્તિત્વ બતાવ્યો હોય તેનું જ અસ્તિત્વ કહીને પ્રતિપાદન કરવા લાગી જાય છે. જેમ બૌદ્ધો પરલોકમાં જવાવાળા આત્માને સ્વીકાર કરતા નથી, પરંતુ છ ગતિ માને છે, અર્થાત્ બંધ, મોક્ષ, વગ, નરક વિગેરેની વ્યવસ્થાને સ્વીકાર કરે છે. એવા વિષયમાં જ્યારે કેઈ સ્યાદ્વાદવાદી તેઓને પ્રશ્ન કરે ત્યારે તેઓ ગણગણવા માંડે છે, અથવા બિલકુલ મૂક બની જાય છે, એટલું જ નહી પરંતુ બીજાઓએ કહેલા સાધનનો અનુવાદ કરવામાં પણ સમર્થ થતા નથી, તે પણ તેઓને દાવો એ છે કે અમારે આ મત અપ્રતિપક્ષ-અર્થાત્ પ્રતિપક્ષ વિનાને છે, એટલે કે અવિધી અર્થનું પ્રતિ પાદન કરવાવાળો હોવાથી બાધા વિનાને છે, તેને કઈ જ વિરોધ કરી શકે તેમ નથી. અને બીજાઓને મત પ્રતિપક્ષ સહિત છે, અર્થાત્ બાધાવાળે છે, તેઓ સ્યાદ્વાદ સાધક સાધનને નિરાસ (પરાસ્ત) કરવામાં કપટને પ્રયોગ કરે છે. વક્તાના અભીષ્ટ-ઈચ્છિત અર્થને જાણી બૂજીને ત્યાગ કરીને તેના દ્વારા કહેલ શબ્દને બીજો અર્થ લઈને ખંડન કરવું તે છલ-કપટ કહેવાય જેમકે-દેવદત્ત નવ કમ્બલ છે. અહિયાં કહેનારને અભિપ્રાય એ છે કેદેવદત્તની પાસે નવી કાંબળો છે. પરંતુ છલવાદી આ અર્થને છેડીને “” શબ્દમાં સંખ્યાને આરેપ કરીલે છે, અને કહે છે કે-દેવદત્તની પાસે નવ કાંબળે ક્યાં છે? આ અક્રિયાવાદીયે પણ એજ પ્રમાણે છળને પ્રગ કરે છે. વેપા અરે વમવંતિ' ઈત્યાદિ શબ્દાર્થ– તે-તે' એ ઉપર કહેવામાં આવેલ “જિરિયાન-ગજિયાવાત્તિ વસ્તુના યથાર્થ પણાને ન સમજવા વાળા ચાર્વાક બૌદ્ધ વિગેરે અકિ. યાવદિયે “સુન્નમાળા-કુકમાના સદસદુધને ન સમજવાવાળા જંહવનું આ પ્રકારથી “વિવજ્ઞાન-વિજ્ઞાન’ અનેક પ્રકારના શાસ્ત્રોનું “ગવરવંતિ-રાહ્યાતિ' કથન કરે છે. અને મારૂત્તા-ચમારા' જે શાસ્ત્રોનો આશરે લઈને “ મજૂતા-ર મનુષ્ય ઘણા એવા અજ્ઞાની મનુષ્ય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૦૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ‘અનોવા’--અનવપ્રમ્' અનત કાળ પર્યન્ત ‘સંસાર- સંચારમ્’ચાર ગતિવાળા આ સંસારમાં મમ`ત્તિ-શ્રમતિ' ભ્રમણ કરે છે. ાદા અન્વયા—અક્રિયાવાદિયા તત્વને સમજયા વિના આવી રીતે અનેક પ્રકારના શાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે. જેના આશ્રય લઈને ઘણા લોકો અનત સસારમાં પરિભ્રમણ કરે છે. પ્રા ટીકા—મિથ્યાત્વના પડદાથી છૂપાયેલા અંતઃકરણવાળા ચાર્વાક, બૌદ્ધ, વિગેરે પારમાર્થિક તત્વને ન જાણતા થકા અનેક પ્રકારના મિથ્યા શાસ્રોતુ' પ્રણયન (સમ`ન) કરે છે. જેમકે-પૃથ્વી વિગેરે ભૂતા (તત્વા)જ તત્વ છે. આનાથી ભિન્ન પરલેાકમાં જવાવાળા કોઈ આત્માજ નથી. વિગેરે આવા પ્રકા રના મિથ્યા શાસ્ત્રોને શહેણુ કરીને ઘણાજ અજ્ઞાનીયા અનંત એવા ચતુર્થાંતિ સૉંસારમાં ઘટિયંત્ર (રેટ)ની માફક ફર્યાં કરે છે. અર્થાત્ જન્મ મરણ ધારણ કર્યા કરે છે, તેનાથી છૂટતા નથી. અક્રિયાવાદીયાના મતનુ' નિરાકરણ કરવા માટે શાસ્ત્રના મત પ્રગટ કરવામાં આવે છે. જો બૌદ્ધના મત પ્રમાણે સશૂન્યપણાના સ્વીકાર કરવામાં આવે; અર્થાત્ જગતમાં કાઇ પણ પદાર્થની સત્તા માનવામાં ન આવે, તે પ્રમાણની પણ સિદ્ધિ થશે નહી' અને પ્રમાણના અભાવમાં સશૂન્ય પશુ કેવી રીતે સિદ્ધ થશે ? જે ચાર્વાકનાં મત પ્રમાણે એક માત્ર પ્રત્યક્ષ પ્રમાણ્ય સ્વીકારવામાં આવે તે પિતા, પિતામહ આદિ સબંધના વ્યવહારના અભાવ થઈ જશે. ક્ષણિક વાદી ખૌદ્ધોના મત પ્રમાણે વસ્તુ ક્ષણિક હાવાથી તેમાં વસ્તુત્વ જ સિદ્ધ થતું નથી જે અર્થ ક્રિયાકારી હોય; એજ વસ્તુ કહેવાય છે. પરંતુ મેક ક્ષણ માત્ર રહેવાવાળી વસ્તુ ક્રમથી અથ ક્રિયા કરી શક્તી નથી. તેમુજ અક્રમથી પણ ક્રિયા કરી શકતી નથી. ક્રમથી કરવાનું” માનવામાં આવે તા તે ક્ષણિક રહેશે નહી. અક્રમથી અર્થાત્ એકી સાથે અ ક્રિયા કરવામાં આવે તે સઘળા કાર્યાં એકી સાથેજ ઉત્પન્ન થઇ જશે, પરંતુ એમ દેખવામાં આવતું નથી. તેમ માનવામાં પણ આવી શકતું નથી. આ સિવાય અતિરિક્ત જ્ઞાનના આધાર ભૂત ગુણી (આત્મા)ની વિના ગુણ રૂપ સકલના પ્રત્યય અર્થાત્ (જોટા રૂપ જ્ઞાન કાઈ પણ પ્રકારે સ`ભવતું' નથી. તેથી જ ચાર્વાકદ્વારા અભિમતભૂત ચૈતન્યવાદ તથા ખૌદ્ધી દ્વારા અભિમત શૂન્યવાદ અથવા ક્ષણિકવાદ સિદ્ધ થતા નથી. આ પ્રકારની મિથ્યા પ્રરૂપણા કરવાવાળા તેઓના શાસ્ત્રોનું અનુસરણ કરીને અનેક મનુષ્ય સસાર રૂપી અરણ્યમાં ભટકતા રહે છે. પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૦૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ “નારો ઈત્યાદિ શબ્દાર્થ–સર્વ શૂન્ય મતને અનુસરનારાઓ કહે છે કે-“ચાવોમાહિત્યઃ સૂર્ય “ ૩u-ન ઉત” ઉંગતે નથી. “ અસ્થમેરૂ-નાટ્સમેરિ' અને તેને અસ્ત પણ થતું નથી. એ જ પ્રમાણે “વંરિમા- મા ચંદ્ર “ર વરતકરે શકલ પક્ષમાં વધતું નથી. “વા-વા” અથવા “ર ફાયણ-7 ફીચરે કૃષ્ણ પક્ષમાં ઘટતો નથી. તથા “ઢિા-ઢિારિ’ પાણી “ સતિ-7 ચલે વહેતું નથી. તથા કાચા-નારા” પવન ન વંતિ- વારિત’ વાત નથી તેથી જ “#ત્તિને રો-રો વા' આ સમગ્ર લેક અર્થાત્ જગત્ ચિત્તો-નિયતા સદા રહેવાવાળે છે. “વલ્લો-વઘો મિથ્યાભૂત છે અર્થાત્ શૂન્ય રૂપ છે. ધાણા અન્વયાર્થ–સર્વશૂન્ય વાદિયેનું કથન છે કે-સૂર્યને ઉદય થતું નથી. તેમ અસ્ત પણ થતું નથી. ચંદ્રની વધ ઘટ પણ થતી નથી. જલ વહેતું નથી. તેમ પવન વાત નથી. આ સમગ્ર લેક મિથ્યા અને શૂન્ય અર્થાત અસ્તિત્વ વિનાનું છે. હા ટીકાથ–સર્વશૂન્યવાદી સૂર્ય વિગેરે પદાર્થના અસ્તિત્વને જ વાસ્તવિક માનતા નથી. તેથી જ તેના ઉદય અને અસ્ત પણાને પણ નિષેધ કરે છે. આ રીતે પ્રત્યક્ષ વિરૂદ્ધ માન્યતાને બતાવતાં સૂત્રકાર કહે છે–જગતના માટે દીવાની જેમ પ્રકાશ આપનાર આ સૂર્ય ઉગતા નથી, તેમ અસ્ત પણ પામતે નથી. અર્થાત જ્યારે સૂર્ય જ નથી તે તેને ઉદય અને અસ્ત થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, જે આ સૂર્ય દેખવામાં આવે છે, તે બે ચંદ્રમાના દર્શનની જેમ કેવળ ભ્રમ જ છે, તેમજ ચંદ્રમા શુકલ પક્ષમાં વધતો નથી તેમજ કશુ પક્ષમાં ઘટતું પણ નથી. તે છેજ નહીં તે પછી વધવા ઘટવાની વાત જ ક્યાં રહી? પાણ ડુંગર વિગેરે પર્વતીય પ્રદેશમાંથી ઝરતું નથી. તેમ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૦૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ નદી વિગેરેમાં વહેતું પણ નથી. તથા પવન વાત નથી. અર્થાત્ આ બઘાનું અસ્તિત્વ જ નથી. આ દેખાવ આપનાર સંપૂર્ણ જગત કેવળ પ્રપંચ માત્ર છે–તે મિથ્યા છે, અને સત્તાથી રહિત છે. કહેવાને આશય એ છે કે--સર્વ શૂન્યતા બાદિયેનું કથન એવું છે છે કે-આ સઘળું જગત્ શૂન્ય રૂપજ છે. તેમાં કોઈ પણ પદાર્થની સત્તા જ નથી. સૂર્ય ઉગતે કે આથમતો નથી. ચમા વધતું નથી તેમ ઘટતે. પણ નથી. જળ વહેતું નથી, વાયુ વાત નથી. જેકે શયતાવાદિયે કઈ પણ વસ્તુના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. તે પણ અહિયાં સૂર્ય વિગેરેના નિષેધ દ્વારા તેઓને મત બતાવવામાં આવ્યો છે, તે તેઓના અત્યંત પ્રત્યક્ષ બાધિત પણને બતાવવા માટે જ છે. તેથી તેઓના મતવ્યને ઉપહાસ પણ ધ્વનિત થાય છે. તેના | શૂન્યતા વાઢિયના મતનું નિરાકરણ કરવા માટે શાસ્ત્રકાર કહે છે કેહાહિ બં” ઈત્યાદિ શબ્દથ‘iાહિ-' જેમ “બંઘ-શવ જન્માંધ અથવા “ીળને - હીરનેત્ર જન્મની પછી જેની આંખનું તેજ નાશ પામ્યું છે એ કઈ પુરૂષ “જોzળાવે ર-થોતિષ સ’ દીવા વિગેરેના પ્રકાશ સાથે હોવા છતાં પણ “વારંપાણિ' વસ્તુના સ્વરૂપને છે પતિ-7 Qરૂરિ’ દેખતે નથી. gā-pવ' એજ પ્રમાણે “તે-તે તે પહેલા કહેવામાં આવેલ બુદ્ધિ વગરના શિિરચવા-ગાવા અકિયાવાદીઓ “સંરંf Rીમ' વિદ્યમાન એવી વિચિં-થિ ક્રિયાને “ઘ સંતિ-7 જરૂતિ' દેખતા નથી. એ લેકે કેમ દેખતા નથી? એ કહે છે કે- નિદ્ધના–નિદ્ધપ્રજ્ઞા તેઓ જ્ઞાનાવરણી યાદિના ઉદય થવાથી જેઓના સમ્યક્ જ્ઞાન વિગેરે ઢંકાઈ ગયા છે, એવા છે. અર્થાત્ સમ્યફ જ્ઞાન વિગેરેના રેકાઈ જવાથી તે લેકે વાસ્તવિક અર્થને પણ સમજતા નથી. ૮ અન્વયાર્થ–જેમ જન્માંધ અથવા પાછળથી આંધળે બનેલ કોઈ પુરૂષ પિતાના હાથમાં દી હોવા છતાં પણ વસ્તુને જોઈ શકતા નથી. એજ રીતે આ અક્રિયાવાદી સદ્ભૂત ક્રિયાને પણ જોઈ શકતા નથી. કેમકે તેઓની પ્રજ્ઞા જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ઢંકાઈ ગઈ છે. ૮ ટીકાર્થ –જન્મથી આંધળા અથવા જન્મ પછી કે વ્યાધિને કારણે નેત્ર વગરને થયેલ કોઈ પુરૂષ જેમ દીવાની સાથે રહેવા છતાં પણ ઘટ-પટ વિગેરે અથવા લીલા પીળા વિગેરે રૂપને જોઈ શકતા નથી. વિધમાન વસ્તુને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૦૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ પણ ન જઈ શકવાનું કારણ શું છે? તે બતાવતાં કહે છે કે-તેઓની પ્રજ્ઞા અર્થાત બુદ્ધિ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઢંકાઈ ગઈ છે, દરરોજ સૂર્યને ઉદય થાય છે. આ સત્ય સમગ્ર જગતમાં પ્રત્યક્ષ છે, ચંદ્રમાનું વધવું અને ઘટવ એ પણ બધાને પ્રત્યક્ષ જ છે. પર્વતના ઝરણાઓમાંથી પાણી ઝરે છે. પવન વહેતે રહે છે. આ બધાને દરેકને પ્રત્યક્ષ અનુભવ થઈ જ રહ્યો હોય છે. જે વસ્તુ સઘળાને પ્રત્યક્ષ નઝરમાં આવી રહી છે, તેને છૂપાવવું બની શકતું નથી. એવી સ્થિતિમાં એમ કહેવું કે આ બધા ભ્રમ છે, તે સ્વપ્ન અશિખર છે. સત્ય નથી, કેઈ વાર સત્ય વસ્તુ હોવા છતાં ભ્રમ થાય છે. જે વસ્તન કયાંઈ અસ્તિત્વ જ હોતું નથી. તેના સંબંધમાં ભ્રમ થઈ જ શકતે નથી. સ્વપ્નમાં દેખાવા વાળા પદાર્થો પણ ખરી રીતે બિસ્કુલ અસત્ય હતા નથી. પરંતુ જાગ્રત અવસ્થામાં જોયેલા અથવા સાંભળેલા, અથવા અનુભવ કરવામાં આવેલા પદાર્થોજ સ્વપ્નમાં પ્રત્યક્ષ થાય છે. કહ્યું પણ છે કે- ગg દૂર્દાિવતિ' ઈત્યાદિ “અનુભવ કરેલા, જયેલા, મનથી વિચારેલા, કાનેથી સાંભળેલા પદાર્થો પ્રકૃતિ વિકાર અર્થાત્ વાત, પિત્ત, કફનું વિષમ પણ દેવતા, પુણ્ય, અને પા૫ આ બધા સ્વપ્નના કારણે રૂપ હોય છે. અભાવ સ્વપ્નનું કારણ હોતું નથી. આ સિવાય શૂન્ય વાદ પ્રમાણે ગુરૂની સત્તા નથી, તેમ શિષ્યની સત્તા પણ નથી. તથા ઉપદેશ આપવાને ગ્ય કઈ વસ્તુ પણ નથી. આવી સ્થિતિમાં બુદ્ધને સર્વ શૂન્યને ઉપદેશ પણ કેવી રીતે સંગત થઈ શકે? આ રીતે વિદ્યમાન પદાર્થોને પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ઢંકાયેલી બુદ્ધિવાળા આ અકિયાવાદિયે જોઈ શકતા નથી. કહેવાનો આશય એ છે કે–જેમ જન્માંધ પુરૂષ વિદ્યમાન ઘટ વિગેરે પદાર્થોને જોઈ શક્તા નથી. એ જ પ્રમાણે જ્ઞાનથી રહિત આ અક્રિયાવાડિયે પણ વિદ્યમાન સૂર્ય વિગેરે સઘળા જગતને દેખી શકતા નથી. જે ઘુવડ વિદ્યમાન સૂર્યને ન દેખે તે તેમાં અમારે કે સૂર્યને શું અપરાધ છે? એજ પ્રમાણે જે અક્રિયાવાદિયે પ્રત્યક્ષ એવા આ જગતને ન પણ દેખે તે અમે અથવા અન્ય કોઈ શું કરી શકીએ ? તે તેઓની દષ્ટિને જ દોષ છે. ૮ ફરીથી અક્રિયાવાદનું ખંડન કરતાં કહે છે કે-“સંવરજી” ઈત્યાદિ શબ્દાર્થ–‘વંવરજી-સંવરણી સુકાળ અથવા દુષ્કાળને બતાવવા વાળું તિશાસ્ત્ર (૧) -હવન સારી અથવા ખરાબ સ્વપ્નના ફળને બતા. વવાવાળું સ્વપ્નશાસ્ત્ર (૨) “જીવલ્લાં ૨-૪ક્ષ ર” અંદરના તથા બહારના લક્ષ થી ફળ બતાવવાવાળું શાસ્ત્ર (૩) “નિમિત્ત-નિમિત્ત શુભ અથવા અશુભ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૦૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ શુકન વિગેરેના ફળ બતાવવાવાળું નિમિત શાસ્ત્ર (૫) રે - શરીરમાં રહેલા અષ-મસા, તલ વિગેરે પરથી ફળ બતાવવા વાળું શાસ્ત્ર (૬) “scરૂ – તિરું જ ભૂકંપ વિગેરે ઉત્પાતથી ફળ બતાવવાવાળું શાસ્ત્ર (૮) યં-તા' આ “મમાં-બા' આઠ પ્રકારના શાસ્ત્રને “ફિત્તા-પીસ્ત્ર ભણીને “ઢોલ- જો જગતમાં “વ-વહુવા ઘણા મનુષ્ય “ અરડુંઅનાયાસાન’ ભવિષ્ય કાળ સંબંધી વાતે “જ્ઞાતિ-જાતિ' જાણે છે. એ સુવિદિત છે. છેલ્લા અન્વયાર્થ–(૧) સંવત્સર–સુકાળ દુકાળ વિગેરે બતાવનારૂં જતિશાસ્ત્ર (૨) સ્વ-શુભ અથવા અશુભ સ્વપ્નાઓનું ફળ બતાવનારૂં શાસ્ત્ર (૩૪) લક્ષણ-આંતરિક અને બાહ્ય લક્ષણોને બતાવનારૂં શાસ્ત્ર (૫) નિમિત્ત શાસ (૬) દેહ-શરીરમાં થવાવાળા મષ–તલ, વિગેરેને, તથા અંગ ફરકવાનું બતાવનારૂં શાસ્ત્ર (૭-૮)” ઔત્પાતિક ભૂમિ સંબંધી અને આકાશ સંબંધી ઉત્પાતેના ફલ બતાવનાર અને શાસ્ત્ર આ અષ્ટાંગ અર્થાત્ આઠ અંગવાળા શાસ્ત્રનું અધ્યયન કરીને લેકમાં ઘણા માણસો ભવિષ્ય કાળ સંબંધી વસ્તુએને જાણે છે. આ પ્રત્યક્ષ જોવામાં આવે છે. સર્વ શૂન્યતા માનવામાં આવે તે આ તમામ વસ્તુઓ કેવી રીતે માની શકાય ? અથવા થઈ શકે ? તેથી જ એ સિદ્ધ છે કે-સર્વશૂન્યતા વાદ પ્રમાણુથી બાધવાળું હોવાથી અપ્રમાણ છે. પલા ટીકા–ટીકા અન્વયાર્થ પ્રમાણે જ છે, તેમ સમજી લેવું ૧૯. નિમિત્તા ઈત્યાદિ શબ્દાર્થ_ફિ નિમિત્તા-જિનિમિત્તાનિ કેઈ કેઈ નિમિત્ત “afહવાતાનિ' સાચા “મવંતિમવત્તિ' હેાય છે તથા “હિંજ-શાંત્તિનું કોઈ કઈ નિમિત્તવાદિનું તે છાત જ્ઞાન' એ નિમિત્ત જ્ઞાન વિજfer-વિપત્તિ ઉદા પ્રકારનું હોય છે. તેથી તે-તે તે તે અકિયાવાદિયે “વિજ્ઞમાવં-વિદ્યામાવ” જ્ઞાન પ્રાપ્ત કરવાવાળી વિદ્યાને “અળહિન્નમાળા-નીચાના અધ્યયન કર્યા વિના નિમિત્તને કહે છે. તે સાચા ન થવાથી “વિજ્ઞાસ્ટિકોડ્યું મેવ-વિદ્યાપરિનોવ” એ વિદ્યાને જ ત્યાગ કરવા “સાહૃg-rદુ:, કહે છે ૧૦ અન્વયાર્થ–પૂર્વોક્ત નિમિત્તેમાંથી કેઈ નિમિત્ત સત્ય હોય છે. અને કોઈ નિમિત્તવેત્તાઓનું તે જ્ઞાન વિપરીત હોય છે, એથી અક્રિયાવાદી વિદ્યાનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૦૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કર્યો વિના વિદ્યાના ત્યાગના જ ઉપદેશ આપે છે. અથવા એકલા જ્ઞાનથી જ મેક્ષ થવાનુ કહે છે. ૫૧૦મા ટીકા”—આઠે અંગથી નિમિત્તને કહેનારા નિમિત્તવિદ્યાના નિમિત્ત પણ વિપરીત થઈ જાય છે, હવે તે ખતાવવામાં આવે છે.-કોઈ કોઈ નિમિત્ત સાચા હોય છે, અને કાઇ કાઇ નિમિત્તજ્ઞોનું જ્ઞાન વિપરીત પણ હાય છે. આ રીતે નિમિત્ત શાસ્ત્રનું અસત્ય પણું સમજીને તે અક્રિયાવાદીએ શ્રુત જ્ઞાનનું અધ્યયન ન કરતાં અર્થાત્ નિમિત્ત શાસ્ત્રને જુહુ સમજીને વિદ્યાધ્યયન કરવાના ત્યાગ કરીને શ્રુત જ્ઞાનના ત્યાગનાજ ઉપદેશ આપે છે, અથવા ક્રિયાના અભાવ હાવાથી એકલી વિદ્યા (જ્ઞાન)થી જ મેાક્ષ થવાનુ` કહે છે. પરંતુ અક્રિયાવાદિયાનું આ કથન ખરેખર નથી, એક જગે એ કાંક વિપર્યાસ હાવાથી સર્વથા તેને ત્યાગ કરવા કલ્યાણકારક નથી. મૃગતૃષ્ણામાં પાણીનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે. તે શુ આ દૃષ્ટાંતથી કૂવા અને સરોવર વિગેરેમાં થવાવાળું પાણી સંધી જ્ઞાન પણ વિપરીત થઈ જશે ? ત્યાં પણ પાણિના અભાવ થઇ જશે ? તેમ થતું નથી, કેઇ વખતે કાઇના નેત્ર જો વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરી દીધુ હાય તે શું તે પેાતાના નેત્રને જ ઉખાડીને ફેંકી દે છે ? કદાચ વ્યાપારમાં લાભ ન થયેા હાય તેા શુ` વ્યાપાર કરવાને જ ત્યાગ કરી દેવાય છે? કાઇ નિમિત્ત સત્ય હોય છે, અને કાઇ નૈમિત્તિકનુ કાઈ નિમિત્ત કયાંક અસત્ય પણ થઈ જાય છે. તેા એટલા માત્રથી તે જ્ઞાનને બધેજ અસત્ય માનીને વિદ્યાના અભ્યાસ કરવાવાળા વિદ્યાને ત્યાગ કરી દેતા નથી, તેમજ બીજાઓને વિદ્યાના ત્યાગના ઉપદેશ પણુ આપતા નથી, તેથીજ કહેવાનુ તાત્પ એ છે કેજ્ઞાન અને ક્રિયા અન્ને મેાક્ષના માર્ગ છે, ૫૧૦ના આ પ્રમાણે તર્કના બળથી અક્રિયાવાદિયાના મતનુ' ખંડન કરીને હવે ક્રિયાવાદિના મતને ખતાવીને સૂત્રકાર તેનુ નિરાકરણ કરે છે. સેમપતિ' ઈત્યાદિ શબ્દા—તે-તે' એ ‘સમળા-શ્રમણા:’ શ્રમણુ અર્થાત્ શાકયાદિભિક્ષુક યુ-૨' તથા ‘માળા-મના' માહન અર્થાત્ બ્રાહ્મણુ વં-ત્રમ્' પૂર્વોક્ત પ્રકારથી ‘અવજ્ઞ’ત્તિ-આસ્થાન્તિ' પ્રતિપાદન કરે છે. તેઓ શુ પ્રતિપાદન કરે છે એ ખતાવતાં સૂત્રકાર કહે છે કે-જોર-જોર્’સ્થાવર અને જગમાત્મક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૦૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ લાકને ‘ઇતિષ-સમેચ' પેાતાના અભિપ્રાય પ્રમાણે જાણીને ‘સહા સફા-તથા તથા જેજે રીતે ક્રિયા કરવામાં આવે છે, એ એ પ્રકારથી સ્વર્ગ નરક વિગેર પ્રકારથી ફળ પ્રાપ્ત થાય છે તેમ કહે છે, અને જે કઇ દુઃખ અથવા સુખ મળે છે, તે ખધુ જીવ ‘સર્ચ ઉં-સ્વચ મૂ' પાતે પાતાની મેળેજ કરેલા 'દુલ’જુલમ્' દુઃખ અથવા સુખના અનુભવ કરે છે. ‘નન્નાનું-નાન્વતમ્” અન્યના દ્વારા અર્થાત્ ઈશ્વર અથવા કાળ વગેરેથી કરવામાં આવેલ નથી. તેનું આ કથન યુક્તિ સંગત નથી. કારણ કે તીર્થંકર ગણુધર વિગેરે ‘વિજ્ઞાન્નરનં-વિચાષળમ્' વિદ્યા-જ્ઞાન ચરણુ અર્થાત્, ચારિત્ર જેનુ' કારણ છે એવા ‘વોરણ'-પ્રમામ્' મેાક્ષને શ્રાદ્'મુ-બા' કહે છે. અર્થાત્ માક્ષ, જ્ઞાન અને ક્રિયા એ બન્ને દ્વારા સાધ્ય કરી શકાય છે. એ પ્રમાણે તીર્થંકરાદિ કહે છે. ૫૧૧૫ અન્વયાય—કોઈ કોઈ શ્રમણુ અને બ્રાહ્મણ સ્થાવર જંગમ રૂપ જગતને પેાતાના ક્રર્માંના ફળને ભાગવનાર સમજીને કહે છે ફૈ-ક્રિયા પ્રમાણે જ ફળ મળે છે, તેએ એવુ પણ કહે છે કે-દુ:ખ પોતે પેાતાના જ પૈદા કરેલ છે. અન્ય દ્વારા કરાયેલ નથી. પરંતુ તીથ કર અને ગણુધરાનું કથન છે કે–જ્ઞાન અને ક્રિયાથી જ મેક્ષ થાય છે. ૧૧૫૩ ટીકા”———શાકય વિગેરે શ્રમણ અને પરતીર્થિક બ્રાહ્મણ કે જે ક્રિયા વાક્રિયા છે, તેઓ જ્ઞાન સિવાય એકલા તપ અને સયમની આરાધના રૂપ ક્રિયાથી જ માક્ષ માને છે. તેઓ કહે છે કે-આ સ્થાવર અને જંગમ જગત્ પાત પેાતાના કરેલ કર્મોને જ ભાગવે છે. જેએ જે રીતની ક્રિયા કરે છે, તેને એજ પ્રમાણે સ્વર્ગ, નરક વિગેરે રૂપ ફળ પ્રાપ્ત થાય છે. તથા જે કાંઈ સુખ અથવા દુ:ખ થાય છે, તે બધુંજ પાતે પ્રાપ્ત કરેલ ક્રમના ફળ રૂપે ભાગવવામાં આવે છે. ઇશ્વર અથવા કાળ વિગેરે કાઈ ખીજાએ કરેલ કર્મોના ફળને ભેળવવામાં આવતું નથી. તેએ આ પ્રમાણે કહીને ક્રિયાને જ કાળકૃત કહે છે, પરંતુ તેઓનુ' આ કથન યુક્તિ સ'ગત નથી, કેમકે તીર્થંકર અને ગણધર આદિ જ્ઞાન અને ક્રિયા ખન્નેને મેાક્ષનું કારણ કહે છે, અર્થાત્ તી કરના મત એવા છે કે-એકલી ક્રિયાથી મેાક્ષ થતા નથી. અને એકલા જ્ઞાનથી પશુમેક્ષ થતા નથી. પરંતુ એ અને મેક્ષના અનિવાર્ય કારણ છે. ૫૧૧૫ 'તે વવુોગી' ઇત્યાદિ શબ્દા — તે-તે' તે તીર્થંકર ગણધર વિગેરે‘કોત્તિ-દ્દો' આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૧૦ Page #118 -------------------------------------------------------------------------- ________________ લેકમાં જવું-શું નેત્ર સરખા છે. “-તુ” તથા “કાચા-નાયક નાયક એટલે કે નેતા હોવાથી પ્રધાન અર્થાત્ સર્વ શ્રેષ્ઠ છે. અએવ તેઓ “પૉ-ગાના” પ્રાણિના “ણિત-હિત આ લેક અને પરલોકમાં હિત કરવાવાળા “માં– માન” મોક્ષ માગને “ગુણવંતિ-અનુરાતિ’ બતાવે છે. અને જો સ્ટોર ચૌદરજજવાત્મક અથવા પંચાસ્તિકાય રૂપ આ લેક જે જે પ્રકારથી શાશ્વત -નિત્ય છે “રહ તા-તથા તથા? એ એ પ્રકારથી “સાસ-વતન સર્વે કાળ વિદ્યમાન રહેવાથી નિત્ય “માદુ-લg' કહે છે. 'મળવ-દે માનવ” હે મનુષ્ય “નહિ-મિન જે લેકમાં “ચા-પ્રજ્ઞા પ્રાણી-જીવ “સંઘાઢા-હાઢા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણાથી વ્યવસ્થિત છે. ૧રા અન્વયાર્થ-તીર્થકર વિગેરે આ લેકમાં નેત્ર સરીખા છે. નાયકપ્રધાન છે. પ્રાણને હિતકારી માર્ગને ઉપદેશ આપે છે. જે રીતે લેકશાશ્વત છે. તે રીતે તેને શાશ્વત કહે છે. જે મનુષ્ય ! જેમાં પ્રાણી માત્ર નિવાસ કરે છે. શા ટીકાર્થ– આ લોકમાં તીર્થકર તથા ગણધર વિગેરે ચક્ષુની બરોબર છે, જેમ નેત્ર એગ્ય દેશમાં રહેલા પદાર્થોના સમૂહને પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે આ મહાનુભા સઘળા પદાર્થોને યથાર્થ રૂપે બતાવે છે. તેઓ નાયક છે. અર્થાત્ સદુપદેશ આપીને માર્ગ બતાવવા વાળા હોવાથી સર્વ પ્રધાન છે. તે કારણથી પ્રાણિના હિતકર આલેક અને પરલોકમાં સુખદાયી મોક્ષ માર્ગને ઉપદેશ આપે છે. તથા આ ચૌદ રાજુ પ્રમાણ લેક અથવા પંચાસ્તિકાય રૂપ લેક જે અપેક્ષાથી શાશ્વત અર્થાત નિત્ય છે, એ અપેક્ષાએ તેને નિત્ય કહે છે.–અર્થાત્ સદા કાળ સ્થિર રહેવાવાળા કહે છે. અથવા જેમ જેમ મિથ્યાત્વ વિગેરેની વૃદ્ધિ થાય છે, તેમ તેમ સંસાર (ભવ ભ્રમણ) ની વૃદ્ધિ થાય છે, એમ કહે છે. તે મનુષ્ય ! લેક એ છે કે જેમાં પ્રજા અર્થાત્ ષટુ કાયના જ નિવાસ કરે છે. અહિયાં “મનુષ્ય ! શબ્દના પ્રયોગનું કારણ એ છે કે-પ્રાયઃ મનુ જ ઉપદેશને ચોગ્ય હોય છે. ૧રા હવે સૂત્રકાર ના કેટલાક ભેદે બતાવીને તેઓના સંસારમાં પર્ય ટનના પ્રકારે કહે છે. અને વણા વા' ઇત્યાદિ શબ્દાર્થ— “-” જે “રા -રાક્ષના રાક્ષસ અર્થાત વ્યન્તર વિશેષ છે તથા જે મોરવા-મૌશિઃ ” અમ્મા અમ્બરીષ વિગેરે પરમધાર્મિક શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ છે “વા-વા” અથવા “નેચે’ જે કઈ “સુ-સુ' સૌધર્માદિ વૈમાનિક દેવ ઉપલક્ષણથી અસુરકુમારાદિ ભવનપતિ “-” અને “જંધા –જંઘ ગંધર્વ તથા વાયા-જાથા પૃથ્વીકાયાદિ છ પ્રકારના જીવનકાર્ય “-” અને “માસજાની જમિન પક્ષિ સમૂહ અથવા જેઓને આકાશમાં જવાની લબ્ધી પ્રાપ્ત થઈ છે એવા વિદ્યાચારણ જ ઘાચારણ વિગેરે તથા -જે કઈ પુલોરિયા-થિયાશિતા પૃથ્વીના આશ્રયથી રહેવાવાળા પૃથિવ્યાદિ એકેન્દ્રિયથી પંચેનિદ્રય સુધીના બધા પ્રાણિયો છે, તેઓ બધા પિતે પિતાની મેળેજ કરેલા કમથી “પુળો પુળો-પુનઃ પુના વારંવાર વિઘરિવારં-વાર્યાલ રંટચક્રની માફક પરિભ્રમણને “તિ-પચનિત’ પ્રાપ્ત થાય છે, અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે એટલે કે સંસારમાં જ ભટક્યા કરે છે. ૧૩ અન્વયાર્થ-જે કઈ રાક્ષસ અર્થાત્ એક પ્રકારના વ્યંતર જેઓ અમ્બ વિગેરે પરમાધાર્મિક છે, અથવા જે સૌધર્મ આદિ દેવલેકમાં રહેવાવાળા વૈમાનિક દેવ છે, ઉપલક્ષણથી અસુરકુમાર વિગેરે ભવનવાસી છે, “a” શબ્દથી જ્યોતિષ્ક છે, તથા ગંધર્વ અને વિદ્યાધર છે, તથા છ જવનિ કાય છે, આકાશમાં જવાવાળા પક્ષી છે, અથવા આકાશગામી લધીવાળા વિદ્યાચારણ વિગેરે છે, તથા જે કે પૃથ્વીના આશ્રિત એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરીન્દ્રિય અને પંચેન્દ્રિય છે, અર્થાત્ ચોવીસે દંડકના અંતર્ગત સઘળા પ્રાણિ છે, તેઓ રેટની જેમ પિત પિતાના કરેલા કર્મોથી વિશ્વ મણ પ્રાપ્ત કરે છે. ૧૩ ટીકાર્થ—અહિયાં “રાક્ષસ' શબ્દથી સઘળી વ્યક્તિને ગ્રહણ કરેલા છે. તેથી જે વ્યન્તર છે, તથા યમ લેકમાં રહેનારા જે અમ્બ, અબરીષ વિગેરે પરમાધામક છે, જે સૌધર્મ વિગેરે વિમાનમાં રહેવાવાળા વૈમાનિક દે છે, તથા “” શબ્દથી બતાવેલા સૂર્ય વિગેરે જ્યોતિષ્ક દેવ છે, જે ગંધર્વ નામના વ્યન્તર દેવ છે, પૃવિકાયિક વિગેરે છ જવનિકાય છે, જે આકાશમાં જવાવાળા પક્ષી અથવા આકાશની લબ્ધિવાળા વિદ્યાચારણ જંઘાચારણ, વિગેરે વિદ્યાધરે છે, અને જે પૃથ્વી આશ્રિત પૃથ્વી, અપૂ તેજ, વાયુ, વનસ્પતિના તથા શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જ છે, તે સઘળા પિતા પોતાના પ્રાપ્ત કરેલા કર્મોથી વારંવાર રંટની માફક અનેક પ્રકારના ભવ ભ્રમણને પ્રાપ્ત કરે છે. ૧૩ કમાદુ ” ઈત્યાદિ શબ્દાર્થ––' જે સંસારને “ટિ કોહૃ- રજિસ્ટમ્ શો' સ્વયસૂરમણ સમુદ્રના પાણીના સમૂહ જે “પાર-ગા ' પાર કરવામાં અશક્ય “બા-શg તીર્થકર અને ગણધરે એ કહેલ છે તથા તે મનુષ્ય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૨. Page #120 -------------------------------------------------------------------------- ________________ આ “મા-માન' સંસાર રૂપી વનને ‘દુમો વંટુમક્ષ' દુઃખથી જ પાર પામી શકાય એવું “sirf-કાની' જાણે કારણ કે “કી–ચરમન' જે સંસારમાં મનુષ્ય “વિશાળrf-વિષચાત્તાનામઃ' શબ્દાદિ વિષયો દ્વારા અને સિથી “વહા -વિષwor:' વશ કરાયેલા બને છે. અર્થાત્ વિષ અને સ્ત્રિમાં આસક્ત બને છે. ૧૪ અન્વયાર્ય–જે સંસારને સ્વયંભૂરમણ સમુદ્રના જલસમૂહની જેમ અપાર કહેલ છે, એ ગહન એવા સંસારને દુસ્તર સમજે. જેમાં વિષ અને સ્ત્રિયોમાં આસક્ત થયેલ છવ રસ અને સ્થાવર પણાથી અથવા ભૂચર અને ખેચર થઈને લેકમાં પરિભ્રમણ કરતા રહે છે. ૧૪ ટીકાર્થ–તીર્થકરે અને ગણધરોએ આ સંસારને સ્વયંભૂરમણ સમુદ્રની સરખે અપાર-દુસ્તર કહેલ છે. જેમાં વિશાળ એવા સ્વયંભૂરમણ સમુદ્રને કોઈ જલચર અથવા સ્થલચર પ્રાણી પાર કરવામાં સમર્થ થતા નથી, એજ પ્રમાણે જ્ઞાન દર્શન વિગેરેથી રહિત કેઈ પણ મનુષ્ય આ સંસારને પાર કરવામાં સમર્થ નથી. આ ભવ-વન ચર્યાશી લાખ જીવ નિચેથી યુક્ત અને સંખ્યાત અસંખ્યાત તથા અનંત સ્થિતિવાળા છે, તેને દુર્મોક્ષ-ન છુટી શકાય તે સમજે. આમાંથી છુટા થવું કઠણ છે, આ જગતમાં શબ્દાદિ વિષયો અને સ્ત્રિોમાં આસક્ત અથવા તેને વશ થયેલા પ્રાણી અને પ્રકારના લેકમાં અર્થાત્ સ્થાવર જંગમ અથવા પૃથ્વીચર-આકાશ ચર રૂપ જગતમાં પરિભ્રમણ કરતા રહે છે. અથવા વેષમાત્રની દીક્ષા અને અવિરતિથી અથવા રાગ અને દ્વેષથી આવા બે પ્રકારના કારણેથી લેકમાં ભ્રમણ કરતા રહે છે. કહેવાને આશય એ છે કે-પિત પિતાના કરેલા કર્મોથી પ્રેરાઈને પ્રાણી સંસાર રૂપ અટવી-જંગલમાં ભટકયા કરે છે. ૧૪ “મુળા વમ તિ વાછા” ઈત્યાદિ શબ્દાર્થ—“વાહ-વાઢા કર્મથી જ કર્મને નાશ થાય છે તેમ માનવાવાળા અજ્ઞાની “મુના-ર્મળા' સાવધના આરમ્ભ રૂપ આસ્રવ દ્વારથી “૪૫-કર્મ' પાપકર્મ “ન તિ–સાચરિત' નાશ કરી શકતા નથી. અર્થાત પાપકર્મ કરવાને કારણે પિતાના કર્મોને નાશ કરી શકતા નથી. પરંતુ “હીરાધીરા ધીર પુરૂષ “મુળા-અમેળા” આસને રેકીને “- પાપ કર્મ “હરિજન' ખપાવે છે. તેથી “મહાવિળ-મેષાવિન બુદ્ધિમાન પુરૂષ “રોમમાગતીતા-ઢોમમયાતીતઃ પરિગ્રહથી દૂર રહે છે. તેથી કરીને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ‘સંતોષિળો-સંયોવિ:' સંતુષ્ટ ખનીને ‘વયં વાપર્’ સાવધ જત્તિ-નો નૈન્તિ' કરતા નથી ૫૧૫૫ અનુષ્ઠાન નો અન્વયા અજ્ઞાની જીવ (સાવદ્ય) કર્મથી કમને! ક્ષય કરાવી શક્તા નથી. ધીર પુરૂષ એકમથી (આસ્રવાને રોકવાથી) કમ ના ક્ષય કરે છે તેથી મેધાવી પુરષ પરિગ્રહથી (અથવા લાભ અને મદથી રહિત બનીને સં તેાષ ધારણ કરીને પાપ ક્રમ કરતા નથી. ૫૧પા ટીકા-સત્ અસના વિવેક રહિત અને મિથ્યાત્વ વિગેરે દોષથી પરાજય પામેલા અજ્ઞાની જીવા પ્રાણાતિપાત રૂપ સાલ્વ ક્રમના અનુષ્ઠાનથી કમેનિસ્ ક્ષય કરવા માટે ઉત્સુક થતા હોવા છતાં પણુ ક્ષય કરવામાં સમ થતા નથી. પર`તુ જે પુરૂષ ઘીર છે, અર્થાત્ પરીષા અને ઉપસર્ગોને સહન કરવામાં સમથ તથા હૈય ત્યાગવા યૈગ્ય અને ઉપાદેયના (ગ્રહણ) વિવેકથી યુક્ત છે, તેજ અકમ દ્વારા અથવા આસવને નિરોધ કરીને પૂર્ણ રૂપથી શૈલીશી અવસ્થામાં કર્મના ક્ષય કરે છે. જેમ ચિકિત્સા દ્વારા સારા વૈદ્ય રાગના નાશ કરી દે છે. તે ધીર પુરૂષ મેધાવી હાય છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર દૂર કરવા માટે સમજે છે, માહ્ય-બહારના તથા આભ્યંતર–અંદરના પરિગ્રહથી પર હોય છે, અને જીન વચન રૂપી અમૃતનું પાન કરવાથી સતાષી હાય છે. એવા પુરૂષો પ્રાણાતિપાત, મૃષાવાદ વિગેરે પાપકમ કરતા નથી. ૫૧ાા ‘તે સાયકqમ્નમળા(ચાર્' ઇત્યાદિ શબ્દાથ--તે-તે’ આસવના રૈકવાથી કમ ને! ક્ષય માનવાવાળા વીતરાગપુરૂષા ‘જોરા-જોરથ' પ્રાણિયાના સમૂહના લીચનમળાચા‡-જલીસોત્પન્નાના નતાનિ' ભૂત, વર્તમાન, અને ભવિષ્ય એમ ત્રણે કાળના વૃત્તાંતને ‘તાળચા ’-તથા જ્ઞાનિ' યથાર્થીપણાથી ‘જ્ઞાનંત્તિ-જ્ઞાનન્તિ' જાણે છે. અને તી કરાદિ અનેત્તિ-અન્યેાં' બીજા જીવેાના છેવારો-નેતા નેતા અર્થાત્ માદક છે. પર`તુ સ્વય' ‘અનન્તળેચા-અનન્યનેતા:' નેતા રહિત છે, અર્થાત્ તેઓના કાઈ નેતા નથી –તે' તીથ કરાદિ જ્ઞાનીપુરૂષ ‘દુ' નિશ્ચય ‘વુજ્ઞા-બુદ્ધા:' સ્વય' બુદ્ધ હાવાથી બેસવા-અન્તત્તા:'સકલ કર્મના નાશ કરવાવાળા હાય છે. ૫૧૬) અન્વયા ——આસવાના નિરોધ કરીને ક્રમાંના ક્ષય કરવાવાળા તીથકર પ્રાણિયાના ભૂત, વતમાન અને ભવિષ્ય કાળને સુખ દુઃખ અને યથાથ પણાથી જાણે છે. તેઓ અન્ય જીવાના નેતામા દશ્યક અને છે, પરંતુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૧૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ તેઓના કોઈ નેતા હતા નથી કેમ કે તીર્થકર સ્વયં બુદ્ધ અને અંતકર હોય છે. ૧દા ટીકાર્થ લેભથી સર્વથા પર હેવાના કારણે જે બાહ્ય અને આલ્યન્તર પરિગ્રહથી મુક્ત થઈ ચૂકેલા છે, તે વીતરાગ પુરૂષે લેકમાં રહેલા પાણિ ચેના ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા, વર્તમાનમાં ઉત્પન્ન થતા અને ભવિષ્ય કાળમાં ઉત્પન્ન થનારા સઘળા સુખ અને દુઃખને વાસ્તવિક રૂપથી જાણે છે વિસંગ જ્ઞાનની જેમ વિપરીત રૂપથી જાણતા નથી. આગમમાં કહ્યું છે કે હે ભગવાન માયાવી અને મિથ્યાદૃષ્ટિ અનગાર રાજગૃહ નગરમાં રહીને શું વારાણસી નગરીના રૂપે (પદાર્થો)ને જાણે કે દેખે છે ? તેને ઉત્તર એવો છે કે-હા જાણે છે, અને દેખે છે. પરંતુ તેને દર્શન વિપર્યાસ હોય છે. અર્થાત્ તે વિપરીત રૂપથી જાણે અને દેખે છે. ઈત્યાદિ. તીર્થકર અન્ય ભવ્ય જીના નેતા હોય છે. સદુપદેશ આપીને તેઓને મેક્ષ માર્ગ બતાવે છે, પરંતુ તેઓ અન્યથી લઈ જવાય તેમ હોતા નથી. અર્થાત્ તેઓના કેઈ નેતા હતા નથી. કેમકે તેઓ સ્વયંભુદ્ધ હેય છે, અને સમસ્ત કર્મને અન્ત કરવાવાળા હોય છે. ૧દા તીર્થકર જયારે મેક્ષ જતા નથી ત્યારે શું કરે છે? એ પ્રશ્નના ઉત્તર આપતાં કહે છે કે-તે દેવ સૂરતિ ઈત્યાદિ. | શબ્દાર્થ તે- એ પહેલા વર્ણવેલ પ્રત્યક્ષ જ્ઞાની અર્થાત્ તીર્થકરાદિ “દુઈઝમાળા-grણમાના' પાપ કર્મની ધૃણા કરતા થકા “મૂતલિંક્રાફ્ટ -મૂતામિરાથા” પ્રાણિયાના ઘાતના ભયથી “નૈવ કન્નતિ નૈવ કુત્તિ પિતે પાપકર્મ કરતા નથી. તથા “ર ારવતિ જાતિ પાપનું આચરણ કરવા માટે બીજાને પ્રેરણા કરતા નથી. “ધીરા-ધીર પરીષહ અને ઉપસર્ગને સહન કરવાવાળા એવા તે પુરૂષે “સથા-સરા સર્વકાળ “કયા-ચતા યતનાવાળા બનીને “વિરાળમંતિ-વિઝગમતિ' સંયમનું અનુષ્ઠાન કરે છે. “-' અને g-pજે કઈ અલ્પ સત્વ “વિત્તિ ધરા-વિજ્ઞતિથી સંયમના જ્ઞાન માત્રથી સંતોષી “વંતિ-માનિત” થાય છે. અર્થાત ક્રિયાપૂર્વક સંયમનું અનુષ્ઠાન કરતા નથી. ૧૭ અન્વયાર્થ–પૂર્વોક્ત પ્રત્યક્ષ જ્ઞાની પાપકર્મની નિંદા કરતા થકા પ્રાણિયોના ઉપમર્દન (વિરાધના) ની સંભાવનાથી પિતે પાપ કર્મ કરતા નથી તેમજ બીજા પાસે પાપકર્મ કરાવતા નથી તથા પાપ કર્મ કરવાવાળાની અનુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ મેદના પણ કરતા નથી. એવા તે ધીર પુરૂષે હમેશાં યતનાવાન રહે છે, તેમજ સંયમના અનુષ્ઠાનમાં નમ્ર હોય છે. પરંતુ કેઈ કેઈ સત્વ વગરના અન્ય દર્શનવાળા જ્ઞાન સૂરજ હોય છે. સંયમના જ્ઞાનમાં તે તેઓ કુશળ હોય છે. પરંતુ તેઓ તેનું આચરણ કરતા નથી, ૫૧ના ટકાથ-તે પ્રત્યક્ષ જ્ઞાની અથવા જાણવા ગ્ય પદાર્થને જાણવાવાળાએ પક્ષ જ્ઞાન તીર્થકર ગણધર વિગેરે પાપકર્મની દુશું છા-નિષેધ કરે છે, ત્રસ અને સ્થાવર જીના ઉપમર્દન (વિરાધના) ની આશંકાથી સ્વયં. હિંસા વિગેરે અઢાર પ્રકારના પાપ સ્થાનેનું સેવન કરતા નથી. તથા બીજએને તેનું સેવન કરવાથી પ્રેરણા કરતા નથી, અને (ઉપલક્ષણથી) પાપસ્થાનેનું સેવન કરવાવાળાનું અનુમોદન કરતા નથી. તે ધીર પુરૂષ પરીષહો અને ઉપસર્ગોથી ચલાયમાન ન થતા હમેશાં યતનાવાન રહે છે. અને વિનય પૂર્વક સંયમનું અનુષ્ઠાન કરે છે. આનાથી વિપરીત કઈ કઈ ભારે કર્મવાળા સત્વ વગરના પુરૂષ જ્ઞાન સંતેષી હોય છે. અર્થાત્ જ્ઞાનથી જ અભીષ્ટની સિદ્ધિની અભિલાષા ઇછા કરતા રહે છે. ૧છા હરે ૨ જાને ઈત્યાદિ શબ્દાર્થ–“વિક્ટોપ-સર્વો’ પંચાસ્તિકાયવાળા આ સંપૂર્ણ લેકમાં ચારા નાના નાના એક ઈન્દ્રિયવાળા કુંથુ પિપીલિકા (કીડી) વિગેરે બાળ-પ્રાણ પ્રાણિ છે. “-” અને “જુ ર-વૃદ્ધાશ્ચ” મેટા મેટા હાથી વિગેરે બાદર શરીરવાળા “બે–ત્રાણઃ પ્રાણિ છે. “તે- તાન’ એ બધાને “નારો ઘાતરૂ-ગામા પર પિતાના સરખા જેવા જોઈએ, તથા “રૂફા' આ પ્રત્યક્ષ દેખાતા “મહૂર્ત-મારત' વિશાળ હોશં-' છવા જીવાએક લોકને ‘વકવેરી-વક્ષેર' કર્મના વશીભૂત હેવાથી દુખે રૂપ વિચારે તથા “ઉદ્દે-યુદ્ધ તત્વને જાણવાવાળા મુનિ “ગામણુ-અમg સંયમનું પાલન કરવામાં “પરિવણ ત્રિનેત્ત' દીક્ષા અંગીકાર કરીને વિશુદ્ધ સંય. મનું પાલન કરે ૧૮ અવયાર્થ-આ પંચાસ્તિકાયાત્મક સંપૂર્ણ લેકમાં જેઓ નાના અર્થાત પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય તથા કુન્થ પિપીલિકા વિગેરે પ્રાણિયે છે, અને જેઓ મેટા અર્થાત્ હાથી વિગેરે જે બાદર પ્રાણી છે, તે બધાને પોતાની જેમજ જુએ, અને પિતાની બરાબર સમજે. આ વિશાલ લોકને દુઃખરૂપ વિચારે તથા કુશલ મુનિ અપ્રમત્ત યોગોમાં વિચરે અને વિશુદ્ધ સંયમનું પાલન કરે. ૧૮ ટીકાર્થ–મુનિએ શું કરવું જોઈએ, તે કહેવામાં આવે છે, આ પંચ અસ્તિ કાય રૂપ લેકમાં કુયુ વિગેરે જે સૂક્ષ્મ પ્રાણું છે, અને મેટા હાથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ વિગેરે જે જીવે છે, તે બધાજ એટલે કે નાના મોટાને પિતાની બરોબરજ સમજવા. અર્થાત એમ વિચારવું કે જેમ મને દુખ અપ્રિય છે, એ જ પ્રમાણે આ બધા પ્રાણીને પણ દુઃખ અપ્રિય છે. બધાજ પ્રાણિ જીવવાની ઈચ્છા વાળા જ હોય છે. કોઈ મરવાની ઈચ્છા કરતા નથી. આ વચન પ્રમાણે બધા જ પ્રાણિમાં જીવવાની ઈચ્છા અને મરણને ભય સરખે હેય છે. કહ્યું પણ છે કે-“મેધ્યમથે શ્રીટ' ઇત્યાદિ અશુચિમાં રહેલા જીવમાં અને સ્વર્ગ લેકમાં રહેનારા દેવેન્દ્રમાં જીવવાની જીજ્ઞાસા અને મરણથી ડર એક સરખા જ હોય છે આ પ્રમાણે વિચાર કરીને સઘળા જેને આત્મા તુલ્ય-પિતાની સરખા સમજવા સૂક્ષ્મ અને બાદર જીવથી વ્યસ્ત હોવાને લીધે તથા કાળ ભાવથી અનાદિ-અનન્ત હોવાના કારણે આ લેક મહાન કહેલ છે. મુનિ આ મહાન લકને દુઃખમય સમજે અને અપ્રમત્ત યોગમાં વિચરણ કરે અર્થાત્ સત્તરપ્રકારના સંયમનું પાલન કરે છે૧૮ ને આયળો ના વિ રવા ઈત્યાદિ શબ્દાર્થ––: જે અહત વિગેરે “જાણો-આત્મ પિતે “વા-જા” અથવા ગણધરાદિ “પો-વરતા' તીર્થકર વિગેરેના ઉપદેશથી ધર્મના તત્વને “જા-ઝારા' જાણીને “બcuળો-શરમના પિતાને ઉદ્ધાર કરવામાં “શરું હોવું –ારું મારિ’ સમર્થ થાય છે તથા “જિં-રેવાં બીજા લેકેના ઉદ્ધાર કરવા માટે પણ “કરું ફો–સમથ મવત્તિ શક્તિમાન થાય છે. “સંત” સ્વ અને પર એ બન્નેને તારવાવાળા તથા “જોzમૂયં – તિર્યંતન' પ્રકાશવાળા તે મુનિની સમીપ “કથા-સરા સર્વ કાળ “સેક્સ-રે’ નિવાસ કરે અથ તેઓની આજ્ઞાનું પાલન કરે છે. ગુરૂની સમીપે રહેવાવાળા જે મુનિ ધમ-ધર્મ ગ્રુત ચારિત્ર વાળા ધર્મને “અgવીરૂ-ગનુવિવિ’ સમ્યફ વિચાર પૂર્વક “વારકા-કાકુર્યાત્ત' ઉપદેશ કરે લલા અન્વયાર્થ-જે તીર્થકર વિગેરે પિતાની સહજ પ્રજ્ઞાથી અથવા જે ગણધર વિગેરે તીર્થકર વિગેરેના ઉપદેશથી લેક અલેક અથવા જીવ અજીવ વિગેરેના સ્વરૂપને જાણીને પોતાના ઉદ્ધાર માટે સમર્થ થાય છે, એ જાતિ. વરૂપ તીર્થકર વિગેરે મહાપુરૂષનું જીવન પર્યન્ત સેવન કરે અર્થાત્ તેમની આજ્ઞાનું પાલન કરે એ રીતે કેણ કરે ? એ પ્રશ્નના ઉત્તરમાં ગ્રંથકાર કહે છે કે-જે ગુરૂકુલમાં વાસ કરવાવાળા મુનિ શ્રુત ચારિત્ર ધર્મનું વારંવાર ચિંત્વન કરીને ઉપદેશ કરે છે તેઓ એ રીતે વર્તે છે. ૧૯ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ-જે તીર્થકર વિગેરે મહાપુરૂષ સ્વયંબધ પ્રાપ્ત કરીને પોતાની મેળે અથવા જે ગણધર આદિ તીર્થંકર વિગેરેથી બધ પ્રાપ્ત કરીને લેક અને અલકના સ્વરૂપને અથવા પંચાસ્તિકાયમય લેકને જાણે છે, અર્થાત એ જાણે છે કે-કમને વશીભૂત થઈને સંસારી જીવે ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તે પોતાનું કલ્યાણ કરવામાં અર્થાત્ તપ અને સંયમની આરાધના દ્વારા સઘળા કર્મોના ક્ષય કરવામાં સમર્થ થાય છે. તેજ પિતાથી જૂદા અન્ય પ્રાણિ. એના ઉદ્ધાર કરવામાં પણ વહાણની માફક સમર્થ થાય છે. આ પ્રકારના જોતિ સ્વરૂપ અર્થાત્ ચન્દ્ર અને સૂર્યની સરખા પ્રકાશ ફેલાવનારા મોક્ષમાર્ગના પ્રકાશક મહાપુરૂષનું મુનિએ સદા સેવન કરવું. કહેવાને અભિપ્રાય એ છે કે-સંસારના ભયથી ઉદ્વેગ પામીને આત્મહિતની ઈચ્છા કરવાવાળા મુનિ પિતાને કૃતાર્થ માનતા થકા રાત દિવસ નિરંતર ગુરૂની સમીપે જ નિવાસ કરે. કહ્યું પણ છે કે-વારણ ફોરૂ માની ઈત્યાદિ જે મુનિ જીવનના અન્તિમ ક્ષણ સુધી ગુરૂકુળમાં રહે છે, તે ધન્ય છે. તે જ્ઞાનનું પાત્ર બને છે. અને દર્શન તથા ચારિત્રમા તથા તપમાં વધારે દઢ બની જાય છે. એવું કે હેય છે? આ પ્રશ્નને ઉત્તર અહિયાં આ પ્રમાણે આપવામાં આવે છે –ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા જે મુનિ શ્રુત ચારિત્ર ધર્મનું અથવા ક્ષમા વિગેરે દસ પ્રકારના ધર્મને વારંવાર વિચાર કરીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. અર્થાત્ ધર્મની આરાધનાથી મોક્ષ થાય છે, આ પ્રમાણે જ્ઞપરિણાથી જાણીને છોક્ત ધર્મને ઉપદેશ આપે છે. તેના ‘ગાળ કો નારૂ નો ૨ ઝોન ઈત્યાદિ શબ્દાર્થ–“-” જે કઈ “સત્તાન-ગાત્માનમ્' આત્માને “જ્ઞાનનાનાતિ’ જાણે છે. તથા નો-' જે કંઈ જોr-ઢો પંચાસ્તિકાયવાળા લોક તથા અલેકને જાણે છે. તથા “- જે કે “જ$–ાતિ' પરલોક ગમન રૂ૫ ગતિને “-” અને “નાટ્ટુર-નાસિં” અનાગતિને “નાનાનાતિ” જાણે છે તથા “નો-વા” જે “સાચં-શવતમ્' સર્વ વસ્તુ સમૂહને વ્યાકિનયથી નિત્ય “-” અને “ઘણા-અરાવતમ’ પર્યાયાર્થિક નથી અશાશ્વત-અનિત્ય “જ્ઞાન-જ્ઞાના િજાણે છે તથા “ઝાડું-જ્ઞાતિન' ની ઉત્પત્તિને “-વ' તથા “મરઘં-માળ જીવેની મરણ ગતિને “ર-' અને “ગળવવા-જવવાર' પ્રાણિની અનેક ગતિમાં જવાનું જાણે છે પર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૮ Page #126 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ– જે પુરૂષ આત્માને જાણે છે, જે લેકને જાણે છે, જે ગતિ અને અનાગતિને જાણે છે. અથવા મેલને જાણે છે. જેઓ શાશ્વત અને અશાવતને જાણે છે. જેઓ જીના જન્મ અને મરણને જાણે છે, ઉત્પાત અર્થાત દેવભવ અને નરકભવમાં ઉત્પન્ન થવાનું જાણે છે. એજ ક્રિયાવાદને ઉપદેશ કરવાને યોગ્ય છે. મારા ટકાથ-જે જ્ઞાની પુરૂષ એ જાણે છે કે આ આમાં સતત ગામના અને આગમન કરતે રહે છે. તે શરીરથી ભિન્ન છે. સુખ દુઃખને આધાર છે. અને પરલોકમાં જવાવાળે છે, જે પંચાસ્તિકાય મય અથવા ચૌદ રાજુ પરિમાણવાળા લેકને જાણે છે. “ચ” શબ્દથી કેવળ આકાશમય આલોકને પણ જાણે છે. જે એ જાણે છે કે જીવ અહીથી મરીને પરલોકમાં જાય છે અને પરલેકથી આવીને આ ભવમાં જન્મ લે છે. અથવા જે જીવના પુનર્જન્મને જાણે છે, અથવા અનાગતિને અર્થાત મોક્ષમાં ગયેલા જીવના પુનરાગમનના અભાવને જાણે છે, તથા જે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી સઘળી વસ્તુઓના નિત્યપણાને તથા પર્યાયાર્થિક નયની અપેક્ષાથી અનિત્યપણાને જાણે છે. અથવા શાશ્વત અર્થાત મોક્ષ અને અશાશ્વત અર્થાત્ સંસારને જાણે છે, તથા જે જેની પિત પિતાના કર્મ પ્રમાણે થવાવાળી ઉત્પત્તિને, આયુષ્યના ક્ષય રૂપ મરણને અથવા બાલમરણને અને પંડિત મરણને જાણે છે, તથા જે જીના દેવ અને નારક રૂપથી થવાવાળા ઉત્પાદને જાણે છે, એજ ક્રિયાવાદને ઉપદેશ આપવાને યોગ્ય હોય છે. ૨૦ 'अहो वि सचाण' इत्यादि સાર્થ--“” અને “જોવા જે કોઈ “ત્તાન-હત્યાના પ્રાણના અહોષિ-થોડ' નરક આદિમાં પણ જે “વિક્રુi -વિનમ્' નરક વિગેરેની ચાતના રૂપ તથા “સર્વ-શાસ્ત્રવ કર્મના આગમન રૂપ આસવને “-૨ તથા “વ–સંવરજૂ કર્મના નિરોધ રૂપ સંવરને “નાગરૃ-જ્ઞાનાતિ' જાણે છે. “-” તથા “દુર્વા-સુa” અશાતા રૂપ દુઃખને તથા “a” શબ્દથી સુખને -૨' તથા રિઝર– નિમ્' નિજરને “જ્ઞાનરૂ-જ્ઞાનારિ' જાણે છે. “નોસર તે ‘ક્રિરિયાવા-ક્રિયાપાર' ક્રિયાવાદને “મા-માવિતુમ' કથન કરવાને ગર-રારિ' એગ્ય થાય છે. ૨૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૧૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–તથા જે પુરૂષ પ્રાણિયોને નરક વિગેરેમાં થવાવાળી યાતના (પીડા)ને જાણે છે જે આસ્રવ અને સંવરને જાણે છે. સુખ, દુઃખ અને નિર્જરાને જાણે છે, એજ ક્રિયાવાદને ઉપદેશ કરવાને યેય છે. ૨૧ ટીકાથ–-જે નીચેના લેકમાં અશુભ કર્મના ઉદયથી પ્રભા વિગેરે નરકભૂમિમાં ગયેલા પ્રાણિયેની વિવિધ પ્રકારની પીડાને જાણે છે, અને જે એ જાણે છે કે-કર્મોના આગમનનું દ્વાર શું છે? અર્થાત્ હિંસા વિગેરે; રાગદ્વેષને અને મિઓ દર્શન વિગેરે આ ને જાણે છે, અને જે આસવને રોકવાના ઉપાયને અર્થાત્ હિંસા વિરતિ, વીતરાગ પણું અને સમ્યગ્દર્શન ગનિરોધ વગેરેને જાણે છે. જે દુઃખને અર્થાત્ અસાતાને અથવા જમ, જરા, મરણ, રેગ; શોક વિગેરેથી ઉત્પન થવાવાળી શારીરિક પીડા અથવા તેના કારણેને જાણે છે, અને જે તપ, સંયમ વિગેરે રૂપ નિજેરાને જાણે છે. એવા તત્વવેત્તા મુનિજ ક્રિયાવાદને ઉપદેશ આપવાને ચોગ્ય હોય છે. ૨૧ શબ્દાર્થ–મુનિ “હુ-શg” વિણા વિગેરેના શબ્દમાં વેણુ-g' તથા રૂપમાં “ઝાઝમાળો-શાકમાર’ આસક્ત થયા વિના તથા “ઘેણુ g' ગંધમાં “ર-ર' અને -રસેપુ” રસમાં “ગસુરતમાને--મક્રિષદ્' શ્રેષ ભાવ કર્યા વિના “વિશં-નીવિતનું જીવન ધારણ કરવાની “નો મિણRો માર' ઈચ્છા ન કરે તથા “ઘર-મરણમ્' મરણની પણ બને ગરમ વેણીને મારક્ષેત્ત' ઈચ્છા ન કરે “વાયાવિમુર-વઢવાદિમુa' માયા અને કપટ રહિત બનીને “વાચાળજો-આરાનrcતા સંયમ યુક્ત બનીને વિચરણ કરે રિવેનિ-રૂતિ વીનિ' એ પ્રમાણે હું કહું છું. રરા અન્વયાર્થ-મજ્ઞ શબ્દોમાં અને રૂપમાં આસક્ત ન થનાર અને ઉપલક્ષણથી અમનોજ્ઞ શબ્દ અને રૂપોમાં દ્વેષ ન કરનાર તથા દુર્ગધ અને અમનેઝ રસમાં દ્વેષ ન કરનાર તથા મનેઝ ગંધ અને રસમાં આસક્તિ ધારવું ન કરનાર તેમજ મને અને અમનેઝ સ્પર્શમાં પણ રાગદ્વેષ ન કરનાર મુનિ, જીવનની આકાંક્ષા ન કરે તેમજ છલ ન કરનાર કપટથી રહિત અને સંયમ યુક્ત બની વિચરણ કરે રેરા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૨૦. Page #128 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ–હવે અધ્યયનના અર્થને ઉપ સંહાર કરતાં કહે છે કે-મુનિએ વેણુ વીણા આદિથી ઉત્પન્ન થવાવાળા શ્રોત્રને પ્રિય લાગનારા શબ્દોમાં નેત્રને આનંદ આપનારા સુંદર એવા રૂપમાં આસકત થવું નહીં એજ પ્રમાણે અમનેશ-મનને ન ગમે તેવા શબ્દો અને રૂપિમાં દ્વેષભાવ રાખ. નહી. “વરે મરેલાના શરીરમાંથી ઉત્પન્ન થનાર દુર્ગન્ધમાં લુખા સુકા વાસી આહાર વિગેરેના રસમાં ઉપલક્ષણથી કેષ્ટ પુટ અર્થાત્ સુગંધીવાળા પદાર્થના પડિકા વિગેરેની સુગંધમાં અને દરાખ વિગેરેના મીઠા રસમાં અને તેના સહચર મનેઝ અમનેઝ એવા સ્પર્શમાં પણ રાગદ્વેષ ન કરે. અસંયમ મય જીવનની આકાંક્ષા-ઇચ્છા ન કરે અને આયુષ્યના ક્ષય રૂપ મરણની અથવા બાલ મરણની આકાંક્ષા-ઇચ્છા ન કરે. પરંતુ કપટથી ૨હિત થઈને અને સંયમથી યુક્ત થઈને મન, વચન, અને કાયાના અપ્રશસ્ત વ્યાપારને ત્યાગ કરીને વિચરણ કરે. અર્થાત્ નિષ્કપટ ભાવથી ત્રણે ગોથી સંયમનું પાલન કરે ૨૨ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું સમવસરણનામનું બારમું અધ્યયન સમાપ્ત ૧૨ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૨૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ યાથાતથ્ય કા નિરૂપણ તેરમા અધ્યયનને પ્રારંભ– સમવસરણ નામનું બારમું અધ્યયન પુરૂં થયું. હવે તેમાં અધ્યાયનનો પ્રારંભ કરવામાં આવે છે. આના પહેલાના અધ્યયન સાથે આ અધ્ય યનનો આ પ્રમાણેને સંબંધ છે.–બારમા અધ્યયનમાં પરવાદિના મતનું નિરૂપણ અને નિરાકરણ કરવામાં આવેલ છે, તે નિરાકરણ ખરી રીતે યાથા તથ્યથી થાય છે, તેથી આ અધ્યયનમાં યથાતથ્યનું પ્રતિપાદન કરવામાં આવશે આ સંબન્ધથી પ્રાપ્ત થયેલ આ અધ્યયનનું આ પહેલું સૂત્ર છે. બાહરણીયં ઈત્યાદિ શબ્દાર્થ–મહત્તીચં તુ-ગાથારયં તુ યથાર્થ અથાત્ સાચું-તત્વ પુરિસરણ-પુરૂવર' જીવને જે “ના-નારી પ્રાપ્ત થયેલ છે તથા “નાદાર -જ્ઞાનપ્રવાસનું જ્ઞાનને પ્રકાશ અર્થાત્ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રનું “વર-વેચિયામિં કથન કરીશ “તુ' શબ્દથી મિથ્યાવાદિના દેને પણ કહીશ “ગો-ત’ ચારિત્રશીલ ઉત્તમ સાધુના “É-ધર્મ શ્રત ચારિત્ર ૩૫ ધર્મ તથા “રીઢ-શી' શીલ-સ્વભાવ અને ક્ષત્તિ-શાનિત સકલ કર્મ ક્ષયરૂપ શાતિને-નિર્વત્તિને “પરિણામિ-દુ રથાદિ પ્રકટ કરીશ તથા “ગરબો ચ-ઝવત' પરતીર્થિકેના અધર્માચરણને તથા “વંતિગશાનિત' સંસારના સ્વરૂપને પ્રગટ કરીશ ૧ અન્વયાર્થ–પરમાર્થ દૃષ્ટિથી વિચારતાં જીવને વાસ્તવિક પણાથી ઉત્પન્ન થવાવાળા સમ્યક્ જ્ઞાન સમ્યફદર્શન સમ્યક્ ચારિત્રરૂપ જ્ઞાન પ્રકારનું નિરૂ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૨૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ પણ કરીશ. અને મિથ્યાષ્ટિના દોનું પણ કથન કરીશ તેમજ ચારિત્ર શીલ પુરૂષના સકલ કર્મક્ષય રૂપ શાંતિને પણ પ્રગટ કરીશ તેજ રીતે અસચ્ચારિત્રવાળા પરતીર્થિક પુરૂષના પાપ, અધમ અશીલ, કુત્સિતશીલ અને અશાંતી વિગેરે સઘળા દુર્ગાને પણ પ્રગટ કરીશ. ૧ ટીકાર્થ–સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે યથાર્થ પણને યાથા તથ્ય કહે છે. તેને અભિપ્રાય છે તવા પરમાર્થ દષ્ટિથી વિચાર કરવામાં આવે તે સમ્યફજ્ઞાન સમ્યક્ દર્શન સમ્યક્ ચારિત્ર સમ્યક્ તપ જ યાઘાતથ્ય અર્થાત્ તત્વ છે. તેથી જ અહિયાં તેને જ દેખાડવામાં આવે છે. જીવને ઉત્પન્ન થવાવાળા ‘નાણપયાર' અર્થાત્ જ્ઞાન પ્રકારને હું કહીશ અહિયાં પ્રકાર શબ્દ આદિના અર્થમાં છે, તેથી જ તાત્પર્ય એ થયું કે -સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન સમ્યક ચારિત્ર અને સમ્યફ તપનું કથન કરીશ. અહિયાં પથમિક, ક્ષાયિક અને ક્ષાપશમિકને સમ્યક્ દર્શન સમજવું જોઈએ. બીજા વ્રતને તથા કષાયને નિગ્રહ ચરિત્ર શબ્દથી ગ્રહણ કરવો જોઈએ. આ સિવાય જે કુશીલ (કુત્સિત આચાર)માં પ્રવૃત્ત છે. તેઓના દેને પ્રગટ કરીશ અથવા “નાખcવચારને અર્થ નાના પ્રકાર એ પ્રમાણે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–પ્રાણિયેના પ્રશસ્ત અને અપ્રશરત અથવા શુભ અને અશુભ જે સ્વભાવ છે, તેનું કથન કરીશ. “તુ' શબ્દથી એ બતાવ્યું છે કે-મિથ્યા દષ્ટિવાળાઓના દેષોને પણ હું પ્રગટ કરીશ. તથા શુભ અનુષ્ઠાન કરવાવાળા પુરૂષના શ્રત ચારિત્ર રૂપ ધર્મ અને ઉગ્ર વિહાર વિગેરે શીલને, સઘળા કર્મોનો ક્ષયરૂપ મોક્ષને પ્રગટ કરીશ. તથા અસત્પરૂ ષના અધર્મને, કુશીલને, અને મોક્ષભાવને પણ પ્રગટ કરીશ. જેના ગોર રાગો ઇ ઈત્યાદિ શબ્દાર્થ–ગો -અનિ દિવસમાં “કો –ા ર” રાત્રે “મુરિિ કુરિયા ઉત્તમ અનુષ્ઠાન કરવાવાળા શ્રુત ચારિત્રને ધારણ કરવા વાળાને તથા “તહાર્દિ–તથા તીર્થંકર પાસેથી “ધર્મ-ધર્મ' શ્રુત ચારિત્રરૂપ ધર્મને “હિસ્ટરમ-પ્રતિશ્ય’ પ્રાપ્ત કરીને “ઘાચ-ગાચાર' તીર્થકરક્ત સમાદિ-સમાઘિ સમાધિનું “ગગોવચંતા-બગોપાત્ત સેવન ન કરીને (જમાલી વિગેરે નિવ) “પથાર-શાસ્તા મૂ' પિતાના ગુરૂ વિગેરેને જ જં-વ ઉક્ત રીતે “લં-કઠોર વચન વચંતિ-વતિ' કહે છે. મારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૨૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ—જે રાતદિવસ સમ્યફ પ્રકારથી ઉસ્થિત છે અર્થાત રાતદિન વસ ઉત્તમ (ઉત્કૃષ્ટ ક્રિયા) અનુષ્ઠાન કરવાવાળા હોય અને મૃતચારિત્રને ધારણ કરવાવાળા હોય તેમની પાસેથી તથા તીર્થંકર પાસેથી સંસાર સાગરથી તારવામાં સમર્થ એવા શ્રુતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ જમાલી તથા દિગમ્બર વિગેરે સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્નત્રયાત્મક મેક્ષ માર્ગનું સેવન ન કરતાં કઠોર વચને દ્વારા મોક્ષ માર્ગને બતાવવા વાળા આચાર્ય વિગેરે ગુરૂની જ નિંદા કરે છે. કેરા ટીકાર્થ–પહેલાં કહેવામાં આવેલ છે કે–પુરૂષના ગુણ દેને તથા તેઓના અનેક પ્રકારના સ્વભાવને કહીશ. હવે તેને જ કહેવામાં આવે છે. જે રાત અને દિવસ સારી રીતે-સમ્યક્ પ્રકારથી આરાધનામાં તત્પર થયેલા છે, અર્થાત્ ઉંધર્વ ગતિએ પહોંચેલા છે, એટલે કે–ગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત અને શ્રતચારિત્રના ધારક છે, તેથી તથા તીર્થ કરેથી સંસાર સાગરથી તારવામાં સમર્થ શુતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ કર્મના ઉદયથી હતા ભાગ્ય જમાલિ વિગેરેએ કહેલ સમાધિનું અર્થાત્ સમ્યફ જ્ઞાન વિગેરે રત્નવયનું અર્થાત્ મોક્ષ માર્ગનું સેવન કરતા નથી. જમાલ વિગેરે સમ્યમ્ આચરણ ન કરતાં તીર્થંકરના માર્ગને જ નષ્ટ કરવા પ્રયત્ન કરે છે. કુમાર્ગની પ્રરૂપણ કરે છે. તેઓ કહે છે કે-મહાવીર સ્વામી સર્વજ્ઞજ નથી. કેમકે તેઓ કરવામાં આવતા કાર્યને કરેલું કહે છે, આ રીતે સર્વજ્ઞના વચન પર શ્રદ્ધા ન કરતાં અને શરીર વિગેરેની દુર્બળતાને કારણે સંયમના ભારને વહન કરવામાં સમર્થ ન થનારા તેઓને કોઈ સગુરૂ વાત્સલ્યભાવથી પ્રતિબધ આપે તે તેઓ તે પ્રતિબંધ આપનારને જ કઠેર વચનો કહે છે પારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૨૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ ‘વિજ્ઞો'િતે અનુવાદ્ય'તે' ઇત્યાદિ શબ્દા—તે-તે' પૂર્વક્તિ જમાલિક વિગેરે નિહવા ‘વિસોહિય’-વિશોધિતમ્” દોષ રહિત અને તીથ કાદિકા એ પ્રરૂપેલ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાગ ને ‘અનુજ્ઞાથતે-અનુતિ' તીથ કરની પ્રરૂપણાથી વિરૂદ્ધ પ્રતિપાદન કરે છે. ‘બે-ચે’ જેએ ‘ગત્તમાવેળ-બ્રાહ્મમાવેન’પેાતાની રૂચી પ્રમાણે ‘વિયા રેખા-થામૂળીયુ' આચાય પર પરાથી વિરૂદ્ધ રીતે સૂત્રના અથ કરે છે. એવા તેઓ વજૂનુળાળ-વદુત્તુળનામ્ અનેક ગુણોના ‘અટ્ઠાળિ હોર્દૂ-અથા• નિાઃ મવતિ' અસ્થાન રૂપ થાય છે. ‘ને-ચે' જે કોઈ જમાલિ વિગેરે અપાત્ર ‘બાળસંજ્ઞા-જ્ઞાનશા'વીતરાગના જ્ઞાનમાં શંકાશીલ બનીને ‘મુસ લઘુગ્ગા-ધ્રુવા વયેયુ:’મિથ્યા ભાષણ કરે છે. તે ઉત્તમ ગુણેના પાત્રરૂપ અનતા નથી. ાણા અન્નયાર્થી—તે જમાલિ વિગેરે સઘળા દેષથી રહિત અર્થાત્ નિર્દોષ એવા તીર્થંકરાર્દિકે એ પ્રતિપાદન કરેલ સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્ર તપરૂપ મેાક્ષ માનુ` વિપરીત પણાથી જ પ્રતિપાદન કરે છે. જેઓ અત્યંત દુરા ગ્રહી અને હઠીલા પણાથી પેાતાની ઈચ્છાનુસાર જ સૂત્રના અભિપ્રાય કહીને અનેક સદ્ગુણુના અપાત્ર થાય છે. અને પોતાના દુરાગ્રહને વશ થઈને જ્ઞાનમાં પણ સ ંદેહવાળા ખનીને જુઠ્ઠું જ કહે છે. અને મૃષાવાદની જ પ્રરૂપણા કરે છે. શા ટીકા જે જમાલિ વિગેરે નિર્દોષ અર્થાત્ સઘળા દ્વેષાથી રહિત એવા અને સુજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મેાક્ષનું પ્રતિપાદન તીથ કરેથી ચાલતી પરંપરાથી વિરૂદ્ધ રૂપે કરે છે, તેઓ દુરાગ્રહ રૂપી ગ્રહથી ગ્રસ્ત થઈને પેાતાના અભિપ્રાય પ્રમાણે આચાય પર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૨૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ પરાથી આવેલા અર્થનું ઉલ્લંઘન કરીને સૂત્ર વિગેરેના અન્યથા જ એટલે કે વિરૂદ્ધ રૂપે જ વ્યાખ્યાન કરે છે, ગંભીર રહસ્ય વાળા સૂત્રના અર્થને પૂર્વ પરના સંબંધ પૂર્વક વ્યાખ્યાન-ઉપદેશ કરવામાં કર્મોદયથી અસમર્થ હોવા છતાં પણ પિતાને પંડિત માને છે, તેઓ સૂત્રના યથાર્થ માર્ગને ત્યાગ કરીને પ્રરૂપણ કરે છે, પરંતુ પોતાના અભિપ્રાય પ્રમાણે સૂત્રના અર્થની પ્રરૂપણ કરવી તે અનર્થ કારક હોય છે, એવું કરનારા તે જમાલિ વિગેરે ઘણા એવા ગુણોના અપાત્ર બની જાય છે, આગમમાં કહેલા તે ઉત્તમ ગુણે આ પ્રમાણે છે–પુસૂપરૂ ઈત્યાદિ શુશ્રુષા કરવી અર્થાત્ ગુરૂમુખથી શ્રવણ કરવાની ઈચ્છા કરવી, પૃચ્છા કરવી, ગુરૂના કથનને ધ્યાનપૂર્વક સાંભળવું અર્થને ગ્રહણ કરવા તથા ગ્રહણ કરેલા અર્થનું ચિંતન કરવું. અહિ કરવું. અર્થાત્ વ્યતિરેકવાળા ધર્મોનું નિવારણ કરવું. સમ્યગૂ ધર્મને ધારણ કરવું. અને પાછા તે પ્રમાણે અનુષ્ઠાન કરવું. ગુરૂની શુશ્રષા (સેવા) કરવાથી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે પછી સમ્યક અનુષ્ઠાન થાય છે અને તે પછી કર્મ ક્ષય રૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. જે તીર્થકરની પરમ્પરાથી વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે, તે સમ્યફ ગુણેથી રહિત થાય છે, આના સિવાય કૃતજ્ઞાનમાં શંકા કરીને જે મૃષાવાદ કરે છે. જેમકે-આ આગમ સર્વજ્ઞ પ્રણીત છે કે નથી? આનો અર્થ આ પ્રમાણે થાય છે? કે નથી થતો ? અથવા પિતાના પાંડિત્ય–પંડિત પણાના અભિમાનથી જે મિથ્યા ભાષણ કરે છે, અર્થાત તેઓ કહે છે કે હું જે કહું છું એજ કથન ઠીક છે, અન્યથા નથી વિગેરે કહેવાને ભાવાર્થ એ છે કે--સર્વજ્ઞને આ માર્ગ સર્વ દે વિનાને છે તે પણ પિતાના આગ્રહથી જેએ તેમાં દેષ કહે છે. જેમાં આચાર્ય પરંપરાને ત્યાગ કરીને પોતાનું મન માન્યું વ્યાખ્યાન કરે છે, તથા જે સર્વજ્ઞ પ્રણીત આગમમાં શંકા બતાવીને મિથ્યા ભાષણ કરે છે, તે ઉત્તમ ગુણેને અધિકારી થતું નથી. ૫૩ જે યાવિ | કિંજયંતિ' ઇત્યાદિ. શબ્દાથ– જે ચાર-ચે વા”િ જે લેકો ખરી રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા નથી તેઓ બીજાએ દ્વારા “પુE-” હે સાધુ આપના ગુરૂનું નામ શું છે? એ પ્રમાણે પૂછવામાં આવે ત્યારે “પઢિરાંતિ-રિક્વત્તિ' પિતાના ગુરૂનું નામ છુપાવીને વધારે જ્ઞાનવાળા બીજા કોઈનું નામ પિતાના ગુરૂ તરીકે કહે છે. તે લેકો “માયાળમટું-માયાનમર્થ જ્ઞાનાદિથી અથવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૨૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અર્થથી “વંજયંતિ–વશ્વામિત” વંચિત થાય છે. છેતરાય છે. એમ કરવાવાળા “હુમાળી-સાપુમાનના પિતાને સાધુ માનવાવાળા પરંતુ ખરી રીતે અના-અસાધવા અસાધુજ છે. “માગom-માયાન્વિતા' માયા કપટ વાળા તેઓ “વળતા–મનનતવાતમ્' અનેકવાર સંસારને “સંસિ gmરિત્ત પ્રાપ્ત કરે છે ! અન્વયાર્થ––અન્ય કે જે એ વાસ્તવિક રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા નથી તેઓ પણ “કેણુ તમારા ગુરૂ છે ? એ રીતે બીજાઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે જેમની પાસેથી વિદ્યા ગ્રહણ કરી અથવા જેની પાસેથી દીક્ષા ગ્રહણ કરી એવા ગુરૂં અપમૃત હોવાથી તેનું નામ લેવામાં શરમાવાથી તેમનું નામ ન લેતાં કે બીજા જ વધારે જ્ઞાનવાળા આચાર્યનું નામ કહે છે. તથા મોક્ષ માર્ગથી સ્વયં વંચિત થઈને ભ્રષ્ટ બની જાય છે એવું કરવાથી પિતાને સાધુ માનવાવાળા વાસ્તવિક રીતે અસાધુ જ છે. અને અત્યંત માયાવી હોવાથી અનંતવાતને અથવા અનંતવાર સંસારને પ્રાપ્ત કરે છે. જો ટીકાઈ–-જે વાસ્તવિક રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા ન હોય પરંતુ અજ્ઞાનના બળથી જ અભિમાનના પર્વત પર ચઢેલા છે, તેઓને જ્યારે કોઈ પૂછે છે કે-આપના ગુરૂ કોણ છે? તે તેઓ જેની પાસે ભણતા હોય અથવા જેનાથી દીક્ષા ગ્રહણ કરી હોય તે અલ્પ અભ્યાસવાળા પિતાના ગુરૂનું નામ કહેવામાં શરમાય છે, તેથી તેનું નામ ન લેતાં બીજા કોઈ અધિક વિદ્વાન આચાર્યનું નામ લે છે, એવા આદાનથી અર્થાત્ જ્ઞાનાદિકથી અથવા મોક્ષથી વંચિત રહે છે. એટલે કે તેનાથી ભ્રષ્ટ થાય છે. તેઓ પોતે પિતાને સાધુ માને છે; પરંતુ વાસ્તવિક રીતે તેઓ અસાધુ હોય છે. પાકનું સેવન કરે છે, પરંતુ પિતાને નિષ્પાપ કહે છે, તે તેનું વિવેક હિનપણું છે. કહ્યું પણ છે કે જાઉં ઝા સયં” ઈત્યાદિ જે પાપ કરીને પણ પિતાને શુદ્ધ જ કહે છે, તે બમણું પાપ કરે છે. મૂખનું આ બીજુ મૂખ પણું છે. જેના આવા પ્રકારના અભિમાનના કારણથી જે માયાવી હોય છે, તેઓ અનંતવાર અર્થાત વારંવાર વિનાશને અથવા સંસારને પ્રાપ્ત થાય છે. કેમકે તેઓ બે દેથી યુક્ત હોય છે. પહેલે દોષ પાપ કરવું. અને બીજે પિતાને પાપ વગરનો કહીને માયાચાર કર. તેઓ આ રીતે આત્મત્કર્ષના કારણે બધિલાભને વિનાશ કરે છે. અને ભવભ્રમણને પ્રાપ્ત થયા કરે છે, જા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૨૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ માનનું ફળ બતાવીને હવે ક્રોધાદિક કષાયેનું ફળ બતાવે છે ને ” ઈત્યાદિ શબ્દાર્થ – જે પુરૂષ “ોળે-જોધઃ ક્રોધવાળે “રામર થાય છે. અર્થાત્ ક્રોધી હોય છે. તથા “કzમારી-કર્થમાપી’ બીજાના દે કહી બતાવે છે. તથા “ને ૩-તુ' જે કઈ “ વિશિચંદથવમ' શમી ગયેલા કલહને “કીરણઝા-વહીવૂ' ફરીથી ચાલુ કરે છે. “-” એમ કરવાવાળા તે પુરૂષ “પાવજમ્મી-પાપા પાપકર્મ કરવાવાળા “વ-૫ ' આંધળાની જેમ વરાછું ર૩રથમ ટુંકા માર્ગને “નાચ-ગૃહીત્યા ગ્રહણ કરીને “અવિનોરિ–અથવામિત” સદા કલહ કરવાવાળે ઘાલ-વૃષ્ય પીડા યુક્ત થઈને દુઃખને અનુભવ કરે છે. પા અન્વયાર્થ–જે પુરૂષ ક્રોધી હોય છે. અર્થાત્ કોધ કરે છે. અને બીજાના દેનું ભાષણ કરે છે, અને જે કંઈ મિશ્યા દુષ્કૃત વિગેરે દ્વારા ઉપશાન્ત થવાથી પણ ફરીથી કલહ વિગેરેને ઉપસ્થિત કરે છે, એ પાપી પુરૂષ આંધળાની માફક ટૂંકા માર્ગને અપનાવીને કાયમ કજીયા કંકાસ કરીને પિતે જ દુઃખી થાય છે. ટીકાર્થ –જે પુરૂષ કોપી હોય છે, અને બીજાના દેશે પ્રગટ કરે છે, અથવા જે યથાર્થ ભાષી–ખરૂં કહેનાર હોય છે, અર્થાત્ જે રીતના બોલવાથી વિજય મળે તેવા પ્રકારથી બોલે છે, તથા જે શાંત થયેલા કલહને ફરીથી ઉપસ્થિત કરે છે, જેમકે-કજી કરનારા બે મનુષ્યોનો ઝઘડે, ક્ષમાપના વિગેરે ઉપાથી ઠંડે પડી ગયું હોય તે ફરીથી ઉપસ્થિત થાય તેવું બેલિવું અર્થાત્ મટી ગયેલા કજીયાની બાબતમાં એવા વચને કહેવા જેનાથી તે બનેને ક્રોધ ફરીથી સળગી ઉઠે, અને તેઓને ફરીથી ઝઘડે થાય, આવા પ્રકારના ક્રોધ પ્રિય પુરૂષને જે ફળ મળે છે, તે બતાવવામાં આવે છે, તે પાપકર્મ કરવાવાળે પુરૂષ ચાર ગતિવાળા સંસારમાં નિરંતર દુઃખને ભેગવાળ બને છે. જેમ પગદંડીથી ચાલવાવાળે આંધળો માણસ દુઃખ ભગવે છે. પાપા ને વિહીu' ઈત્યાદિ | શબ્દાર્થ–“-” જે પુરૂષ “ વિહી-વિપ્રીજા કલહ કરવાવાળે હોય છે તથા “સત્તામાવી-ચામાપી’ ન્યાય વિરૂદ્ધનું કથન કરે છે. – એવો પુરૂષ “-સમ મધ્યસ્થ “ર ફોરૂ-ને મ” થઈ શકતે નથી તથા “અન્ન -અદ્ભજ્ઞ પ્રાતઃ' તે કલહ વિનાને પણ થઈ શક્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૨૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ નથી. અતઃ ક્રોધાદિ-કષાયાને ત્યાગ કરવા એજ ચાગ્ય છે. પરંતુ ‘વવાય દાદી ચ-૩રપાતહારી ૨' જે ગુરૂની આજ્ઞાનું પાલન કરે છે ‘ચ-૨' અને ‘પી. મળે-ટ્રીમનાઃ' પાપ કરવામાં ગુરૂ વિગેરે પાંસે શર્મદે મને છે. તથા ઘાસવિટ્રો-ચાન્તદષ્ટિ:' જીનેાદિત માર્ગોમાં અત્યંત શ્રદ્ધાળુ હોય છે, એવે પુરૂષ ‘અમાયિત્વે -માચિહ્નવ:' માયા રહિત હૈાવાથી મધ્યસ્થ થઈ શકે છે. પ્રા અન્વયા—જે કાઈ હમેશાં કલહુપ્રિય હોય છે, અને ગુરૂજન વિગે રૈના પણ નિશ્વક હાય છે, એવા પુરૂષ કાઈ પણ સમયે મઘ્યસ્થ થઈ શકતા નથી. અને કલહ રહિત પશુ થઇ શકતા નથી. તેથી ક્રોધ વગેરે દોષોને હેડી દેવા જોઈએ. ગુરૂજન વિગેરેના આજ્ઞાપાલક તથા અનુચિત કાર્ય કરવામાં શરમાવાવાળા પૂસંયમશીલ જીનેન્દ્ર પ્રતિપાદિત મેક્ષ માર્ગોમાં અત્યંત શ્રદ્ધાળુ અને માયા રહિત પુરૂષ જ મધ્યસ્થ થઈ શકે છે. શા ટીકા”—પરમા તત્વને ન જાણનારા એવે જે સાધુ કલહ (લેશ) કરતા રહે છે, જો કે પ્રતિલેખન વિગેરે ક્રિયાઓ કરે છે, તા પશુ કાઈ લહ પ્રિય હાય છે. તથા જે અન્યાય ખેલવાવાળા હોય છે, અર્થાત્ પેાતાના ગુરૂવિગેરે મહા પુરૂષા પર પણ આક્ષેપ કરે છે, તેવા પુરૂષ સમભાવી થઈ શકતા નથી. કેમકે તે રાગદ્વેષથી યુક્ત હાય છે, તે કલહ રહિત પશુ હૈત નથી–માયા વગરના પણ હાતા નથી તેથી ક્રોધ વગેરે બધા કષાયે ત્યાગવા ચેાગ્ય છે. મધ્યસ્થ કાણુ થઈ શકે છે ? તે ખતાવવામાં આવે છે-જે રાષ વિનાના હાય છે, ગુરૂની આજ્ઞાનુ યથાર્થ પાલન કરનાર હોય, આચાયની આજ્ઞાના અમલ કરતા હાય અથવા જે સૂત્રોના અર્થના પ્રવતક ઢાંચ છે, જે મૂળ ગુણ અને ઉત્તર ગુણુ રૂપ સયમમાં મનને લગાડે છે. અથવા અનાચાર કરતાં, આચાય વિગેરે ગુરૂજનેા પાંસે લત થાય છે, જે એકાન્ત દૃષ્ટિવાળા હાય છે, અર્થાત્ જેને એકાન્તતઃ જીવ અજીવ વિગેરે તત્વાનું અથવા માક્ષનું જ્ઞાન હૈાય છે. અર્થાત્ જે જીનેન્દ્રના મામાં એકાન્ત શ્રદ્ધા વાળા ઢાય છે, તથા જે માયાથી રહિત હાય છે, એવા પુરૂષ ગુરૂ વિગેરેની સેવા કરે છે, અને પેાતે કપટ ચુક્ત વ્યવહાર કરતા નથી, તથા ખીજા પાંસે ક્રટ વ્યવહાર કરાવતા નથી, તથા કપટ વ્યવહાર કરવાવાળાને અનુમાન પશુ આપતે નથી. કહેવાનુ તાપ એ છે કે—જે ક્રોધ કરે છે, તથા અન્યાય યુક્ત વચના એલે છે, તે ફઈ પણ પ્રકારે મધ્યસ્થ ભાવને પ્રાપ્ત કરી શકતા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૨૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ નથી. તેથી સાધુએ સર્વદા આચાર્ય વિગેરેની આજ્ઞા પ્રમાણે જ વ્યવહાર કર, પાપકર્મ કરવામાં ગુરૂ વિગેરે મહાન જાથી લજજીત થવું.--જીવા જીવ વિગેરે સઘળા ત પર શ્રદ્ધા કરવી, એ પુરૂષ જ વાસ્તવિક રીતે અમાયી થઈ શકે છે. દા કરે છે સુમે' ઈત્યાદિ શબ્દાર્થ જે પુરૂષ સંસાર સાગરથી અત્યંત ઉગવાળો થઈને “પf-દુ”િ અનેક વાર “ગુણાતિપ-નુશાસ્થમાના આચાર્ય વિગેરેથી શિક્ષા પામીને પણ “તદ્દા-તથા પિતાની ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે. અર્થાત્ પહેલાં સંયમ પાલનમાં જેવી ચિત્તવૃત્તિ હતી આચાર્ય વિગેરેથી શિક્ષા પામીને પણ એવી જ ચિત્તવૃત્તિ રાખે છે – એ તે પુરૂષ “જેસ-પેશા' વિનય વિગેરે ગુણોથી યુક્ત અને મૃદુ ભાષી હોય છે. તથા “હુરમે સૂમર' સૂક્ષ્મદર્દી એવં “પુષિા -પુરુષજ્ઞાતઃ પુરૂષાર્થ કરવા વાળા છે તથા “કરિના રેવ-જ્ઞાાવિતવ' એજ પુરૂષ ઉત્તમ જાતવાળ તથા “કુસુચા-કુવાવાઃ સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાળા છે. -સઃ' એ પુરૂષ જ “ -સમા મધ્યસ્થ થઈ શકે છે. “#gv-ગાં ga તે પુરૂષ ક્રોધ અને માયા વિગેરેથી રહિત હોય છે. કેળા અન્વયાર્થ-જેઓ આ સંસાર રૂપ સાગરથી અત્યંત ઉગવાળા છે, અને પ્રમાદવશ મોક્ષ માર્ગથી ખલિત થવાથી ગુરૂજને દ્વારા અનેકવાર અનુશાસિત કરાયેલ હોય અને શિક્ષા થયા બાદ પણ પહેલાંની માફક સંયમ પાલનમાં રૂચિ રાખતા હોય આવા પુરૂષ જ વિનયાદિ ગુણાવાળા બનીને મૃદુભાષા તથા સૂક્ષમદર્શી ઘાતિકર્મ ચતુષ્ટયના સ્વરૂપને જાણવાવાળા તથા પુરૂપાથી અને પરમ કુલીન કહેવાય છે અને એવાજ પુરૂષ સંયમ માર્ગના પ્રવર્તાક બનીને મધ્યસ્થ બને છે. તથા કીધ માયા રૂપ ઝંઝાને વશ થતા નથી પાછા ટીકાથ– ફરીથી સદ્ ગુણને જ બતાવતાં કહે છે કે–જે આ સંસાર સાગરથી અત્યંત ઉગ યુક્ત થાય છે, તથા પ્રમાદ વશાત્ સન્માર્ગેથી ખલિત થવાથી અનેકવાર ગુરૂ વિગેરે દ્વારા અનુશાસિત કરવામાં આવતાં અર્થાત ઉન્માગ પ્રાપ્ત કરાવવાના કારણોને ત્યાગ કરવાની આજ્ઞા કરવામાં આવતાં પિતાની ચિત્તવૃત્તિને પહેલાની જેમ પવિત્ર બનાવી લે છે, તે વિનય વિગેરે ગુણોથી યુક્ત હોય છે, ડું બેલવાવાળો હોય છે, તથા સૂફમદશી, સૂક્ષ્મ અર્થોને વક્તા -એલનાર અને ઘાતિયાકર્મના સ્વરૂપને વિચારવાનું હોવાથી સૂક્ષમ હોય છે, એ પુરૂષ જ વાસ્તવિક રીતે પુરૂષાર્થને કરવાવાળા હોય છે, એજ જાતિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ માન હોય છે. કેમકે સારા કુળમાં ઉત્પન્ન થઈને પણ જે શીલવાન હોય છે, તેજ કુલીન કહેવાય છે, ઉંચાકુળમાં ઉત્પન્ન થવા માત્રથી જ કોઈ કુલીન થઈ જતું નથી. એજ સંયમવાનું અથવા સંયમને પ્રવર્તક કહેવાય છે. એ પુરૂષ જ સમ અથવા સમભાવી અને અઝંઝા પ્રાપ્ત અર્થાત કોધ અથવા માયાથી રહિત હોય છે. અથવા વીતરાગની તુલ્ય હોય છે. કહેવાને અભિપ્રાય એ છે કે–પ્રમાદને કારણે કયાંક ખલન થઈ જવા છતાં આચાર્ય વિગેરેએ ઠપકે આપવાથી ચિત્તવૃત્તિને અન્યથા કરતા નથી એટલે કે ક્રોધ વિગેરે કરતો નથી, પરંતુ ફરીથી સંયમના પાલનમાં તત્પર થઈ જાય છે તે સાધુજ વિનય વિગેરે ગુણેથી યુક્ત હોય છે, તેજ સૂમ દર્શી, પુરૂષાર્થ કારી, જાતિયુક્ત, સંયમનું પાલન કરનાર અને વીતરાગની તુલ્ય વખાણવા લાયક કહેવાય છે. શા - સંયમના માર્ગમાં વિચર કરવાવાળા મુનિને પ્રાયગર્વ આવી જાય છે, તે બતાવતાં કહે છે. “યાવિ ઈત્યાદિ શબ્દાર્થ–ને વિચાર’ જે કઈ મળ્યું-શાત્મા' પિતાને “વહુમતિ વસુમત્ત સંયમ રૂપ વસુયુક્ત તથા “સંવા-ચાવતમ્ જીવાદિ પદાર્થ સંબંધી જ્ઞાનરૂપ સંખ્યાવાળો “પત્તા મવા' માનીને અર્થાત્ હુંજ સંયમવાળે અને જ્ઞાની છું એવા અભિમાન યુક્ત થઈને “પવિત્ર- વિચાર કર્યા વિનાજ “વાઘે-વારને પિતાની મોટાઈ “કુ, કરા-કુર્ચા' કરે તથા “ચાં–ામ’ હું જ “- તાલા” તપથી “ફિત્કૃત્તિ-સહિત ત’ યુક્ત છું એ પ્રમાણે “જા-મત્રા” માનીને “ગois-ગમ્ ' અન્ય જનને વિશ્વ વિશ્વભૂતપૂરું પાણીમાં દેખાતી ચન્દ્રની છાયા અનુસાર નિરર્થક “પરસફ-પત્તિ જુએ છે. તે સર્વથા વિવેક વાત છે. અન્વયાર્થ–બીજા પણ જે કઈ પિતાને સંયમ રૂપ ધનવાળા અને જીવાદિ વિષય સંબંધી તત્વને જાણવાવાળા સમજીને હું જ સંયમી અને જ્ઞાની છું, એવું અભિમાન ધારણ કરીને વગર વિચાર્યું જ પૂર્વપક્ષ ઉત્તર પક્ષ રૂપ વાદને સબળ અને નિર્બલ કરે છે, અને હું જ પૂર્ણ તપસ્વી છું એવું માનીને બીજાને જલ ચંદ્રવત્ બનાવટી તપસ્વી સમજે છે, એ પુરૂષ સર્વથા વિવેકહીન માનવામાં આવે છે. ૮ ટકાથે—જે મુનિ પિતાને સંયમવાનું અથવા જ્ઞાનવાનું માનીને હું જ સંયમી અને જ્ઞાની છું મારા સિવાય બીજે કઈ એ જ્ઞાની અથવા તપસ્વી નથી. એવું અભિમાન કરે છે, અને જે વિચાર કર્યા વિના જ વાદ કરે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાષણ કરે છે, અને દૂ જ તપસ્વી છું. એમ માનીને પોતાનાથી બીજા સાધુઓ અને ગ્રહસ્થોને નકામા સમજીને તેઓને તિરસ્કાર કરે છે, તે અવિવેકી કહેવાય છે. કહેવાને ભાવ એ છે કે–જે પિતાને સંયમ, જ્ઞાન અને તપથી યુક્ત માને છે, અને બીજાઓને તિરસ્કાર કરે છે, તે અભિમાની તથા અવિવેકી હોય છે. એટલે giા જૂળ રહે છે ઈત્યાદિ શબ્દાર્થ –‘રે : પૂર્વોક્ત અહંકારી સાધુ “કાંતા ૩-g%ાત્તપૂન તું અત્યંત મેહ અને માયામાં ફસાઈને “પ-તિ વારંવાર સંસારમાં ભમણ કરે છે. તે સંસારથી મુક્ત થઈ શકતું નથી. તથા “મોળવયંતિ-મૌનવરે તે સંયમમાં “નો-- આગના આધાર રૂપ ‘જ વિજા-વિશે થઈ શતા નથી જે- જે પુરૂષ સર્વજ્ઞના મતમાં “બાળ-માનનાર્થે સંમાન વિગેરેથી તથા “વસુમત્રતોન-વેસુમારે’ સંયમના ઉત્કર્ષથી અથવા જ્ઞાનાદિથી મદ કરે છે એ પુરૂષ “વુકાળ-મgધ્યાન પરમાઈને ન જાણુત થકે “વિવા -યુવત' પિતાના આત્માને સત્કાર અને માનાદિથી નીચે પાડે છે. પહેલા અન્વયાર્થ–એ પૂર્વોક્ત અહંકારી અત્યંત મેહમાયાની જાળમાં ફસાઈને સંસાર રૂપી સમુદ્રમાં વારંવાર ડૂબે છે, કોઈ પણ સમયે સંસારથી મુક્ત થઈ શકતા નથી. તથા નિરવદ્ય અગમના આધારભૂત સંયમ માર્ગમાં રહેતા નથી. અને પોતાના સન્માનાદિની, પ્રાપ્તિ માટે સંયમત્કર્ષ તથાજ્ઞાનાદિમાં મદ (અહંકાર) કરે છે. અને પરમાર્થ તત્વને જાણ્યા વિના જ પિતાને સત્કાર અને માનપાનથી નીચે પાડે છે. છેલ્લા ટીકાથે—જે સાધુ પૂર્વોક્ત પ્રકારથી અહંકાર કરે છે, તે મેહ અને માયામાં ફસાઈને સંસાર રૂપી સમુદ્રને વારંવાર પ્રાપ્ત કરે છે. અર્થાત એક ગતિથી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે, અને ક્યારેય સંસારથી મુક્ત થઈ શકતું નથી. તે મુનિના પદમાં અર્થાત્ સંયમમાં થિત થતા નથી. અને આગમમાં પણ સ્થિત થતા નથી. આવી રીતે કે સ્થિત થઈ શકતા નથી ? તેને ઉત્તર આપતાં કહે છે કે-જેઓ માન અને સન્માનની ઈચ્છાવાળા હોય છે, અને માન સન્માન મેળવીને અહંકાર કરે છે, અથવા જે સંયમ અથવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના મદ કરે છે, તે શાસ્ત્રને ભણીને પશુ અને તેના અને જાણવા છતાં પણ વાસ્તવિક રીતે સજ્ઞના મતથી અજ્ઞાત છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે—અભિમાનવાળા પુરૂષ એકાન્ત ! મેહ વશ થઈને સોંસારમાં ભટકે છે, ડાહ્યા દરેકને પ્રાયઃ જાતિમદ પ્રખળ હાય છે, તેથી હવે તે બતાવવા માટે સૂત્રકાર ‘ને માળે' ઇત્યાદિ ગાથા કહે છે. શબ્દા-ને-ચ' જે પુરષ ‘નાચ-નાસ્થા' જાતિથી ‘માળો-માદુનઃ' બ્રાહ્મણ છે. ‘વા–વા’ અથવા ‘વ્રુત્તિ-ક્ષત્રિય:’ ઈક્ષ્વાકુ વંશીય ક્ષત્રીય જાતના છે. ‘તલ-તથા’ તથા ‘પુત્તે-મપુત્ર:' ઉગ્રપુત્ર-ક્ષત્રિય જાતી વિશેષને છે. ‘જ્ઞ-TET/ તેમજ હે ફેવા-હે જોવા' લેચ્છક જાતીના ક્ષત્રીય વિશેષ છે. ને-ચ' જે ‘વન-પ્રનિત:' સંયમને ધારણ કરવા માટે દીક્ષિત થાય છે. અને પર્ સો-પરત્તમોની' ખીજા દ્વારા આપવામાં આવેલ નિરદ્ય આહારને ગ્રહણ કરે છે તથા ને-યઃ” જે પુરૂષ ળોત્તે-ગોત્ર' વંશથી ‘માળ ઢે-માનવū’ અભિમાન ચેગ્ય સ્થાનમાં ઉત્પન્ન થવા છતાં પણ ‘ન થન્મક્-7 સન્નાતિ' અભિમાન કરતા નથી. એજ પુરૂષ સર્વજ્ઞના માગ માં પ્રવૃત્તિ કરવાને ચેાગ્ય અને છે. ૧૦ના અન્વયા —કાઈ પણ ભલે જાતિથી બ્રાહ્મણુ હાય, ક્ષત્રિય હાય, ઈક્વા કુવ’શીય હાય અથવા ઉગ્રપુત્ર ક્ષત્રિય જાતિ વિશેષ હોય, અગર લીછવી જાતિના હાય તે દીક્ષા ધારણ કરીને નિર્દોષ ભિક્ષાના આહાર કરનાર અને સયમનું પાલન કરનાર ડાય અને જો ઉચ્ચકુળમાં ઉત્પન્ન થઈને પશુ જાતિ કુલનુ’ અભિમાન અથવા માઁ કરતા નથી ખેજ સત પ્રણીત માર્ગનું અનુસરણ કરવાવાળા કહેવાય છે. ૧૦ના ટીકા જે જાતિથી બ્રાહ્મણુ ક્ષત્રીય, ઇક્ષ્વાકુ વંશાળા અથવા ઉગ્ર વશમાં ઉત્પન્ન થયેલ કે લિચ્છવી વંશમા ઉત્પન્ન થયેલ દીક્ષિત થયેલ હાય, અને ખીજાએ આપેલ આહાર ગ્ર ુછુ કરે છે, અર્થાત્ ભિક્ષા પર નિર્વાહ કરે છે, અને અભિમાનને ચેાગ્ય કુળમાં ઉત્પન્ન થઈને પણ અભિમાન ન કરે, અર્થાત્ સ લે કમાન્ય હાવા છતાં પણ દીક્ષા ગ્રહણ કરીને ભિક્ષા માટે આમ તેમ ભ્રમણ કરતા થકા ‘હુ' હાસ્યાસ્પદ થઇશ આ રીતના મદ અથવા ગ્લાનિ ન કરે. કહેવાનું તાત્પય એ છે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્રપુત્ર અથવા લિચ્છ વીવ'શમાં ઉત્પન્ન થયેલ પુરૂષ પહેલાં ખીજાઓને આજીવિકા આપતા હતા, અને હવે દીક્ષિત થયા પછી ભિક્ષા માટે ખીજાઓના ધરામાં જતાં પેાતાના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૩૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ જન્મ વશનુ અભિમાન ન કરે. આવી રીતે જે અભિમાન કરતા નથી, એજ સજ્ઞના માર્ગના અનુયાયી હૈાય છે. ૫૧૦ના મદમત્ત પુરૂષનું ત્રાણુ (રક્ષણ) કરી શકાતું નથી. તે બતાવવા સૂત્રકાર કહે છે.--‘ન સફ્સ નાવ પુરું ય સાળ' ઇત્યાદિ, શઢા તરસ-તત્ત્વ' મર્દોન્મત્ત પુરૂષના ‘નારૂં વા-જ્ઞાતિ ર્વ’જાતિમઠ્ઠ અથવા ‘ૐૐ વા–કુ, વા’ કુલમદ ‘ત્ત તાñ-ન ત્રાળમ્' સંસારથી રક્ષણ કરવાવાળા હાતા નથી. ‘નળય-નામ્યત્ર’ ઝિવાય ‘ત્રિ પરળ સુવિળ-વિદ્યાષરળ સુષીર્નમ્ સમ્યક્ પ્રકારથી સેવન કરવામાં આવેલ જ્ઞાન અને ચારિત્ર વિના સ‘સારથી કોઇ રક્ષણ કરવાવાળું હાતુ નથી ‘સે-મઃ' જાતિ અને કુળના અભિમાનવાળા સાધુ નિવ્રુક્ષ્મ-નિષ્ત્રક્ષ્ય' પ્રવ્રજ્યા ગ્રળુ કરીને પણ રિકમ્મ ગાર ર્મ' સાવદ્ય કર્માનુષ્ઠાન અર્થાત્ ગૃહસ્થના કર્મોને સેવ-લેવલે' સેવે છે. ‘સે-સ:’તે ‘વિમોચળા--માત્રનાચ' પોતાના ક્રમ'ને નિઃશેષપણાથી ક્ષપણુ કરવા માટે ‘C-Tr:” સમય ‘ન હોય-ન્ન મતિ' થઈ શકતા નથી. ।।૧૧। અન્નયા —મદેન્મત્ત પુરૂષને જાતિમદ અથવા કુલમદ સ’સારથી બચાવી શકતા નથી. પર ંતુ તે સસાર ચક્રમાં જ ફ્સાવનારા અને છે. તેથી સમ્યક્ જ્ઞાન ચારિત્રને છેડીને ખીજું કાઈ પણુ રક્ષણુ કરનાર બની શકતુ નથી. પરંતુ સમ્યક્ જ્ઞાન ચરિત્ર જ સ`સારથી ખચાવી શકે છે. તેથી જાતિ અને કુલાભિમાન વાળા સાધુ દીક્ષાને ગ્રહણુ કર્યા છતાં પશુ નિંદિત ક`નુ સેવન કરે છે. અથવા જાતિ વિગેરેના મદ કરે છે. એવા પુરૂષ નિઃશેષ ક્રમના ક્ષય કરવામાં સમથ થઈ શકતા નથી. ।૧૧। ટીકા —કરવામાં આવનારૂ અભિમાન અભિમાનીનું રક્ષણ કરવાવામાં સમથ થઈ શકતુ નથી, પરંતુ સંસારનું જ કારણુ થાય છે, તેજ મતાવે છે. માતૃપક્ષને જાતિ કહે છે, અને પિતૃપક્ષને કુળ કહેવામાં આવે છે. જાતિ અથવા કુળ માત્માનું રક્ષણ કરી શકતા નથી. અહિયાં જાતિ અને કુળ એ ઉપલક્ષણ છે, તેથી એ સમજવું જોઈ એકે-ખળ મદ રૂપ મંદ લાભમદ તપમદ સૂત્રમ અશ્વય મદ વિગેરેનું અભિમાન પણ સ*સારથી રક્ષણ કરી શકતા નથી તે તેના સ'સારમાં ભ્રમણનું જ કારણુ હાય છે, સારી રીતે આચરવામાં આવેલ અર્થાત્ સમ્યક્ દર્શનથી યુક્ત જ્ઞાન મને ચારિત્ર જ સંસારથી રક્ષા કરી શકે છે, તેના સિવાય ખીજુ કાઈ રક્ષા કરવાવાળુ નથી, જે મુનિ પ્રત્રજ્યા-દીક્ષા ગ્રહણ કરીને પશુ ગૃહસ્થાના કાર્યાંનું અર્થાત્ સાવદ્ય અનુષ્ઠાનાનું સેવન કરે છે, અથવા મદ વિગેરે કરે છે, તે સઘળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૩૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ કમેને ક્ષય કરવામાં સમર્થ થઈ શકતું નથી. કહ્યું પણ છે– જ્ઞાતિઃ ૐ ઈત્યાદિ ધીર પુરૂનું કથન છે કે- જાતિ અથવા કુળ જીવની રક્ષા કરવામાં સમર્થ નથી. હે જ્ઞાની ! જ્ઞાન-અને ચારિત્ર જ આમાને રક્ષા કરવામાં સમર્થ થાય છે તે તેથીજ જેઓ દીક્ષાને સ્વીકાર કરીને પણ ગૃહસ્થને યોગ્ય એવા કાર્યો કરે છે, અથવા જાતિ મદ આદિનું સેવન કરે છે, તે કર્મોને ક્ષય કરવામાં સમર્થ થઈ શકતા નથી. ૧૧ા “નિવિ મિત્તq' ઈત્યાદિ શબ્દાર્થ– મિજૂ-ચે મિક્ષુ. જે સાધુ નિળેિ -નિદત્ત બાહ્ય પરિગ્રહથી રહિત અર્થાત્ કવ્ય વિગેરે રાખતા નથી. તથા “સુન્નુનીવી-સુક્ષનવી' સુકો આહાર કરે છે. તથા “-” જે “ભારવં-ૌરવ' અદ્ધિ રસ સાતા રૂપ ગૌરવ પ્રિય “ોદ-મસિ’ હોય છે તથા “હિરોળમી--- નામી' પોતાની સ્લાધાની ઈચ્છા રાખે છે, તે “અવુન્નમાળો-ગણમા' પર માર્થથી-તત્વતઃ મેક્ષમાર્ગને ન જાણવાવાળા “g-uતર’ આ નિષ્કિચનાદિને “ગાળીવં-ગાળીવ' આજીવીકાના સાધન રૂપ બનાવીને “પુળો પુણે-પુનઃ પુના વારંવાર સંસારમાં વિવરિચાર- વિમ્ જન્મ, જરા શોક અને મરણાદિ. કને “ત્તિ-વૃતિ પ્રાપ્ત કરે છે. ૧રા અન્વયાર્થ—–જે સાધુ નિર્દોષ આહારને ગ્રહણ કરે છે, અને બાહ્ય પરિ. ગ્રહથી વઈન લુખે સુકે આહાર કરવા વાળે છે એ પુરૂષ પણ જે ઋદ્ધિ રસ શાતા ગૌરવપ્રિય હોય તથા આત્મશ્લાઘાને ઈચ્છનાર હોય તે પરમાર્થ એવા મેક્ષ માર્ગને ન જાણતે થકે પિતાની પ્રશંસામાં જ લીન અકિંચનત્વાદિ બાહ્ય પરિગ્રહના પરિત્યાગને જ આજીવીકાનું સાધન બનાવી વારંવાર સંસારમાં જન્મ, જરા, શોકને પ્રાપ્ત કરીને મરણ પામે છે. ૧૨ા ટીકાર્યું–ફરીથી મદના દોષ બતાવે છે––જે ભિક્ષુ છે, અર્થાત્ ભિક્ષાથી શરીરને નિર્વાહ કરે છે, પરિગ્રહથી રહિત છે, અને રૂક્ષ જીવી છે, અર્થાત્ સુખે સુકે અન્ત પ્રાન્ત છાશ મિશ્રિત વાસી ચણા વિગેરેથી પ્રાણ ધારણ કરે છે, અર્થાત્ શરીરને નિર્વાહ કરે છે, એ પુરૂષ પણ જે દ્ધિ રસ અને સાતાના ગૌરવની ઈચ્છા કરે, અને પોતાની પ્રશંસાની ઈચ્છા કરે, તે તે પરમાર્થિક ક્ષમાર્ગને ન જાણવાવાળા તે પુરૂષને પૂર્વોક્ત અકિંચનપણું નિષ્પ રિગ્રહપણ, વિગેરે ગુણે કેવળ આજીવિકા પુરતા જ છે. અર્થાત્ ગૌરવ પ્રિયતા અને આત્મપ્રશંસાની કામના-ઈચ્છાના કારણે એ ગુણેથી પણ તેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ આત્માનું કલ્યાણુ થઈ શકતું નથી. એવા પુરૂષ સૉંસારમાં વારંવાર જન્મ, જરા, મરણુ, અને શાક વગેરે પ્રાપ્ત કરે છે, જોકે તે સ'સાર સાગરથી તરવાની ઇચ્છા કરે છે, પરંતુ ઉપર કહેલા દોષને કારણે તેમાં ડૂબે છે. કહેવાના આશય એ છે કે-જેએ જગના સઘળા પદાર્થોના રિત્યાગ કરી ચૂકયા છે, અને ભિક્ષા દ્વારા પેાતાના ઉદરની પૂર્તિ કરે છે, તે પણ જો મદ-અભિમાન કરે, અથવા પ્રશ'સાની ઇચ્છા કરે તે તેનું ભિક્ષાટન કરવું એ કેવળ આજીવિકાના સાધન પુરતું જ છે, તે પુરૂષ સંસાર રૂપી અઢવી જંગલમાં જ ભટકતા રહે છે. ૧૨ા ‘ને મારાં મિત્રનુ સુસાધ્રુવારૂં' ઇત્યાદિ શત્રુાર્થ--તે મિલૂ-ચઃ મિક્ષુ,' જે સાધુ ‘મચર્ય-માળવાર્' ભાષાના દાષા અને ગુણે(તે જાણવાવાળા હોવાથી સુંદર ભાષા પ્રયાગ કરનાર હાય તથા ‘તુસાદુવાદ્-સુસાધુવાતી' સુદર ભાષા એલવાવાળા હાય ‘વાળવું -પ્રત્તિમાનવાનું ઔપત્તિકી વિગેરે બુદ્ધિના ગુણ્ણાથી સુંદર પ્રતિભાશાલી હાય તથા ‘વિન્નાર-વિશારદ્દ:' વિશારદ અર્થાત્ અનેક પ્રકારના અને પ્રગટ કરગામાં સમથ હાય તથા બાળાઢને-અશાશ્ત્રજ્ઞ' વિશેષ પ્રકારથી પ્રજ્ઞાશાલી હાય અને ‘ઘુમાવિત્રવા-કુમાજિતાત્મા' ધની ભાવનાથી જેમનુ હૃદય વાસિત હાય એજ સાધુ કહેવાય છે. પરંતુ હૂંજ જ્ઞાની છું એ પ્રમાણેનું અભિમાન કરવાવાળા પુરૂષ ‘iળ-પ્રયમ્ ન અન્યને ‘પ્રળચા-પ્રચા' પેાતાની બુદ્ધિની પ્રતિભાથી ‘વવૅિજ્ઞા-વર્િમવેત્' તિરસ્કૃત કરે તે એવા પુરૂષ સાધુ કહી શકાતા નથી. એવા પુરૂષ કેવળ સાવાભાસજ કહેવાય છે. ।।૧૩। અન્વયા —જે સાધુ ભાષાના ગુરુ દોષને જાણવાથી સુંદર ભાષા ખેલનાર છે, તથ! સુસાધુવાદી અને પૂર્ણ પ્રતિભાશાલી છે, અને ઔત્પત્તિકી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૩૬ Page #144 -------------------------------------------------------------------------- ________________ વિગેરે બુદ્ધિના ગુણોથી યુક્ત તથા વિશારદ અર્થાત્ અર્થ ગ્રહણ કરવામાં સમર્થ હોય એવા વિશેષ પ્રકારની બુદ્ધિવાળા તથા ધર્મભાવનાથી વાસિત આત્મા હોવા છતાં પણ હું જ એકલે પંડિત છું, એવું સમજનાર બીજાને પિતાની બુદ્ધિ પ્રતિભાના બળથી અપમાનિત કરે છે, એ સાધુ નથી, પરંતુ સાવાભાસજ છે ૧૩ ટીકાર્થ–-જે ભિક્ષુ ભાષા જ્ઞાનવાનું હોય છે, અર્થાત્ ભાષાના ગુણ અને દેશને જાણવાના કારણે સુંદર ભાષાને પ્રવેગ કરે છે. (સુંદર ભાષા લખે છે,) અથવા સંસ્કૃત પ્રાકૃત વિગેરે અનેક ભાષાઓને જાણવા વાળે હોય છે, જે સાધુવાદી હોય છે, અર્થાત્ પ્રશસ્ત પરિમિત, પથ્ય અને પ્રિય બાલવા વાળો છે, પ્રતિભાવાન અર્થાત્ ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિના ગુણોથી યુક્ત છે, જે વિશારદ છે, અર્થાત્ સૂકમ તત્વને ગ્રહણ કરવામાં તથા અનેક પ્રકારના અર્થોનું કથન કરવામાં સમર્થ છે. જે તત્વમાં અત્યંત બુદ્ધિશાળી છે, તથા જેમાં પિતાના આત્માને ધર્મના સંસ્કારથી ભાવિત કર્યા છે, તે જે પિતાના આ ગુણને કારણે અભિમાન કરે, અને વિચારે કે-હુંજ ભાષા વિધિને જાણવાવાળો છું. શોભનવાદી છુંમારાથી વધારે અથવા મારી સરખે શાસ્ત્રાર્થમાં કઈ કુશળ નથી. હું એક અદ્વિતીય પંડિત છું. આમ માનીને બીજાનું અપમાન કરે છે, તિરસ્કાર કરે છે, તે તે સાધુ નથી. પરંતુ સાધ્વાભાસ માત્ર વેષધારી સાધુ જ છે તેમ સમજવું. કહેવાનો આશય એ છે કે—જે ભાષાના ગુણો અને દેશને સારી રીતે જાણે છે, મધુર, સત્ય અને હિતકર ભાષા બોલે છે, શાસ્ત્રના અર્થનો વિચાર કરવામાં નિપુણ હોય છે, અને ધર્મની વાસનાથી વાસિત આત્મા વાળ હોય છે, તે સુસાધુ છે, પરંતુ આજ ગુણોને કારણે અભિમાન કરીને બીજાઓનું જે અપમાન કરે છે. તે વાસ્તવિક રીતે સાધુ નથી. તેને સાવાભાસ જ સમજ જોઈ એ ૧૩ “પૂર્વ ઇ ફોર ઈત્યાદિ શબ્દાર્થ– pā-pવમ્' પૂર્વોક્ત પ્રકારથી “-' બીજાનું અપમાન કરવાવાળે તે સાધુ પ્રજ્ઞાવાનું હોવા છતાં પણ “માહિ–સમયગાડતા' મોક્ષ માર્ગમાં ગમન કરવાવાળો જ હો- મવતિ” થતું નથી, જે- જે “મિરહૂ fમક્ષુ” સાધુ “goળવં-પ્રજ્ઞાવાન બુદ્ધિમાન હોવા છતાં પણ “ વિજ્ઞા -શુ. ષત અભિમાન કરે છે. “અહવા વિ-૧થવાડ” અથવા “ને- જે સાધુ જામમયાવજિ-જામમાવતિ' પિતાના લાભના મદથી મસ્ત છે તે વાત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ જમ્મૂ-વાસત્રશ' મૂર્ખ છે તેથી તે ‘અન્ન ન-અભ્યમ્ લમ્' અન્ય જનની ણિ'સફ-નિવૃત્તિ' નિન્દા કરે છે. ૧૪૫ અન્વયાથ-પૂર્વક્તિ પ્રકારથી ખીજાનું અપમાન કરવાવાળા સાધુ પ્રજ્ઞાવાન હોવા છતાં પશુ મેક્ષ માગ”માં જઇ શકતા નથી, અને જે સાધુ બુદ્ધિમાન્ ડાવા છતાં પણ અભિમાન કરે છે. અથવા જે સાધુ લાભમદ વાળા હાય એવા તે ખાલ પ્રજ્ઞ-મૂખ બીજા સાધુની નીંદા કરનાર હૈાય છે. તે સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. ૫૧૪૫ ટીકા--પહેલા કહેલ દોષનું ફળ શુ થાય છે? તે અહિયાં બતાવવામાં આવે છે. પૂર્વોક્ત પ્રકારથી જે પ્રજ્ઞાશાળી સાધુ અભિમાન કરે છે, બીજા આને તિરસ્કાર કરે છે, તે બધા જ શાસ્ત્રોમાં વિશારદ હાવા છતાં પણ અને તત્વનિષ્ઠ પ્રજ્ઞાવાન હૈાવા છતાં પણ સમ્યક્ જ્ઞાન-સમ્યકૂ દેશન--સચક્ ચારિત્ર, તપ રૂપ અથવા ધયાન રૂપ સમાધિ (મેક્ષમાગ) પ્રાપ્ત કરી શકતા નથી. તે પરમાથ રૂપી સમુદ્રની સપાટિ પરજ તરતા રહે છે. તથા જે સાધુ થાડા અંતરાય વાળા અથવા લબ્ધિવાળા ઢાવાને કારણે પેાતાને માટે અને બીજા સાધુએ માટે શય્યા સસ્તારક વિગેરે અથવા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાન્ હાય, અને હીન પ્રકૃતિવાળા હાવાથી લાભ મદથી યુક્ત થઈને ખીજા સાધુની નિંદા કરે છે, અને કહે છે, કેન્ટુ સ સાધારણને માટે શય્યા સસ્તારક વિગેરે તથા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરીને લઈ આવું છું ખીજાએ તેા કુતરાઓની જેમ આમ તેમ ભટકીને પેાતાનુ' પેટ પણ ભરી શકતા નથી. આ રીતે ખીજાઓને તિરસ્કાર કરવાવાળે અભિમાની સાધુ સમાધિને પ્રાપ્ત કરી શકતેા નથી ૫૧૪૪૫ હવે પ્રજ્ઞા વિગેરેના મદ કરવા ન જોઇએ તે ખતાવવા માટે ન્નામચં ચૈત્ર તોમર્ચ' ઈત્યાદિ ગાથા કહે છે. શબ્દાથ-મિલૂ-મિક્ષુઃ' સાધુ ‘વળામચં ચેય-પ્રજ્ઞામયુનૈન' હું જ પૂર્વાદિના જ્ઞાનને જાણવાવાળા છું. આવા પ્રકારના જ્ઞાનમને તથા તનોમય-તોમર્’ તપના મદને હુંજ તપરવી છું. માવા પ્રકારના અભિમાનને તથા ‘નોયમય વ ગોત્રમમ્ ' પાતાના કુલ તથા જાતિ વિગેરેના મદને તથા નથૅ સુર્યમ્' ચેાથા બાનીવ ચેન-આાજ્ઞીવનૈવ આજીવીકાના મઢના બિળામ—ત્તિર્નામચે' ત્યાગ કરે એવું કરવાવાળા ‘સે-સ' અર્થાત્ મના ત્યાગ કરવાવાળા તે સાધુ ‘દિવ્—દ્યુિતઃ’ બુદ્ધિમાન્ ‘ઉત્તમોઢે-સમપુર્ારું:' ઉત્તમ ભવ્યાત્મા ‘ગાઢુ-ગાદુ' :' કહેવાય છે. ૧૫૫) શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૩૮ Page #146 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ પ્રજ્ઞામદ અર્થાત જ્ઞાનમદ અને એકાવલિ વિગેરે તપમદને છોડીને અને એમ માને કે જ પૂર્ણ તપસ્વી છું. આવા પ્રકારનું અભિમાન કરવું ન જોઈ એ. તથા ગોત્રમ અર્થાત્ જાતિમાં કુલ મદ, તથા આજીવિકા રૂપ અર્થ પરિગ્રહને છોડીદે એવા પૂર્વોક્ત મદને ત્યાગ કરનાર સાધુ પંડિત એવં ભવ્યાત્મા મુક્તિમાર્ગને યેગ્ય ગણાય છે. ૧પ ટીકાર્થ–સાધુએ મદનું ફળ સંસાર પર્યટન છે, તેમ સમજીને પ્રજ્ઞાને મદ કરે ન જોઈએ. તથા હું એકાવલી, મુક્તાવલી, ગુણરતન સંવત્સર વિગેરે તપસ્યાઓ કરવાવાળે છું. એ રીતે તપ સંબંધી મદ કર ન જોઈએ હું ઉગ્રવંશમાં ઉત્પન્ન થયે છું. આ રીતે પિતાના કુલનું અથવા પિતાની જાતનું પણ અભિમાન ન કરે તેમજ ચોથું આજીવિકાને મદ ન કરે. જેની સહાયથી મનુષ્ય જીવે છે. તેને આજીવિકા કહે છે. સાધુ માટે અન્નપાણી એજ આજીવિકા છે. તે ઘણા પ્રમાણમાં મળતું હોય તો તે માટે અભિમાન કરવું ન જોઈએ. મદને ત્યાગ કરવાવાળે પંડિત અર્થાત વિવેક શીલ કહેવાય છે. તેજ ઉત્તમ આત્મા છે. ભાવાર્થ આને એ છે કે--સાધુએ જ્ઞાનમદ, તમિ, ગોત્રમદ અને થે આજીવિકા મદ ન કરે. આ મને જે ત્યાગ કરે છે, તેજ પંડિત અને પ્રધાન પુરૂષ કહેવાય છે. ૧૫ા “ચાહું મારું વિનંજ ધr” ઈત્યાદિ શબ્દાર્થ –ધી-ધીરા' પરમાર્થને જાણવાવાળે ધીર પુરૂષ “વાડુંઘણા' આ જાતિ વિગેરેના “ચાદું-મયાન મદરથાનને વિનં-પૃથર્યું પિતાનાથી દૂર કરે એમ કરવાવાળો પુરૂષ “સુધી વર્મા-સુધીરધાર તીર્થ કરે દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ ધર્મનું પાલન કરવાવાળા છે. “રાળ જ્ઞાન આ મદસ્થાનેને જ સેવંતિ- સેવન્ત” સેવન કરતા નથી. તે- તેઓ સદવોત્તાવા-સર્વોત્રાપજતા:' બધા પ્રકારના સદસ્થાનને ત્યાગ કરવા વાળા “મરી-મgÉચઃ મહર્ષિ અર્થાત્ વિશેષ પ્રકારના તપથી પાપને દર કરવાવાળા “દ દવા' સર્વોત્કૃષ્ટ “કાળોરંજ-શarગ્ન' ગોત્ર, જાતિ વિગેરે મદથી રહિત એવી “પરું-ક્ષત્તિ’ મેક્ષરૂપ ગતિમાં “ચંતિ-જ્ઞાતિ” ગમન કરે છે. ૧૬ - અવયાર્થ-ધીર મેધાવી પરમાર્થ વેત્તા સાધુ પર્વોક્ત જાતિકુલ વિગેરે સંબંધી મને પિતાની અંદરથી દૂર કરે એવા વીર સાધુ તીર્થ કરે પ્રતિમા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ દન કરેલ ધર્મનું પાલન કરતા થકા જાત્યાદિ મદનું સેવન ન કરનાર સર્વથા મદ રહિત થઈને વિશેષ પ્રકારના તપ દ્વારા પાપોને ક્ષીણ કરીને સર્વોચ્ચ મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. ૧દા ટીકાર્યું–જેમની બુદ્ધિ સ્થિર છે, જેઓ પરીષહ અને ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ છે, જેઓએ પરમાર્થના સ્વરૂપને સમજી લીધેલ છે. તેઓ આ જાતિ, ૧ કુલ, ૨ ખેલ ૩, રૂપ ૪, લાભ પ, તપ ૬, શ્રુત ૬, અને ઐશ્વર્ય રૂપ, મદના આઠ સ્થાનને ચાર ગતિવાળા સંસારનું કારણ સમજીને તેને ત્યાગ કરે. જે તીર્થંકર પ્રતિપાદન કરેલા ધર્મનું પાલન કરે છે, તેઓ આ મદોનું સેવન કરતા નથી, તેને જ્ઞ પરિણાથી અનર્થનું કારણ સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરે છે. એવી રીતે બધા જ મને ત્યાગ કરનાર અને કુલ ગેત્ર આદિથી પૃથફ એવા મહર્ષિ ગણ સર્વોત્તમ અને ગેત્ર વિગેરેથી રહિત મેક્ષ ગતિમાં જાય છે. અથવા જે તેમના કઈ કમ બાકી રહી જાય તે પાંચ કપાતીત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. કહેવાનો આશય એ છે કે—ધીર પુરૂષે સઘળા સદસ્થાનોનો ત્યાગ કરે. જ્ઞાનવાન પુરૂષને ગેત્ર વિગેરેનું અભિમાન કરવું ન જોઈએ. જેઓ ગોત્ર વિગેરેના મદને ત્યાગ કરે છે, તેઓ ગાત્ર રહિત ઉત્તમ મુક્તિ ગતિને પ્રાપ્ત કરે છે. ૧૬ મિજવૂ સુચવે ત૬ વિધ ઈત્યાદિ શબ્દાર્થ– સુચત્તે મુદ્રમાં ઉત્તમ વેશ્યાવાળો મિજq-fમક્ષુ” સાધુ “રહ -તથા” તેમજ “વિક્રુપખે-ષ્ટિધર્મા’ શ્રુતચારિત્ર રૂપ ધર્મવાળે સાધુ “જાગં - મrk નાના નાના ગામે અને વાં-' નગરમાં “અggવિકસ-મનકવિત’ ભિક્ષા વિગેરેના નિમિત્તથી પ્રવેશ કરીને “જે-:' એ સાધુ “pi-psજા” એષણાને “જાળં-જ્ઞાન જાણીને તથા ગળે સઘં – નેપળા” અનેષણને જાણીને “ ઇ-ની અનના અને બાળક–ાના પાનના ‘કાળુદ્ધિ –શનનુદ્ધ ગૃદ્ધિભાવથી રહિત થઈને સંયમ માર્ગમાં વિચરણ કરે ૧૭ અન્વયાર્થ—અત્યન્ત પ્રશસ્ત શુકલાદિ વેશ્યાવાળે સાધુ શ્રત ચારિત્ર સંપન્ન થઈને ગામ, નગર વિગેરેમાં ભિક્ષાટન માટે પ્રવેશ કરીને ગષણદિ એષણને જાણીને તથા ઉદ્દગમાદિ દોષના પરિવાર રૂપ અનેષણ અને તેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ વિપાકને પણ જાણતા થકા અનપાનને લેભ છેડીને સંયમમાર્ગમાં વિચરણ કરે. ૧૭ ટીકર્થ—અહિયાં ભિક્ષુનું એક વિશેષણ “ગુચવે આપવામાં આવેલ છે, તેની સંસકૃત છાયા “મુ એ પ્રમાણે થાય છે. તેને અર્થ પ્રશસ્તલેશ્યાવાળા એ પ્રમાણે થાય છે. તથા તેની બીજી છયા “ઝુરા' એવી મને છે, તેને અર્થ મરેલા શરીરવાળે આ પ્રમાણે થાય છે, અર્થાત્ નાન વિલેપન વિગેરે સંસ્કાર ન કરવાનાં કારણે જેનું શરીર મરેલા જેવું છે, કહેવાનું તાત્પર્ય એ થયું કે જે ભિક્ષુ શુભ લેશ્યાથી યુક્ત હોય શરીરના સંસ્કારને ત્યાગ કરવાવાળે હાય, તથા જે શ્રત અને ચારિત્ર ધર્મને જાણવાવાળા છે, અર્થાત્ જ્ઞ પરિજ્ઞાથી ધર્મને જાણીને આસેવન પરિજ્ઞાથી તેનું સેવન કરે છે, તે ગામ, ખેડ, વિગેરેમા અથવા નગર કે પત્તન વિગેરેમાં ભિક્ષા માટે પ્રવેશ કરીને ગષણ, ગ્રહણષણા અને પરિભેરૈષણા ને જાણ થકે તથા ઉદ્ગમાદિ દેષ રૂપ અનેષણાને તેના પરિહાર અને વિપાક (ફળ)ને જાણ થકી અન્ન અને પાણીમાં આસક્ત ન થતાં સંયમ માર્ગમાં વિચરણ કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે—ઉત્તમ લેશ્યાવાળા તથા ધર્મને જાણવાવાળા મુનિ ભિક્ષા માટે ગામ અથવા નગરમાં પ્રવેશ કરીને એષણા અનેષણા વિગેરેને વિચાર કરે. અન્નપાણીમાં આસક્ત ન બને અને શુદ્ધ અન્ન વિગે જેને જ ગ્રહણ કરે છે૧ળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ અનુકુળ રૂપ, શબ્દ, વિગેરેની પ્રાપ્તિ થવા છતાં પણ રાગદ્વેષથી રહિત હોવાના કારણે દુષ્ટ થયેલા વિષચને અદષ્ટ શ્રતને અશ્રતની જેમ કરતા થકા એષણ અને અષણાના જ્ઞાનમાં ચતુર હવા છતાં પણ ગામ વિગેરેમાં આહારને માટે પર્યટન કરતા થકા અન્ત પ્રાન્ત આહાર કરવાના કારણે તથા શરીરના સંસ્કારો ન કરવાથી મરેલાની જેમ શરીરને અનુભવ કરીને સંયમમાં અરતિ-અરૂચિ ભાવ પ્રાપ્ત થઈ જાય તે તેવા સમયે શું કરવું? તે બતાવવા માટે નીચે પ્રમાણેની ગાથા કહે છે. કરું છું મિકૂચ' ઇત્યાદિ શબ્દાર્થ – ‘fમહૂ-મિશુ. નિરવઘ ભિક્ષાને ગ્રહણ કરવાવાળે સાધુ દૂગળે વા-વહુનનો વા’ અનેક પુરૂષની સાથે નિવાસ કરતા હોય તથા અગર “wવાર-gવાર એક જ હોય તે પણ “અરડું-સિન” સંયમમાં અરૂચિ અને રૂંધ ગ્ર' અસંયમમાં રૂચિને “કામિયૂર-ગમમૂ’ દૂર કરીને pજરH-g ” એકલેજ “લતો-કરતો જીવની શરૂ-ભવાન્તર ગમન રૂપ ગતિને તથા “-અતિવ” ભવાન્તરથી આવા રૂપ આગતિને “. તમોળા-પાતનૌનેન' સર્વચા શુદ્ધ સંયમને આશ્રય કરીને “વિચારેજાથાળીવા' ધર્મકથાને ઉપદેશ કરે ૧૮ અન્વયાર્થ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ ઘણા સાધુજનથી યુક્ત હોય અર્થાત એકલા (રાગદ્વેષથી રહિત પડિમાધારી) જ હોય પરંતુ અરતિ રૂપ અરૂચીને દૂર કરીને જીવનું એકલાનું જ ભવાન્તરમાં ગમન અને ભવાન્તરથી આગમન રૂ૫ ગતિ આગતિનું એકાન્ત મૌન થઈને સંયમ પૂર્વક ઉપદેશ કરે છે૧૮ ટીકાર્થ–સાધુ, ઘણા સાધુઓની સહાયથી યુક્ત હોય અથવા એકલા જ હોય (રાગદ્વેષ રહિત હોય) તથા પડિમા અંગિકાર કરવાની સ્થિતિમાં, જનકપિક અવસ્થામાં અથવા કોઈ બીજા સમયમાં એકલા વિચરણકરી રહ્યા હોય કહેવાને હેતુ એ છે કે-કઈ પણ અવસ્થામાં કેમ ન હોય? કદાચ અતિ ભાવને પ્રાપ્ત થઈ જાય તે અર્થાત્ નાન ન કરવાથી શરીર સંસ્કાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ રહિત હોવાથી) સુખે સુકે ઠંડે આહાર કરવાથી અથવા શરીરના સુકાવાથી તથા આભ્યન્તર કારણ મેહનીય કર્મના ઉદયથી તેને સંયમ પ્રત્યે અરતિ (અરૂચિ) ઉત્પન્ન થઈ જાય અને જ્યારે એક વસ્તુમાં અરતિ થાય ત્યારે તેનાથી જુદી અન્ય વસ્તુમાં રતિ પણ ઉત્પન થાય, તેથી જ સંયમમાં અરતિ ઉત્પન્ન થવાથી અસંયમમાં રતિ ( પ્રીતિ) ઉત્પન્ન થઈ જાય તો તેણે સંસારના સ્વરૂપને વિચાર કરીને નરક, તિય ગતિના દુઃખને વિચાર કરીને તથા આયુષ્યના અ૯૫૫ણાને વિચાર કરીને તેને દૂર કરે. તે શુદ્ધ સંયમને આશ્રય લઈને વચનને પ્રયોગ કરે. ધર્મકથા કરતી વખતે અથવા અન્ય સમયમાં એવી રીતે બોલે કે જેનાથી સંયમમાં બાધા ન આવે, અને ધર્મની જ વાત કહે તેણે કહેવું કે-આ જીવ એકલે જ પિતાના શુભ અને અશુભ કર્મોની સાથે પરકમાં જાય છે. અને એકલેજ ભવાન્તરથી આવે છે, કહ્યું છે કે-“g: પ્રહતે વર્ષ ઈત્યાદિ આ જીવ એક જ કર્મનું ઉપાર્જન કરે છે. એક જ તેનું ફળ ભગવે છે, એક જ જન્મે છે, અને એકલો જ મરે છે, અને પરલેકમાં પણ એક જ જાય છે. કહેવાને ભાવ એ છે કે આ પ્રમાણેની ધર્મકથા સાધુએ કહેવી જોઈએ ૧૮ “a fમેરવા ફુવા વિ હોવા’ ઇત્યાદિ શબ્દાર્થ–“Hચે-વચમ્' બીજાના ઉપદેશ વિને પિતાની મેળે જ ‘મેરવા -ત્ય’ સારી રીતે મોક્ષ માર્ગને જાણીને “ગલુવારિ-વાડ” અથવા “તો વા-શુરવા ગુરૂ પરંપરાથી સાંભળીને ચા-નાના” પ્રજાઓના ફિચર્યફિતર હિતકારક “ધર્મ-ધર્મ' મૃતચારિત્ર રૂપ ધર્મને “માન-માવેત' કથન કરે અને ચે—જે બજારચિા-ર્ધિતા નિંદિત કાર્ય “શિયાળgો -ત્તિરાજકો' ફલની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે “નિ-તાર્ એવા સનિ દાન કાર્યનું “સુધીરધા -સુધીર ધીર પુરૂષ “ વંતિ- સેવને સેવન કરતા નથી ૧૯ અન્વયાર્થ–પોતેજ આત્મા દ્વારા પરોપદેશ વિના જ મોક્ષ માર્ગને સારી રીતે જાણીને અથવા ગુરૂ પરંપરા દ્વારા સમજીને પ્રજાના હિતકારક કૃતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ કરે અને જે સાધુજને માટે નિંદિત સકાર સમ્માનાદિ કથન રૂપ વ્યાપાર છે, તેનું સુધીર ધર્મા (મેધાવી સાધુ) સેવન કરતા નથી. ૧લા. ટીકાર્થ–વિશેષ કહે છે–મનુષ્ય જન્મ આર્ય ક્ષેત્ર વિગેરે રૂપ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર ચાર ગતિવાળો છે. મિથ્યાત્વ વિગેરે સંસારના કારણ છે ભવબંધનેને નષ્ટ કરવાવાળા સઘળા કર્મોનો ક્ષય થે તે મેક્ષ છે. સમ્યકજ્ઞાન સમ્યક્ દર્શન અને ચારિત્ર સમ્યક તપ એ મેક્ષના કારણ રૂપ છે. વિગેરે પરોપદેશ વિના સ્વયં જાણુંને અથવા ગુરૂ પરંપરાથી બીજાઓની પાસેથી સાંભળીને સ્થાવર અને ત્રસ જીવોને માટે હિત કરનાર શ્રત ચારિત્ર ધર્મનો ઉપદેશ કરે. સત્કાર સન્માન વિગેરેની અભિલાષાથી યુક્ત રોગોને અથવા ધર્મકથા રૂપ પ્રબંધને કે જે મિથ્યાત્વ વિગેરે કર્મ બંધ જનક હેય છે. ચારિત્રમાં બન્યક થાય છે. તેનું ધર્મમાં દઢ એવા મુનિજન સેવન કરતા નથી. કહેવાનો આશય એ છે કે—ધર્મને સ્વયં જાણીને અથવા બીજાઓ પાસેથી સાંભળીને જીવનું હિત કરવાવાળા ધર્મને ઉપદેશ કરે જઈએ, તથા જે યોગ વ્યાપાર નિતિ છે, ધર્મને બાધ કરવાવાળા છે, અને પૂજ, લાભ વિગેરેની પ્રવૃત્તિ કરાવનારા છે, તેનું ધીર પુરૂષ સેવન કરવું નહી. ૧લા દ્રવ્ય ક્ષેત્ર અને ભાવને જાણ્યા વિના જે મુનિ ઉપદેશ આપે છે. તેને કેવું ફળ પ્રાપ્ત થાય છે, તે બતાવતાં સૂત્રકાર “હરિ તારું ઈત્યાદિ ગાથા કહે છે. શબ્દાર્થ–“રાજા– પિતાની બુદ્ધિના તર્કથી “જિંજિ-દેવાન્વિત મિથ્યાત્વભાવથી જેમની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હોય એવા પુરૂષના “પાર્વમાવ' અભિપ્રાયને ‘ગુજ્ઞ--qa' જાણ્યા વિના સાધુ જે ઉપદેશ આપતે “અસર–અશ્રધાર તે એ ઉપદેશમાં શ્રદ્ધા ન કરતાં પોતાના મંતવ્યોની નિંદા સાંભળીને “વૃષિ-સુદામ” ઉપદેશ કરનાર પ્રત્યે વિરૂદ્ધ ભાવ છે છે' પ્રાપ્ત થાય અને “બાર -ગાયુ. તે ઉપદેશ કરનારના આયુષ્યને “હાચાર–ાાતિવાદ' કાલાતિક્રમણ રૂપ “વાપા-કચારાત' વ્યાઘાતખાધા પહોંચાડે તેથી “શ્રદ્ધાળુમાળે -તૃષાનુમાન” અનુમાન વિગેરેથી બીજાના અભિપ્રાયને જાણીને “રેણુ-પરેડ્ડ' અન્ય તીર્થકોને “અ-મન' સદ્ધર્માદિ પ્રરૂપણું રૂપ અર્થને ઉપદેશ કરે ૨૦ અન્વયાર્થી—તર્ક દ્વારા કઈ મિથ્યાત્વથી અપહત બુદ્ધિવાળાઓના અભિપ્રાયને અનુમાન વિગેરેથી જાણ્યા વિના જ જે સાધુ પરતીર્થિકને ધર્મને ઉપદેશ આપે તો શ્રોતાજન પિતાના ધર્મની નિંદા સાંભળીને અશ્રદ્ધા કરીને કદાચ ઉપદેશકને જ વિરોધ કરી શકે છે અને ઉપદેશકના આયુષ્યને પણ વિઘાત કરી શકે છે. તેથી અનુમાન વિગેરે દ્વારા અન્યના અભિપ્રાયને સમજીને પરતીર્થિકોને સદ્ધર્મ વિગેરેનો ઉપદેશ કરે મારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ–જેએનું અંતઃકરણ કુશાસ્ત્રોની વાસનાથી વાસિત છે, જેઓની બુદ્ધિ મિથ્યાત્વથી ઉપહત-ઘેરાયેલી છે, અને જે સ્વભાવથી શુદ્ર છે, એવા લેકેના અભિપ્રાયને જાણ્યા વિના અર્થાત આ શ્રોતા રાજા વિગેરે કેણ છે? ક્યા ધર્મના અનુયાયી છે? કયા દેવની આરાધના કરવાવાળા છે? વિગેરે બાબતને ન જાણતાં કોઈ સાધુ જે બીજા મતવાળાએને ઉપદેશ આપે અને તેમ કરતાં તેઓના દેવ અગર શાસ્ત્રની નિંદા થઈ જાય, તે તે નિંદાના વચન સાંભળીને જનમત પર શ્રદ્ધા નહી કરે, અને અત્યંત કડવા પણાને અનુભવ કરીને ઉપદેશ કરનાર પર ક્રોધ કરી બેસશે. અને ઉપદેશ આપવા વાળા મુનિ વિરુદ્ધ પણ કંઈક કરી બેસે. જેવી રીતે પાલક નામના પુરોહિતે ઝંદાચાર્યની વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી હતી. અને તે દીર્ઘસ્થિતિવાળી આયુષ્યને વિઘાત પણ કરી બેસે તેથી સાધુ અનુમાન વિગેરેથી બીજાને અભિપ્રાયને જાણીને અન્યતીથિકોને યથાગ્ય અને ઉપદેશ કરે. કહેવાનો આશય એ છે કે–પિતાની બુદ્ધિથી બીજાના અભિપાયને જાણ્યા વિના ધર્મોપદેશ કરવાથી શ્રોતાને અશ્રદ્ધા ઉત્પન થાય છે. ક્રોધાયભાન થયેલ શ્રોતા સાધુને મારી પણ નાખે તેથી અનુમાન વિગેરેથી બીજાના અભિપ્રાયને સમજીને ધર્મોપદેશ કરે જઈએ. ૨૦ “ જ વિવિંજ ધીરે' ઈત્યાદિ શબ્દાર્થ –ધીરે-ધીર ધીર સાધુ સાંભળવાવાળાના “–' કર્મ અને “– અભિપ્રાયને “વિવિ-વિવેચત્ત' સારી રીતે જાણી લે તથા asaો-સર્વતઃ' બધા પ્રકારથી સાંભળવાવાળાના “સાયમા-ગરમમા અનાદિ ભવથી અભ્યસ્ત એવા મિથ્યાત્વાદિને “farm -વનસ્' દૂર કરે “બચાવોહિં-મચાવહૈ ભય ઉત્પન્ન કરવાવાળા ‘હિં- નેત્ર વિગેરે ઈન્દ્રિય ગમ્ય રૂપાદિ વિષયથી મનુષ્ય જુવંતિ-સુથરે” ચારિત્ર ધર્મથી સ્મલિત થાય છે. તેથી વિ-વિદ્યાન” બુદ્ધિમાન પુરૂષ “શાચ- પ્રીત્રા” શ્રોતાઓના અભિપ્રાયને જાણીને “રસથાવરે–ત્રાધા?' ત્રસ અને સ્થાવર જના કલ્યાણને ઉપદેશ કરે છે? અન્વયાર્થ –ધર્મમાર્ગથી વિચલિત ન થવાવાળા ધીર સાધુ શ્રોતાઓને અનુકૂલ એવા ધર્મ તથા તેમના અભિપ્રાયને સારી રીતે જાણી લે, અને શ્રોતાએના અનાદિ ભવપરંપરાથી અભ્યસ્ત મિથ્યાત્વ વિગેરેને સારી રીતે દર કરે અને અત્યંત ભયંકર એવા સંસારના રૂપાદિ વિષયે પુરૂષને ચારિત્ર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૪૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી નીચે પાડી દે છે. તેથી વિદ્વાન સાધુએ દેશકાળની પરિસ્થિતિ અનુસારા શ્રોતાઓને અભિપ્રાયને જાણીને ત્રસ અને સ્થાવર એવા બધાજ પ્રાણિયેને હિતકારક ધર્મને ઉપદેશ કરે ૨૧ાા ટીકાર્થ-જેની બુદ્ધિ પરિપકવ છે, એ સાધુ જયારે ઉપદેશ આપવામાં પ્રવૃત્ત થાય તે સાંભળવાવાળા શ્રોતાઓના સંબંધમાં અનુમાન વિગેરે દ્વારા એ જાણી લેવું જોઈએ કે-આ શું કરે છે ? આમને મત શું છે? આ કયા મતને અનુસરનારા છે? વિગેરે બાબતોને સારી રીતે સમજીને ધમ કથા કરે, કે જેથી શ્રોતાઓના મનમાં ક્ષેભ ઉત્પન્ન ન થાય. પરંતુ તેઓને વસ્તુતત્વનું જ્ઞાન થાય. એ ઉપદેશ કરે જોઈએ. એવા ઉપદેશ દ્વારાજ શ્રોતાના અનાદિ ભવોથી અભ્યસ્ત મિથ્યાત્વ વિગેરેને હટાવવા જોઈએ. એ સમજવું જોઈએ કે--અને સુંદર જણાતા રૂપ, વિગેરે વિષયેના કારણે જે વાસ્તવમાં ભયંકર છે, એવા વિષયમાં આસક્ત જીવ આ લેકમાં અનેક પ્રકારના દુઓને અનુભવ કરે છે. અને પરભવમાં પણ દુખે ભગવે છે. તેથી જ દેશ, કાળ અને અભિપ્રાયને જાણવાવાળો વિદ્વાન પુરૂષ શ્રોતાના અભિ. પ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જીવેને માટે હિતકર ધર્મને ઉપદેશ કરે. કહેવાને ભાવાર્થ એ છે કે-ધીર સાધુ સાંભળવાવાળા પુરૂષના અભિપ્રાયને સમજીને ધર્મદેશના દ્વારા ધીરે ધીરે તેના મિથ્યાત્વ પણાને દૂર કરે. હે જગતના છે ! આ રૂપ વિગેરે સુંદર વિષય ઉપર ઉપરથી જ સુંદર જણાય છે. આ અત્યંત ભય કારક છે. તેથી જ જેમ બને તેમ તેને ત્યાગ કરો. વિગેરે પ્રકારથી બંધ કરાવે; તથા શ્રોતાના અભિપ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જેને હિતકર એ ઉપદેશ કરે મારા વળી પણ કહે છે. “ર પૂari રેવ સિસ્ટોરામી' ઈત્યાદિ, શબ્દાર્થ---“કાજે-અનાજી: આકુળ ન થવાવાળા “-” અને “અસાવી-ચક્રવાથી ક્રોધ વિગેરે કષાયોને છોડવાવાળા ‘મિજહૂ–મિશુ સાધુ “ પૂર જેવ- પૂજ્ઞજં જૈવ વસ્ત્ર, પાત્ર વિગેરેના લાભારૂપ પૂજનની ઈચ્છા ન કરે. તથા “નિરોગામ-eaોવાથી આત્મશ્લાઘાવાળા ન બને તથા “દ અળદ્દે -સર્વાન મનન બધા જ અનર્થોને “રજ્ઞયતે–રિવર્નચર વર્જીત કરીને “શરૂ–ાલિ' કોઈનું પણ અર્થાત્ કઈ પણ જીવનું ચમચ-વિચRપ્રિય પ્રિય અથવા અપ્રિય બળો જast - ગુર્યા” ન કરે ૨૨ અન્વયાર્થ–સૂત્રાર્થથી વિપરીત માર્ગ તરફ ગયા શિવાય અનાકુલ તથા ક્રોધ વિગેરે કષાયોથી મુક્ત થઈને સાધુ વસ્ત્ર પાત્રાદિ રૂપ પૂજાની ઈચ્છા ન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૪૬ Page #154 -------------------------------------------------------------------------- ________________ કરે. અને આત્મલાથી પિતાના વખાણને ઈચ્છવાવાળા) ન બને તથા બધા જ અનશે ને છેડીને કઈ પણ પ્રાણીને પ્રિય અથવા અપ્રિય લાગે તેવું આચરણ ન કરે પર ટીકાર્થ—-અનાકુળ અર્થાત સૂત્રના અર્થથી વિપરીત ન જનાર તથા કોપ વિગેરે કષાયોથી રહિત સાધુ ધર્મદેશના કરતા થકા વસ્ત્ર પાત્ર વિગેરેના લોભની ઈચ્છા ન કરે. તથા આત્મપ્રશંસાની પણ ઈચ્છા ન કરે. પૂજા-અરશંસાની ઈચ્છાથી દેશના આપવામાં પ્રવૃત્ત ન થવું. તથા કોઈનું પણ બુરૂ કરવું નહીં. અર્થાત્ રાજ કથા, દેશકથા, ભજન કથા અને સ્ત્રીકથા રૂપ વિકથા, છલિત કથા, સઘળા પ્રકારના અનને અર્થાત્ પૂજાલાભ વિગેરેની ઈચ્છાથી થવાવાળા વકૃત અનર્થોને અને અન્યની નિંદાના કારણથી ઉત્પન્ન થવાવાળા બીજાએ કરેલા અનર્થોથી બચતા થકા ધર્મકથા કરે. કહેવાને અભિપ્રાય એ છે કે--સાધુ ધર્મોપદેશથી પિતાના લાભ, પૂજન, પ્રશંસા વિગેરેની અભિલાષા ન કરે. કેઈને પણ અપ્રિય અથવા કડવું વચન ન કહે. સઘળા અનર્થોને ત્યાગ કરતા થકા, અનાકુળ અને સઘળા કષાયથી મુક્ત થઈને ધર્મદેશના કરે જેથી કોઈના મનમાં ક્ષેભ ઉત્પન્ન ન થાય ૨૨ ગાહી સમુહમાળે” ઈત્યાદિ શબ્દાર્થ–બાફરી–ાથાત” વાસ્તવિકપણાથી સમય પરસમયાદિકને “મુનાને-સમુક્ષમાળા' દેખીને “અહિં હિં–જુ વાળg' સ્થાવર જંગમાત્મક બધા જ પ્રાણિયોમાં “હું–ષ્યનું પ્રાણાતિપાતાદિકને બિહાર–નિહા” ત્યાગ કરીને “જે વિયં- કવિત’ અસંયત જીવનની ઈચ્છા ન કરે તથા “જો માળાવિવી-નો માળામિનાક્ષી’ પરીષહ અને ઉપસર્ગ પ્રાપ્ત થાય ત્યારે જલ પતન, અગ્નિદાહ, વિગેરેથી પિતાના મરણની ઈચ્છા પણ ન કરે. પરંતુ “વળાવિમુદ્દે વાદ્રમુ” માયા વિગેરે મેહ નીય કમથી મુક્ત થઈને “પરિણા -2િ7' સંયમનું અનુષ્ઠાન કરે ૨૩ અન્ડયા-વાસ્તવિક પણાથી સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત વિગેરેની પર્યાલચના કરીને બધાજ થાવર જંગમ પ્રાણિયાની પ્રાણાતિપાત રૂપ વિરાધનાને છોડીને સંયમ વિનાનું જીવન જીવવાની ઈચ્છા ન કરે. તથા અનેક પ્રકારના કષ્ટ અને વિપત્તિ આવી પડે તે પણ જલ અગ્નિ વિગેરેની માફત પિતાની આત્મહત્યાની ઈચ્છા પણ ન કરવી. પરંતુ માયા મોહનીય કમદિરૂપ વલયથી છુટકારો મેળવીને સંયમનું સેવન કરે છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ટીકા”—યથા વસ્તુ સ્વરૂપને અર્થાત્ ‘યુઝે જ્ઞા તિરૃ-જ્ઞા' આ પહેલી ગાથાથી લઈ તે ‘બાદત્તહીય' આ પદ પર્યંત સારી રીતે સમજીને સ્વસમય અને પરસમય વિગેરેને વિચાર કરતાં થકા તથા સૂત્રમાં પ્રતિપાદન કરેલ અથના અભ્યાસ કરતા થકા સઘળા સ્થાવર જંગમ, સૂક્ષ્મ ખાદર વિગેરે પ્રાણિયાના દડ પ્રાણાતિપાત વિગેરેને ત્યાગ કરે પ્રાણુ નાશના અવસર આવી જાય તે પણુ જીવન પર્યન્ત દયાધના ત્યાગ ન કરે ત્રસ, સ્થાવર પ્રાણિયાની હિંસા વિગેરે રૂપ અસયમમય જીવનની અથવા લાંબા આયુષ્યની અભિલાષા ન કરે. બીજાઓના ઘાત કરીને પેાતાના જીવનની કામના ન કરે, ઘાર પરીષહે અથવા ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પણ પાણી અથવા અગ્નિમાં પડિને અથવા હિંસક પ્રાણિ પાંસે પોતાના ઘાત કરાવીને પેાતાના મરણની ઈચ્છા ન કરે. વલયથી અથવા માયાથી અથવા મેહનીય કથી રહિત થઈ ને સયમનું અનુષ્ઠાન કરે. સર્વથા પ્રમાદ રહિત થઇને સયમના માર્ગમાં વિચરે. અહિયાં ‘કૃતિ’ શબ્દ અધ્યયનની સમાપ્તિનું સૂચન કરે છે. આ રીતે હું જમ્મુ ! હું' તમને તી કરે કહેલ ધર્મજ યથાર્થ રૂપે કહુ છું. તમાને હું સ્વ કપાલકલ્પિત કાંઈ પણ કહેતા નથી. આ કથનથી અપમાણુપણાની શકાનું નિવારણ થઈ જાય છે. ભગવાન્ નિર્દોષ છે, કેમકે તેઓ આસ છે, આપ્તે કહેલ શબ્દ પ્રમાણુ યુક્ત હોય છે. ારા જૈનાચાર્ય જૈનધમ દિવાકર પુજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ‘સૂત્રકૃતાંગસૂત્ર’ની સમયાથ એધિની વ્યાખ્યાનુ યાથાતથ્યનામનુ' તેરમુ' અયયન સમાપ્ત ।।૧૩। શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૪૮ Page #156 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ કે સ્વરૂપકા નિરૂપણ ચૌદમાં અધ્યયનના પ્રારભ~~ યાથાતથ્ય નામનું તેરમુ' અધ્યયન સમાપ્ત થયું. હવે ગ્રન્થ નામનું ચૌદમુ' અધ્યયન આરંભ કરવામાં આવે છે. પહેલાના તેરમા અધ્યયન સાથે આના એવા સંબધ છે કે-પહેલાના અધ્યયનમાં સમ્યક્ ચારિત્રનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, પરંતુ નિર્દેળ ચારિત્રની પ્રાપ્તિ ગ્રન્થના ત્યાગથી જ થઈ શકે છે, અને ગ્રન્થને પરિત્યાગ ગ્રંથને જાણવાથી જ સભવે છે. આ સખ ષથી આવેલા આ અધ્યયનનું આ પહેલુ' સૂત્ર છે.-પંથ વિહાર' ઇત્યાદિ શબ્દાર્થ હૈં ર્રૂ' આ જીનશાસનમાં સસ્પેંસારના સ્વભાવને જાણુવાવાળા કોઈ પુરૂષ પંથ-પ્રથમ માહ્ય અને આભ્યન્તર ધનધાન્ય વિગેરે પરિ ગ્રહને ‘વિાચ-વિદ્દાચ' છેાડીને પ્રત્રજ્યા ‘રડ્ડાચ-ત્યાચ’ ગ્રહણ કરીને આ સેવન રૂપ શિક્ષા ગ્રહણ કરતા. મુવમવેરે-યુદ્રહાચર્યમ્' સમ્યક્ પ્રકારથી સયમમાં ‘વવેજ્ઞાનક્ષેત્’સ્થિર રહે તથા ઓવચઢાડી-અવશાતજારી' આચાય વિગેરેની આજ્ઞાનું પાલન કરતા થકા વિનચં-વિચમ્’- વિનયની ‘મુણિયલેસુશિક્ષેત્ શિક્ષાના અભ્યાસ કરે આ રીતે બે-ચ:' જે પુરૂષ ‘છેચ-છેઃ’ સચમ પાલન કરવામાં નિપુણુ ખનીને ‘વિમાન્ય-વિપ્રમામ્' કોઈ પણ પ્રકારના પ્રમાદ ન જીન્ના-ન દુર્યંત્' ન કરે અર્થાત્ સમ્યક્ પ્રકારથી સયમનું પાલન કરે ૫૧૫ અન્વયા —આ જીનશાસન રૂપ જૈનાગમથી સંસારના સ્વભાવને જાણુવાવાળા પુરૂષો માહ્ય અને આભ્યન્તર ધન ધાન્ય લાભ ક્રોધાદિ કાયાને છેડીને પ્રત્રજ્યા ગ્રહણ કરવા માટે ઉદ્યમી થઈને દીક્ષા ગ્રહણ કરીને ગ્રહણા સેવના રૂપ શિક્ષાનુ સમ્યક્ પ્રકારથી આસેવન કરીને આચાયની પાસે સારી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૪૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ રીતે બ્રહ્મચર્ય રૂપ સંયમનું જીવન પર્યત પાલન કરે અને ગુરૂની આજ્ઞા પાલક બનીને ગ્રહણસેવના દ્વારા સારી રીતે વિનયને અભ્યાસ કરે (સીખે) અને સંયમ પાલનમાં નિપુણ બનીને કોઈ પણ પ્રકારનું પ્રમાદ ન કરે અર્થાત્ બધાજ પ્રમાદને ત્યાગ કરે છે ટકાથે–આ જીનપ્રવચનમાં અથવા આ લેકમાં સંસારના સ્વભાવને જાણવા વાળે પુરૂષ આત્માના બંધના કારણે મૃત દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય વિગેરે બાહ્ય અને આક્યન્તર ગ્રન્થ અર્થાત્ પરિગ્રહ ત્યાગ કરીને તથા દીક્ષાને સ્વીકાર કરીને, સૂત્રાયયન રૂપ ગ્રહણ શિક્ષાને અને પ્રક્ષેપણાદિ રૂપ અસેવન શિક્ષાનું સેવન કરતાં નવ વાડેથી યુક્ત બ્રહ્મચર્યનું પાલન કરે ! જીવન પર્યન્ત આચાર્ય સમીપે નિવાસ કરે. હમેશાં ગુરૂજનની આજ્ઞાનું પાલન કરે ગ્રહણ અને આસેવન રૂપ વિનયનું સારી રીતે સેવન કરે. જે સંયમના અનુષ્ઠાનમાં કુશળ એવા અથવા આચાર્યના ઉપદેશને ગ્રહણ કરવામાં કુશળ એવા શિષ્ય પ્રમાદ ન કરે. જેમ રોગી વૈદ્યના ઉપદેશ પ્રમાણે આચરણ કરતે થકે પ્રશંસા અને નીરોગી પણું પ્રાપ્ત કરે છે, એ જ પ્રમાણે જીવન પર્યન્ત આચાર્યના ઉપદેશનુ તથા સંયમનું પાલન કરતા થકા સાવધ ગ્રન્થને ત્યાગ કરવાવાળા સાધુ પાપકર્મના ઔષધ રૂપ આચાર્યના વચનનું પાલન કરનાર પ્રશંસા પ્રાપ્ત કરે છે. લેક તેને કહે છે કે–અહે! ગુરૂની આજ્ઞાકારી આ મુનિને ધન્ય છે. તે સઘળા કમેને ક્ષય કરે છે. તાત્પર્ય એ છે કે આ લોકમાં પરિગ્રહને ત્યાગ કરીને શિક્ષા પ્રાપ્ત કરીને અને દીક્ષા ગ્રહણ કરીને સમ્યક્ બ્રહ્મચર્યનું પાલન કરે. ગુરૂની આજ્ઞાનું પાલન કરતા થકા વિનય સીખે, સંયમનું અનુષ્ઠાન કરવામાં પ્રમાદ ન કરે એના જેઓ જીવન પર્યન્ત ગુરૂ વચનને આધીન થઈને સંયમનું પાલન કરે છે, તેઓ સંસાર સાગરને પાર કરી લે છે, તેથી ઉલ્ટા જે ગુરૂ આજ્ઞાનું પાલન ન કરતાં સ્વછંદ બની જાય છે, અને ગચ્છથી બહાર નીકળીને એક વિહાર કરે છે, તેને શું અપાય (કચ્છ) થાય છે, એ બતાવવા માટે સત્રકાર Tel’ ઈત્યાદિ ગાથાનું કથન કરે છે. શબ્દાર્થ “નાથા જે પ્રમાણે “વત્તજ્ઞાતં–શપત્રજ્ઞાત' જેને પાંખ આવી ન હોય એવું પક્ષીનું બચ્ચું “સાવાસમા-સ્થાવાસન્ પિતાના નિવાસસ્થાનથી “વિવું–વિતુમ' ઉડવાની “મામા-માનમ' ઈચ્છા કરતે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૫૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ઉડવામાં “અશરૂચ-અનુવરાજ” આશક્ત હોય છે એવા “સ તાળ-ર તમ્' પિતાને તરૂણ માનવાવાળા એ બાલ-અજ્ઞાનીને “વત્તા – . કાર' પાંખ વિનાના એવા વિચારોd-દિગો’ પક્ષિના બાળકની કે જે અરવત્તા- ચામ' ઉડીને જવામાં અસમર્થ છે. એવા પક્ષિના બચ્ચાને “áારૂ-ડ્વાન હંક વિગેરે માંસાહારી પક્ષી “ ના-જુ: હરી લે છે. અર્થાત્ મારી નાખે છે. કેરા અન્વયાર્થ-જે પ્રમાણે જેની પાંખ આવી નથી તેવું પક્ષીનું બચ્ચું કે જે પોતાના માળામાંથી ઉડવા ઈચ્છે છે પરંતુ પાંખ ન હોવાથી ઉડીને બહાર જવા શક્તિમાન નથી. એવા અને પોતાને તરૂણ માનવાવાળા પાંખ વિનાના પક્ષીના બચ્ચાને ટૂંક વિગેરે માંસભક્ષક પક્ષિયો મારી નાખે છે. અર્થાત્ નાના પક્ષિના બચ્ચાને કે જે માને છેડીને આમ તેમ ભટકે છે, તેને માંસભક્ષક પક્ષિઓ જબર જસ્તીથી મારીને ખાઈ જાય છે. એ જ પ્રમાણે એકલાજ-સમ દાયથી અલગ થઈને વિહાર કરવાવાળા અપરિપકવ બુદ્ધિવાળા સાધુને પણ અન્યતીર્થિક પિતાના મતને સ્વીકાર કરાવવા માટે હરીને લઈ જાય છે. મારા ટીકાથે—જેની પાંખ ઉગી નથી, એવું કઈ પક્ષીનું બચ્ચું પિતાના માળાથી બહાર ઉડવાની ઈચ્છા કરે છે, અને તે વિચારે કે હું અહિંથી ઉડીને બીજે જઈશ. પરંતુ તે ઉડવામાં અસમર્થ થાય છે. અને ઢક કંક વિગેરે હિસક પક્ષિઓ તેના પાંખ વગરનું સમજીને તેને પકડીને લઈ જાય છે, અર્થાત્ મારી નાખે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે—કઈ પક્ષીનું બચ્ચું કે જેને પાંખ ઉગી ન હોય, એવું તે પિતાના માળામાંથી બહાર નીકળીને ઉડવાની ઈચ્છા કરે છે, પરંતુ તે પાંખના અભાવને લીધે ઉડી શકતું નથી. તેને આમ તેમ એકલું ફરતું જોઈને હિંસક પક્ષી તેને પકડીને લઈ જાય છે, અને મારી નાખે છે. એજ પ્રમાણે ગચ્છથી જુદા પડીને એકલા વિચરણ (વિહાર) કરવાવાળા અપરિપકવ બુદ્ધિવાળા સાધુને જોઈને અન્ય મતવાળાઓ પિતાના મતમાં લઈ જવા માટે તેનું હરણ કરે છે. અર્થાત્ તેને ફસાવીને લઈ જાય છે. જરા હવે તુ ' ઈત્યાદિ શબ્દાર્થ–પર્વ તુ- તુ પૂર્વોક્ત પ્રકારે “કુદ્રુપ-ગgsધળ શ્રત ચારિત્ર ધર્મમાં નિપુણ ન થવાવાળા “હૃષિ-શિષ્યમ િનવીન દીક્ષા ધારણ કરેલ શિષ્યને પણ “નિરાકરચં-નિશ્વારિતમ્ ગચ્છની બહાર નિકળેલો જોઈને ‘-વફરન્ પિતાને આધીન “નાના-મજમાના માનવાવાળા “કોઅને અનેક વાવવા-પાધના' પાખંડી એવા પરતીર્થિક “વિચ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૫૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ દિનચ' પક્ષિના ‘અજ્ઞજ્ઞાય-અવત્રજ્ઞતમ્' પાંખ વિનાના ‘જાવંત્ર-જ્ઞાઋમિ' બચ્ચાની જેમ ‘જ્ઞા-વૈયું:' હરી લે છે, પ્રકા અન્નયા —પૂર્વોક્ત પ્રકમથી અપુષ્ટ શ્રુતચારિત્ર ધમવાળા નવ દીક્ષિત સાધુને સમુદાયથી બહાર નીકળેલ જોઈ ને તેને પેાતાને વશ માનીને અનેક પાખ'ડી પરતીથિંકે 8મીને પાંખ ફૂટયા વિનાના પક્ષના બચ્ચાની માફક તેને હરી લે છે. અર્થાત્ પેાતાને વશ કરી પેતાના મતમાં ફસાવી લે છે. શા ટીકા ઉપર ખતાવેલા દૃષ્ટાન્તને દાષ્યન્તિક સાથે ઘટાવે છે, જેમ પક્ષિનુ' અશ્રુ પુષ્ટ પાખાવાળુ ાય છે. એજ પ્રમાણે અહિયાં સાધુ અપુષ્ટ ધવાળા હોય છે અર્થાત્ તેનામાં શ્રુતચારિત્ર ધર્માં સારી રીતે પરિશ્ત થયેલ નથી તે ગચ્છની ક્રિયાને સમજેલ નથી. એવા અપરિપકવ સાધુને ગચ્છથી ગુરૂવગ દ્વારા ખહાર કહાડેલા અથવા સ્વય બહાર નીકળેલેા જોઈ તે પેાતાના હાથમાં આવેલ સમજીને અનેક પાપધી પાખડી પરતીર્થિક અથવા તેના કુટુમ્બીચે લાભાવીને મા`થી ભ્રષ્ટ કરે છે. જેમકે પાંખ વિનાના પક્ષીના અચ્ચાને ઢંક ફ્રેંક વિગેરે માંસ ખાનારા પક્ષી હરણ કરીને લઈ જાય છે. ાણા ' એકલા થઈને વિહાર કરવાવાળા સાધુને અનેક દાષા ઉત્પન્ન થાય છે. તેથી સદા ગુરૂકુળમાં જ વાસ કરવે જોઇએ. તે બતાવવા સૂત્રકાર કહે છે કે—‘ગોવાળ' ઈત્યાદિ શબ્દા મનુ-મનુજ્ઞા' મનુષ્ય અને ખ્રિપ-અનુતિઃ' ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા અર્થાત્ સ્વછંદ આચરણ કરવાથી ‘નંતફ્તે-નાન્તર:’ કર્મોના ક્ષય કરી શકતા નથી. ૬-કૃતિ' આ પ્રમાણે ‘નવા-જ્ઞાવા’ જાણીને ‘સુપને ગાનુક્ષે:' બુદ્ધિમાન્ પુરૂષ ‘ઓલાન્-ગવન્નાનમ્' ગુરૂકુળમાં નિવામ્ર કરવાની ો છે' ઇચ્છા કરે આ પ્રમાણે કરવાથી ‘ત્રિયાસ-ચક્ષ્ય' મુક્તિમાગને ચાગ્ય સાધુને જે ‘વિજ્ઞવૃત્ત’સર્વજ્ઞે પ્રતિપાદન કરેલ સયમ માર્ગોને ોમાસમાળે-ગવમાણચન્' પ્રગટ કરતા થકા ‘ચિા હિ' ગચ્છની બહાર ‘ન નિષ્લે-ન નિર્જલેસ' ન નીકળે અર્થાત્ સ્વચ્છ દાચારી ન અને કા અન્વય.—મનસ્વી પળું વિચરવાવાળે અસ્થિર બુદ્ધિવાળા અને સ્વચ્છદાચારી સાધુ કનેા ક્ષય કરવામાં સ થઈ શકતા નથી. આ રીતે સમ જીતે અને વિચારીને સાધુ શુકુળમાં જ રહેવાની અને સંયમાનુષ્ઠાર કરવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૫૨ Page #160 -------------------------------------------------------------------------- ________________ નીજ ઈચ્છા કરે, તથા ભવ્ય મક્ષ ગમન યોગ્ય સાધુના વૃત્તાંતને કે જે સર્વર દ્વારા પ્રતિપાદિત સંયમ માર્ગ અને જૈન ધર્મ છે, તેને પ્રકાશ કરતા થક ગુરૂકુળમાંથી અથવા ગરછમાંથી બહાર નીકળે નહીં અર્થાત્ સ્વચ્છદાચારી ન બને છેક ટીકાથ–જે મનુષ્ય અર્થાત્ સાધુ ગચ્છમાં નિવાસ ન કરતાં સ્વચ્છ% વિચરણ (વિહાર કરે છે, તે કમેને ક્ષય કરી શકતા નથી. એવો વિચાર કરીને સાધુ હમેશાં ગુરૂકુળમાં રહેવાની ઈચ્છા કરે, અને સમ્યક્ અનુષ્ઠાન કરવાની અભિલાષા–ઈરછા કરે, જે સર્વદા ગુરૂની પાસે નિવાસ કરશે, એ જ પિતાની મર્યાદાના પાલનમાં સમર્થ થઈ શકશે. તે સિવાય પ્રતિજ્ઞાનું પાલન થઈ શકતું નથી ગુરૂકુળ વાસથી રહિત પુરૂષનું જ્ઞાન હાસ્યાસ્પદ થાય છે. કહ્યું પણ છે કે-નહિ મવતિ નિર્વિવા ઈત્યાદિ જેમ ગુરૂના ઉપદેશ વિના પિતાના જ અનુભવના આધાર પર નાચવાવાળા મોરને ગુહ્ય ભાગ છાને રહી શકતું નથી. અર્થાત્ બહાર દેખાઈ આવે છે. એ જ પ્રમાણે જે સાધુ ગુરૂકુળમાં નિવાસ કરતા નથી. તેનું જ્ઞાન તેની રક્ષા કરવામાં સમર્થ થતું નથી. તેથી જ મેક્ષમાં જવાની ઈચ્છાવાળા સાધુએ સર્વસના માર્ગને અથત સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલ સંયમ માર્ગને પ્રકાશિત કરતા થકા બુદ્ધિશાળી સાધુ ગુરૂકુળ અથવા ગચ્છથી બહાર ન નીકળે. ગુરૂકુળને ત્યાગ કરીને અન્ય સ્થળ નિવાસ ન કરે, અર્થાત સ્વચ્છન્દચારી ન બને મજા હવે ગુકુળમાં વસનારના ગુણનું કથન કરવામાં આવે છેજે ટાગો’ ઈત્યાદિ શબ્દાર્થ—- ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા જે સાધુ “કાળોસ્થાનત્ત” સ્થાનથી અર્થાત્ ગુરૂકુળમાં નિવાસ કરવાથી “સુરાહુગુ-સુargયુ' ઉત્તમ એવા સાધુગુણથી યુક્ત બને છે. “-ર” અને “પળા–રાચનારના ખ્યાન' શયન અને આસનમાં સુસાધુ બને છે. “વિ-' તેમજ “મિતિ ત્તિg vi-fમતિપુ તિ, પરાક્રમે' સમિતિ તથા ગુણિમાં પરાક્રમ કરવાને સમર્થ બને છે. અર્થાત્ સંયમાનુષ્ઠાનમાં પરાક્રમી બને છે. તેથી મા જો-આરઘન્ન કર્તવ્યમાં વિવેકી બને છે. અને બીજાને “વિવાજિંtતે-કાસ નિ' કથન કરતે થકે “gaો-9થ પૃથ” ગુરૂકૃપાથી સમિતિ ગુપ્તિના યથાર્થ સ્વરૂપનું પાલન કરીને તેના ફળનું “વણઝા-વત્ત’ પ્રતિપાદન કરે પાપા અન્વયાર્થ-જે વૈરાગ્યવાન સાધુ ગુરૂકુળમાં નિવાસ કરે છે, તે સ્થાનથી સુસાધુની સામાચારીથી યુક્ત હોય છે અર્થાત્ શયન આસન અને સ્થાનનું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૫૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રમાન કરીને તથા યતના પૂર્ણાંક શરીરનું સાચન, પ્રસારણ અને ઉપવે. થન કરતા થકા સાધુ–સમાચારીથી યુક્ત હોય છે. તે ઈર્ષ્યા સમિતિ વિગેરે પાંચ સમિતિયે માં તથા ત્રણ શુક્રિયામાં યથા યાગ્ય પરાક્રમ કરે છે. તેમાં ક્રુન્ય સબંધી વિવેક ઉત્પન્ન થઈ જાય છે. અને તે અલગ અલગ અહિંસા વિગેરેને પ્રકાશિત કરતા થકા ધર્મના ઉપદેશ કરે છે. પા ટીકા જે વૈરાગ્યવાળા સાધુ ગુરૂકુળમાં રહેવાવાળા હાય છે, તે સ્થાનની દૃષ્ટિથી સુ સાધુના ગુણાથી યુક્ત હાય છે. સુસાધુ ચૈાગ્ય સ્થાનમાં કાચોત્સગ વિગેરે ક્રિયાઓ કરી છે, તે એ સ્થાનનુ સારી રીતે પ્રતિલેખન કરે છે, અને મેરૂની જેમ નિષ્કપ થઈને તથા શરીરની પ્રત્યે નિસ્પૃહ થઈને કાચાલ્સગ કરે છે. ગુરૂકુળમાં રહેવાવાળા સાધુ પણ એમ જ કરે છે. એજ પ્રમાણે જ્યારે સુવે છે, ત્યારે સસ્તારક (પાથરણા)નુ પ્રતિલેખન પ્રમાન કરીને અને તેજ પ્રમાણે ભૂમિ અને શરીરનું પ્રતિલેખન કરીને ઉચિત સમયે ગુરૂની આજ્ઞા મેળવીને સુવે છે. જ્યારે તે બેસે છે, ત્યારે શરીરને સા ચીને બેસે છે, તથા સ્વાધ્યાય, અયન અને ધ્યાન કરે છે, ત્યારે પણ શરીરને સ’કાચીને બેસે છે. ગુરૂકુળમાં રહેનાર સાધુ પણ આજ પ્રમાણેની સુ સાધુને ચાગ્ય ક્રિયાઓ કરે છે. ઈયોસમિતિ વિગેરે પાંચ સમિતિયામાં, તથા મનેગુપ્તિ વિગેરે ત્રણે ગુપ્તિયામાં તેને કન્યના વિવેક પ્રગટ થઈ જાય છે, ગુરૂકૃપાથી સમિતિગ્રુપ્તિ વિગેરેના સ્વરૂપને જાણકાર બનીને તે ખીજાઓને ઉપદેશ આપતા થકા ચથા રૂપથી તેનું સ્વરૂપ અને ફળ વિગેરંતુ પ્રતિપાદન કરે છે. પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ “લાઈન સી' ઇત્યાદિ શબ્દાર્થવિહૂ મિક્ષુ નિવઘ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ “કાળિ ફાદાર કાનને ગમે તેવા વીણ, મૃદંગ વિગેરેના શબ્દોને “સીદવા-પુત્રા સાંભળીને ટુ-થવા” અગર મેવાનિ-માવા” ભયંકર કણકઠોર સિંહ વિશે શબ્દોને સાંભળીને તે સુ-તેવું અનુકૂળ પ્રતિકૂળ એવા શબ્દમાં “ગળા: નરે-રાજગર' રાગ અને દ્વેષ રહિત બનીને “રાજક-પત્તિ ” સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહે તથા નિર-નિદ્રાં નિદ્રાને અને “ઘમાયં-પ્રમા પ્રમાદ “R – ” ન કરે તથા “ જવા-ધરથમfપ' કોઈ પણ વિષયમાં “વિનિરિરતિજો-વિશિત્તાતી ચિત્તવિહુતિ રૂપ ભ્રમને ગુરૂ પાથી પાર કરે છે. દા. અન્વયાર્થ– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળો સાધુ કાનને પ્રિય વિણા, મૃદંગ વિગેરેના શબ્દોને સાંભળી અથવા અત્યંત ભયકારક કકઠેર સિંહ, વાઘ વિગેરેના શબ્દો સાંભળીને તે તે કર્ણપ્રિય અને કર્ણકટુ અનુકૂલ પ્રતિકૂલ શબ્દોમાં રાગદ્વેષ રહિત બનીને સંયમાનુષ્ઠાનમાં તત્પર બને અને નિદ્રા પ્રમાદનું સેવન ન કરે. આ પ્રમાણે કરવાથી ચિત્તવિવુતિ (વ્યાકુળના) રૂપ વિચિકિત્સાને પાર કરી શકાય છે. દા ટીકાઈ–ઈસમિતિ વિગેરેથી યુક્ત સાધુનું જે કર્તવ્ય છે, તેને ઉપદેશ કરે છે–નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરવાવાળા ભિક્ષુએ વેણુ મૃદંગ વિગેરેના કાનને પ્રિય લાગવાવાળા શબ્દોને સાંભળીને અથવા ભયંકર એવા અને કાનને કડવા લાગે તેવા સિંહ, વાઘ વિગેરેના શબ્દોને સાંભળી રાગ દ્વેષથી યુક્ત ન થવું અર્થાત્ અનુકૂળ શબ્દમાં રાગ ન કરે અને પ્રતિકૂળ શબ્દોમાં દ્વેષ ન કરે. પરંતુ મધ્યસ્થભાવને ધારણ કરવો. અને સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું. - સાધુ નિદ્રા, પ્રમાદ અથવા નિદ્રા અને પ્રમાદનું સેવન ન કરે. પ્રમાદ પાંચ પ્રકારને કહેલ છે, કહ્યું છે કે –“મí વિષચક્રનાથ' ઈત્યાદિ (૧) મદ્ય (૨) વિષય (૩) કષાય (૪) નિદ્રા અને (૫) પાંચમો પ્રમાદ વિકથા છે. આ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. આ રીતે ગુરૂકુળવાસથી શયન આસન વિગેરેના સંબંધમાં જાણકાર થઈને તથા સઘળા કષાયથી રહિત થઈને વિચિકિત્સાથી રહિત થઈ જાય છે, અથવા “મારા દ્વારા વહન કરાતા પાંચ મહાવ્રતોને આ ભારે ભાર કેવી રીતે નભશે? આવા પ્રકારની વિચિકિત્સાને (સંદેહ)ને ગુરૂકૃપાથી પાર કરી લે છે, કહેવાનો ભાવ એ છે કે–ઈર્ષા સમિતિ વિગેરેથી યુક્ત સાધુ અનુકૂળ અને પ્રતિકૂળ શબ્દોને સાંભળીને મધ્યસ્થ રહે, નિદ્રા વિગેરે પ્રમાદોને પરિ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૫૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરે. કદાચ કોઈ વિષયમાં સંશય ઉત્પન થાય તો ગુરૂની આજ્ઞાથી તે સંશયને દૂર કરે. દા ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા સાધુની ક્યાંક ખલન થઈ ન જાય અને બીજે કઈ સાધુ તેને સદુપદેશ આપે તે તેને પિતાનું અપમાન ન સમઝે, તે ભાવ અહિયાં બતાવતાં કહે છે-- ૩er” ઈત્યાદિ. શબ્દાર્થ– ળ-રે’ પિતાનાથી નાની ઉમરવાળા દ્વારા અથવા કુળ-વૃદ્ધન’ મોટી ઉમરવાળા દ્વારા “રૂળિuniવિ-રત્નાધિરેનાપિ' દીક્ષા પર્યા યથી પિતાનાથી મોટી ઉમરવાળા દ્વારા અથવા “સમજવણ-સમવથતા’ દીક્ષા પર્યાયથી અથવા તે શાસ્ત્રાભ્યાસથી અથવા ઉમરથી બરોબરીયા દ્વારા “ગgસારા ૩-ગનાસિત્તરd કઈ પ્રમાદ થાય ત્યારે પ્રતિબંધિત કરવા છતાં “નમંત-સભ્યતા સારી રીતે “રિત-રિત સંયમના પરિપાલનમાં સ્થિરતા રૂપ “ઝામિનર-નામિત્ત તેના ઉપદેશને રવીકારતા નથી. અને વારંવાર પ્રમાદ કરતો રહે ત્યારે “-” ને પ્રમાદ કરવાવાળા સાધુ “ળિકાંતાવિ-નીચમાર ઘર સંસાર સમુદ્રમાં લઈ જવાવાળો થાય છે. પાણ---- રા’ સંસાર સાગરથી પાર કરવાવાળા થતું નથી. પાછા અન્વયાર્થ-ડહર અર્થાત્ ઉમરમાં પિતાનાથી નાની ઉમરવાળા બાલ સાધુથી અથવા વયેવૃદ્ધ સાધુથી તથા દીક્ષા પર્યાયમાં પિતાનાથી મોટા સાધુ પાસેથી અથવા દીક્ષા પર્યાય શ્રત અથવા વયમાં પિતાની બરોબર એવા સાધુ દ્વારા પ્રમાદ, ખલનાચરણના સંબંધમાં સમજાવવામાં આવેથી જે સાધુ કેધાદિને વશ બનીને સંયમનું પરિપાલન કરતા નથી અને ફરીથી પ્રમાદ, wલન અને ભૂલ કરતા જ રહે આ પ્રમાદ કરવાવાળે સાધુ આ સંસાર રૂપી સમુદ્રના પ્રવાહમાં વહેતે થકો સંસારસાગરની પાર જઈ શકતું નથી. છા ટીકાર્યું–પિતાનાથી નાની ઉંમરવાળા દ્વારા અથવા વયેવૃદ્ધ દ્વારા રત્નાધિક અર્થાત્ દીક્ષા પર્યાયમાં વૃદ્ધ એવાથી અથવા વય દીક્ષા પર્યાય અથવા શ્રતમાં બરાબર-સરખા એવા દ્વારા “તમારા જેવાને આવી રીતનું પ્રમાદનું આચરણ કરવું એગ્ય નથી આવી રીતે પ્રમાદના આચરણના સંબંધમાં અનુ. શાસિત થવા છતાં પણ જે સારી રીતે સ્થિરતાની સાથે તેને સ્વીકાર કરતા નથી. તે સંસારના પ્રમાદમાં જ વહેતે રહે છે. તે સંસારસાગરની પાર પહોંચી શક્તો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે કદાચ પ્રમાદને કારણે અલન થઈ જાય અને બીજા કોઈ નાના, મેટા કે સરખી ઉમરના સાધુ પ્રમાદનું પરિમાર્જન -નિવારણ કરવા માટે ઉપદેશ આપે તે જે સાધુ તેનું પાલન કરતા નથી. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૫૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ ‘મિચ્છામિ દુષ્કરું' આ પ્રમાણે કહેતા નથી. તે સાધુ સ`સારના પ્રવાહમાં પડી રહે છે. અર્થાત્ સ'સારસાગરની પાર પહોંચી શકતા નથી. ઘણા ‘વિટ્રિફ્ળ’ ઈત્યાદિ શબ્દા વિદ્ગિળ-યુસ્થિતેન' શાસ્ત્રથી વિરૂદ્ધ આચરણ કરનાર દ્વારા ‘સમવળ-સમચેન્ન’ સર્વજ્ઞ પ્રણીત આગમ અનુસાર ‘અનુભિટ્ટે-અનુરાશિતઃ' અનુશા સિત મૂલેાત્તર ગુણથી સ્ખલિત થવાથી ‘સ્રો ચ-નોતિર્ધ” પ્રેરિત કરવામાં આવેલ સાધુ ‘લુન-ફ્રેન’ નાની ઉમરવાળા દ્વારા ‘વુડ્ટેન -વૃદ્ધેન તુ’ અથવા વધારે ઉમરવાળા દ્વારા જ્ઞાÇ ચ-નોતિોવિ’શુભ કાય તરફ પ્રેરિત કરવામાં આવેલ તથા ‘અરિળ ના-નૃસ્થામાં વા'કાઈ ગૃહસ્થજન દ્વારા ‘સમયાનુપ્તિદું-સમયાનુશિષ્ઠ:’ ગૃહસ્થના ધર્મ પ્રમાણે શિક્ષા આપવામાં આવે ત્યારે અર્થાત્ ગૃહસ્થ દ્વારા અપમાન પૂર્વક આક્ષેપ કરવામાં આવે તે પણ સાધુએ કોષ કરવા નહી” ઘટા અન્વયા — શ્રુત્થિત-અર્થાત્ પરતીથિંકા દ્વારા પોતાના સિદ્ધાંત પ્રમાણે અનુશાસિત થઈને અથવા સુજ્ઞ પ્રણીત આગમ અનુસાર મૂāાત્તર ગુણાચરણમાં સ્ખલિત થવાથી પરતીકા દ્વારા આક્ષેપ કરવામાં આવે ત્યારે અથવા ડહર-અર્થાત્ નાની ઉમરવાળા તથા મેટિ ઉમર વાળાથી આક્ષેપ કરવામાં આવે ત્યારે તથા અત્યંત તુચ્છ સ્વભાવ વાળી દાસૌથી અગર જલમરવાવાળી દાસી દ્વારા ઠપકા આપવામાં આવેથી અથવા ગૃહસ્થા દ્વારા પોતાના ધર્મ પ્રમાણે ઠપકો આપવામાં આવેથી પણ સામે ક્રોધ કરવા નહી. ઘટા ટીકા પેાતાના પક્ષની પ્રેરણા અતાવ્યા પછી હવે શાસ્ત્રકાર પેાતાના પક્ષથી બીજા પક્ષની પ્રેરણાના સંબધમાં કહે છે, જે ઉત્થિત તા છે, પરંતુ વિપરીત રૂપથી ઉત્થિત છે, અર્થાત્ સજ્ઞ પ્રણીત શાસ્રથી વિરૂદ્ધ કાર્ય કરે છે, તે પરતીર્થિક બુદ્ઘિત કહેવાય છે. કદાચ પ્રણીત આગમ પ્રમાણે મૂળ અથવા ઉત્તરગુણામાં પ્રેરણા કરે. જેમકે-આગમમાં તે આ પ્રમાણે કહેલ આપ કહી રહ્યા છે. એજ પ્રમાણે કોઇ નાની ઉમરવાળા અથવા વૃદ્ધ પુરૂષ પ્રેરણા કરે એટલે સુધી કે-અત્યંત નીચ સ્વભાવ વાળી દાસી અથવા પાણી ભરવાવાળી દાસી પ્રેરણા કરે તે પશુ સાધુએ ક્રોધ ન કરવા. તથા કાઇ ગૃહસ્થા અનુષ્ઠાનને લઈને અનુશાસન કરે. જેમકે હે સાધુ! તમે આ શુ કર્યું? આમ કરવુ એ તે મારા જેવા ગૃહસ્થાને પણ ચેાગ્ય નથી. સાધુઆને આ કેવી રીતે શે ભાસ્પદ થઇ શકે ? આ પ્રમાણે અપમાનપૂર્વક આક્ષેપ કાઈ પરતીર્થિક સર્વજ્ઞ સ્ખલના થઈ જવાથી નથી, કે જે પ્રમાણે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૫૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ થાય તે પણ જરા પણ પિતાના મનને દૂષિત ન કરે. પરંતુ એ જ વિચારે કે-આનું કથન મારે માટે કલ્યાણકારક છે. કહેવાનો આશય એ છે કે–શાસ્ત્રવિરૂદ્ધ કાર્ય કરવાવાળા ગૃહસ્થ અન્ય મતાવલમ્બી, ઉમરમાં નાના, મોટે, અથવા અત્યંત હલકે મનુષ્ય પણ જે સાધુ પર આક્ષેપ કરે (હબકે દે) તો પણ સાધુએ ક્રોધ કરવો નહીં. ૮ ‘જ તેણુ સુકશે ન ચ પ વહેંકના” ઈત્યાદિ શબ્દાર્થ – તુ-તે સ્વસમય પરસમયમાં રહેવા વાળા આક્ષેપ કરવાવાળાઓ ઉપર સાધુ “T -1 થે' ક્રોધ ન કરે “ --ર ર તેમજ તેને જાવકનાં-કરવત’ પીડા કરે અર્થાત આ રીતે કહેવાવાળાઓને પીડા ન કરે ‘ા ચાર-નવાર તેમજ ન “જિ ઘર વન-ક્વિકૂ પર્વ ઉત્ત' કઈ પણ કઠોર વચન કહેવું પરંતુ તેના વચનને સાંભળીને ‘#રક્ષેતિ હિ સુજ્ઞ--તથા વિધ્યાત્રિ રૂરિ પ્રતિકૃgવાત હવે એમ જ કહીશ આ પ્રમાણે સાધુ નિશ્ચય કરે મિથ્યાદુકૃત દઈને અસદાચરણથી નિવૃત્ત થઈ જાય. “ચં તુ મેઘ ” એચું ઘણું મર” અને એવું સમજે કે આમાં મારૂં જ શ્રેય છે. નાચં-પ્રકારનું પ્રમાદ “ર કુકન- ન કરે અન્વયાર્થ–એ પૂર્વોક્ત આક્ષેપ કરવાવાળા સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંત મતાવલંબી પુરૂષો ઉપર સાધુએ કોધ કરવો નહી. અને એ આક્ષેપ કરવાવાળાને પીડિત પણ ન કરે. તથા તેઓ પ્રત્યે શેડો એ કટુ શબ્દનો પ્રયોગ પણ ન કરે. પરંતુ તેઓના વચનો સાંભળીને “તમે જેમ કહે છે તેજ પ્રમાણે હવે હું કરીશ, આ રીતે કહીને મિથ્યા દુષ્કત આપીને અસત્ આચરણથી નિવૃત્ત બની જાય આમ કરવાથી મારૂં જ કલ્યાણ છે. કેમ કે આ લોકોના ભયથી પ્રમાદ ન કરવાં સદાચરણમાં જ મન લાગશે તેમ વિચારે પલા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૫૮ Page #166 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય–ક્ષમાવાન તપસ્વી તે પૂર્વોક્ત સ્વમત વાળા કે અન્યમતવાળા આક્ષેપ કરે–અથવા હિતકર શિક્ષા–શિખામણ દે તે તેના પર કોધ ન કરે તેને દંડા વિગેરેના પ્રહારથી પીડા ન પહોંચાડે તથા તેના પ્રત્યે કઠેર વચનોનો પગ પણ ન કરે. પરંત સાધુ એ વિચાર કરે કે- મારી નિંદા કરે છે, પણ તેઓનું કથન સાચું છે? કે અસત્ય છે? જે સત્ય છે, તે મારે ક્રોધ કર ન જોઈએ. અને જે તેઓનું કથન અસત્ય છે, તો પણ તેને વિદૂષક પ્રમાણે સમજીને ક્રોધ કરવાથી શું લાભ છે? કહ્યું પણ છે કે—ગાત્રે મતિમત” ઈત્યાદિ - જ્યારે કેઈ આકાશ કરે તે બુદ્ધિશાળી પુરૂષ તત્વને વિચાર કરે તે આ પ્રમાણે વિચારે કે-જે આ સત્ય કહે છે, તો કોધ કરવાથી લાભ શું છે ? અને જે તેનું કહેવું અસત્ય હોય તે પણ ક્રોધ શા માટે કરવો? જે તેઓ એમ કહે કે આપે અગ્ય આચરણ કરવું ન જોઈએ તે તેમનું એ કથન સાંભળીને સાધુએ કહેવું કે “ઠીક છે, આપ જેમ કહે છે, એજ પ્રમાણે કરવાને ભાવ રાખું છું. આ પ્રમાણે તેના કથનને મધ્યસ્થ ભાવથી સ્વીકાર કરીને તેમજ કરે. અને મિથ્યાદુકૃત દઈને અસત્ આચરણથી નિવૃત્ત થઈ જવું. તથા એવો વિચાર કરે કે-આમ કરવાથી તે મારું જ કલ્યાણ છે, તેના ભયથી પણ પ્રમાદ ન કરે. અને સદાચરણમાં મન લગાવે. કહેવાને આશય એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી જે કઈ સાધુને હિત કર શિખામણ દે તે સાધુએ શિખામણ આપનારા ઉપર ક્રોધ કરે નહીં તેને દડા વિગેરેથી અથવા કડવા વેણથી પ્રહાર ન કરવો. પરંતુ એવું કહેવું કેહવે તેમ ન કરવાને મારે ભાવ છે. આપે મને સારી હિતકર શિખામણ આપી છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરીને સદાચરણમાં બુદ્ધિને સ્થાપિત કરે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૫૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ “વા મૂઢણ ના” ઈત્યાદિ શબ્દાર્થ– – થા’ જે પ્રમાણે “સમૂઢ –અપૂર સદસમાગને જાણવાવાળે પુરૂષ “વળ-વ” વનમાં “મૂઢા-મૂઢી’ દિશાને ભ્રમ થવાથી માર્ગથી ભૂલા પડેલા પુરૂષને “વવામાં – જ્ઞાના પ્રજાના હિયં-હિત’ હિત કરવાવાળા “મમા-માન માર્ગને “અgયાસંતિ-અનુરાત’ શિક્ષા આપે છે. એજ રીતે ઉત્તળ વિ-પિ” સાધુએ પણ એજ વિચારવું યંગ્ય છે કે- - મા મને ‘મેવ ચં-રૂમેવ ” આજ કલ્યાણ કારક છે. “નં-ચત્ત જે -મમ' મને ગુઢા-વૃદ્ધાઃ આ બાલ, વૃદ્ધ, ગૃહસ્થ વિગેરે “સમજુતાસચંતિત્રણ અનુરાવતિ' શિક્ષા આપે છે. અર્થાત્ આ બધા મને જે શિક્ષા વચન કહી રહ્યા છે એ મારે માટે જ હિતકારક છે. એમ વિચાર કરીને તેના પર ક્રોધ ન કરે ૧૧ અન્વયાર્થ-જે પ્રમાણે સત્ અસત્ માર્ગના જાણનાર વિદ્વાન લક અત્યંત ગાઢ વનમાં માર્ગ ભૂલેલા મૂખ પુરૂષને તેને હિતકારક એવો માર્ગ બતાવે છે. અર્થાત્ માર્ગને ઉપદેશ આપે છે. એ જ પ્રમાણે સાધુ જેને પણ એજ વિચાર કરવો જોઈએ કે મારે માટે આજ કલ્યાણપ્રદ માર્ગ છે. કે જે મને આ બધા બાલ, વૃદ્ધ, મિથ્યાષ્ટિ, ગૃહસ્થ, ઘરદાસી વિગેરે સારી રીતે શિખવે છે. આ લેકની શિક્ષાથી મારું જ હિત થશે આમ વિચાર કરીને સાધુને હિતકર શિક્ષા બતાવનાર પર કયારેય કોઈ કરે ન જોઈએ ૧૦ ટીકાર્થ—-આ કથનને દષ્ટાંત દ્વારા દઢ કરતાં કહે છે ક–“aiતિ ઈત્યાદિ જેમ વનમાં દિમૂઢ થઈને માર્ગ ભૂલેલા પુરૂષને સમાગ જાણનારા અમૂઢ પુરૂષ, હિતકર સઘળા દેથી રહિત અને યોગ્ય સ્થાને પહોંચાડના માર્ગ બતાવે, તો તેથી તે મૂઢ પુરૂષનુ હિતાજ થાય છે, તે પિતાના ઈચ્છિત સ્થાન પર પહોંચી જાય છે, સાધુએ પણ એમ જ વિચારવું જોઈએ કે-મને આ બાલક મિથ્યાષ્ટિ ગૃહસ્થ અથવા ઘર દાસી–પાણી ભરવા વાળી દાસી વિગેરે સારી શિખામણ આપે છે. આજ મારે માટે શ્રેયસકર છે. આમની શિક્ષાથી મારૂં જ કલ્યાણ થશે. આ પ્રમાણે વિચાર કરીને કોધ કરવો ન જોઈએ. કહેવા આશય એ છે કે–જેમ માર્ગ ભૂલેલો પુરૂષ કોઈ બીજાના ઉપદેશથી ચગ્ય માર્ગ પર આવી જાય છે. અને પોતાની મંજીલે પહોંચી જાય છે. જે મેળવવા તે માગ પર ચાલ્યા વિના અસંભવ જેવું છે. એજ પ્રમાણે વૃદ્ધજનોના ઉપદેશથી મારું કલ્યાણ જ થશે. એ વિચાર કરીને ફધિ ન કર. ૧માં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૬૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ‘અદ્ સેળ મૂર્તન' ઈત્યાદિ શબ્દાર્થ-અદ્-થ' તે પછી ‘તેજ-તેન’ એ ‘મૂઢેળ મૂર્તન’ મૂખ પુરૂષે ‘અમૂજન-અમૂઢચ’ સન્માર્ગના ઉપદેશ આપવાવાળા પુરૂષની ‘વિશેષજીત્તા– સવિશેષયુાઃ' વિશેષ આદર સન્માન પૂર્વક વૃથા-પૂના' પૂજા ‘જાચવા-જ્ઞા ' કરવી જોઈ એ ગોવમ-તદ્રુપમાં' આ ઉપમા ‘સાથ-સત્ર' તે વીષયમાં વીરે -વીઃ” તીર્થંકર ભગવાન્ મહાવીર સ્વામીએ કયા-કાઢવવાનું કહેલ છે. અટ્ટ-અર્યમ્' પદાથ ને ‘અનુશમ્મ-અનુખ્ય' સારી રીતે જાણીને ‘લક્ષ્મ-લક્ષ્ય સમ્યક્ પ્રકારથી રળેક્-વનતિ' પેાતાનામાં સ્થિર કરે છે, ૫૧૧૫ ? અન્વયા—જે રીતે એ પૂર્વોક્ત માર્ગ ભૂલેલ વ્યાકુળ મૂઢ પુરૂષ પાતાને સન્માર્ગ ખતાવનાર પુરૂષના વિશેષ આદર માન પૂર્વક કામલ શબ્દાદિ દ્વારા આદર સત્કાર કરે છે. એજ રીતે ઉક્ત ઉપમાને ભગવાન મહાવીર સ્વામીએ ઉદાહરણના રૂપમાં કહેલ છે. તેથી એ પરમાથ ને સારી રીતે જાણીને સાધુએ તેને પેાતાના આત્મામાં ધારણ કરવું. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારથી અન્ય દ્વારા કરવામાં આવેલ હિતકર શિક્ષાને પેાતાના પરમ ઉપકાર કરનારી સમજીને પાતાની અંદર તેને ધારણ કરવી જોઈએ. ૫૧૫૫૫ ટીકા - —આ કથનને ફરીથી દૃઢ કરે છે, જેમર્ક માગ ભૂલેલ હોવાથી વ્યાકુળ ચિત્ત તે મૂઢ પુરૂષ દ્વારા અમૂઢ પુરૂષના અત્યંત ઉપકાર માનવામાં આવે છે. એજ પ્રમાણે તીર્થંકર મહાવીર સ્વામીએ કહ્યું છે કે—પરમા ને જાણીને સાધુ પ્રેરણા કરવાવાળાના ઉપકારને પેાતાના આત્મામાં સ્થાપિત કરે, તે વિચારે કે–આ પરમ ઉપકારી મહાભાગે મને સ’સાર સાગરથી તારી દ્વીધા છે, તેથી જ મને તેના (જો તે સાધુ હાય તા) અભ્યુત્થાન અને વિનય નમ્રભાવ વિગેરેથી સત્કાર કરવા જોઇએ, કહેવાના ભાવાર્થ એ છે કે જેમ માર્ગ ભૂલેલા પુરૂષ માગ ખતાવવા વાળાના વિશેષ પ્રકારથી આદર કરે છે, એજ પ્રમાણે અસદ્ આચરણમાં પ્રવૃત્ત થયેલા સાધુએ સન્મા` પર લાવવાળાના મધુરવચનાદિ દ્વારા આદર કરવા જોઈએ. આ વિષયમાં ઘણા જ દૃષ્ટાન્તા છે. જેમકે—ૌરૃમિ અનિંગાળા' ઇત્યાદિ ઘરમાં આગ લાગી ગઈ હાય, ગયુ' હોય, એવા અવસરે જે દયાળુ જગાડી દે છે, તે તેના શ્રેષ્ઠ ખંધુ કહેવાય છે. અને તે ઘર જવાલાઆથી વ્યાપ્ત થઇ પુરૂષ તે ઘરની અ ંદર સૂતેલા પુરૂષને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૬૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ અથવા જેમ ઝેર મેળવેલા આહાર કરતા પુરૂષને જો કાઇ રોકી દે, તા તે તેના પરમ હિતેષી કહેવાય છે. એજ પ્રમાણે પ્રમાદને વશ થયેલા તથા અસદ્ આચરણમાં પ્રવૃત્ત થયેલા પુરૂષને જે રોકી દે છે, તે પણ તેના પરમ હિતેષી કહેવાય છે. ૫૧૧૫ ‘બેયા ના આધાર' ઇત્યાદિ શબ્દા --નરા-ચથા' જેમ ‘ચા-નેસ’ નાયક અર્થાત્ મા દક-ઉપદેશક 'ધાશિ-અન્ધાયામ્' અધકારયુક્ત ધાત્રા-રાત્રૌ’ રાત્રે ‘અસ્તમાળે વચન' પેાતાના શરીરને પણ ન જોઈ શકાય તેવા ‘મળ-મામ્' માને ન જ્ઞાળજ્જ-ન જ્ઞાનાતિ' જાણતા નથી ‘લે-લઃ' એવા તે નાયક (સૂચિલસૂચ' સૂર્યના ‘અમુળમેળ-પ્રફ્યુમેન' ઉદય થવાથી ‘વાસિચત્તિ-પ્રજાતિ' ચારે તરફ પ્રકાશ થવાથી મળ-મળમૂ’માગને વિચાળારૂ-વિજ્ઞાનાતિ’ જાણી લે છે. ૧૨ અન્વયા --જે પ્રમાણે માદક નેતા પુરૂષ શ્રાવણ ભાદરવા માસની ધારી રાતે કાઈ પણ વસ્તુને જેવામાં અસમર્થ બનીને પોતાના શરીરના અવયવાને પણ દેખી શકતા નથી. એજ રીતે તે પેાતાના પરિચિત માને પણ જોઈ શકતા નથી, પરંતુ એજ પુરૂષ સૂર્યોદય થવાથી પ્રકાશને લીધે માર્ગોને સારી રીતે જાણી લે છે. ૧૨ા ટીકા”—જેમ કાઈ નેતા માગદશક જળ વાળા વાદળાને લીધે અત્યંત ગાઢ અધારાવાળી વર્ષાઋતુની રાત્રીએ ઘાર અંધકાર ફેલાઈ જવાથી પોતાના હાથ વિગેરે અગા પણ જોઈ શકતા નથી, તે પછી પરિચિત માર્ગ ન દેખાય તેમાં શુ કહેવાનુ હાય ? તે તેને પણ જોઈ શકતા નથી. પરંતુ જ્યારે સૂર્યના ઉદય થઈ જાય અને પ્રકાશ ફેલાઈ જાય ત્યારે એજ પુરૂષ તે માન સારી રીતે જોઈ શકે છે, એજ રીતે જે વસ્તુ પહેલાં નેત્રથી અગાચર-ન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૬૨ Page #170 -------------------------------------------------------------------------- ________________ જોવાય તેવી હતી. તેજ હવે કારણ મળવાથી સારી રીતે જોઈ શકાય તેવી બની જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ માર્ગ દર્શક પુરૂષ ગાઢ અંધારાથી ઘેરાયેલી અંધારી રાત્રીમાં કંઈ પણ જોઈ ન શકતાં માર્ગ પણ જોઈ શકો નથી. પરંતુ એજ પુરૂષ સૂર્ય ઉદય થાય અને સઘળી દિશાઓમાં સૂર્યને પ્રકાશ પ્રસારિત થઈ જતાં માર્ગ જેવા મંડે છે. એ જ પ્રમાણે જે જીવને સર્વજ્ઞના વયથી સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, તે સન્માર્ગને જાણવા લાગે છે. ૧૨મા “gવંતુ તેણે વિ પુદ્ધમે ઈત્યાદિ શબ્દાર્થ – તુ-gવંતુ આજ પ્રમાણે અર્થાત્ કઈ દ્રષ્ટા અધિકારયુકત રાત્રે માર્ગને જોઈ શકતા નથી પરંતુ સૂર્ય ઉદય થતાં અંધકાર દૂર થવાથી બધા જ પદાર્થોને તથા માર્ગને જોઈ શકે છે. એજ રીતે અનુક્રમે -ગપુરથમ ધર્મમાં અનિપુણ અને “ યુન્નમાળ-મનુષ્યમાન” સૂત્રાર્થને નહીં જાણવાવાળા “હે વિ-શિષ્યોfi' નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ “ધધર્મ' શ્રુતચારિત્ર રૂપ ધર્મને “ જ્ઞાનરૂ-ર નાનાતિ’ જાણતા નથી. પરંતુ “-” એજ શિષ્ય “પછ-ગ્રા’ ગુરૂકુળમાં રહીને શિક્ષા પ્રાપ્ત કર્યા પછી જિળવળ-નિનવન’ તીર્થકરને આગમજ્ઞાનથી “વિા-વિર” વિદ્વાન બનીને “ભૂરો-જૂથ સૂર્ય ઉદય થતાં અંધકારને નાશ થવાથી “વવુંવ-બ્રુવેર' નેત્રવાળાઓની જેમ જ “રાફ જરૂતિ’ જૈન ધર્મના તત્વને યથાર્થ રીતે જુવે છે. ૧૩ અન્વયાર્થ–એજ પ્રમાણે પૂર્વેત પ્રકારથી જેમ કોઈ દ્રષ્ટા (દેખવાવાળે) પુરૂષ અંધારી રાતે માર્ગને જોઈ શકતા નથી. પણ એજ પુરૂષ સૂર્યોદય થવાથી અંધકારને નાશ થતાં બધી જ દિશાઓને તેમજ માર્ગને સારી રીતે દેખી શકે છે. એ જ પ્રમાણે અપરિપકવ શ્રુતચારિત્ર ધર્મવાળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૬૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ અને સૂત્રાર્થને ન જાણનારા નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ મૃતચારિત્ર ધર્મને સારી રીતે જાણતા નથી પરંતુ એ જ સાધુ પાછળથી ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ કર્યા પછી તીર્થકરોના આગમમાં પૂર્ણ પરિચિત થઈ જાય ત્યારે તે જન શાસ્ત્રના તત્વને જાણનાર બનીને જેમ સૂર્યોદયથી અંધકારના નાશ થયા પછી એના પ્રકાશની માફક જૈનધર્મના તત્વને સારી રીતે જાણી લેનાર બને છે. તેવા ટીકાર્ય–જેમ અન્ધકારથી વ્યાપ્ત રીતે કોઈ માર્ગ જોઈ શકતા નથી, પરંતુ એ જ દ્રષ્ટા (નાર) પુરૂષ સૂર્યને ઉદય થતાં અંધારાને નાશ થવાથી સઘળી દિશાઓને જોઈ શકે છે. એ જ પ્રમાણે નવ દીક્ષિત શિષ્ય પિતાની શિક્ષાના સમયે અપુષ્ટ ધર્મ વાળ હોય છે. અર્થાત્ તેને શ્રત ચારિત્ર ધર્મનું જ્ઞાન સારી રીતે હેતું નથી. ધર્મનું જ્ઞાન ન હોવાના કારણે તે અબુદ્ધ હોય છે. પરંતુ તે પછી ગુરૂકુલવાસ, અભ્યાસ વિગેરે જુદા જુદા અનેક ઉપાથી જીન વચનમાં ચતુર થઈ જાય છે. જેમ સૂર્યોદય થવાથી નેત્રથી સઘળા પદાર્થો સ્પષ્ટ દેખાવા લાગે છે, એ જ પ્રમાણે તે પણ જીવાદિ પદાર્થોને હસ્તામલકત જાણવા લાગે છે. કહેવાને આશય એ છે કે-જેમ ઈન્દ્રિય અને પદાર્થના સંનિકર્ષથી અર્થાત યથાયેગ્ય સંબન્ધથી ઘટ વિગેરે પદાર્થ સ્પષ્ટ અને સાક્ષાત દેખાવા માંડે છે, એ જ પ્રમાણે સર્વજ્ઞ પ્રણીત આગમથી પણ સૂક્ષમ, (પરમાણુ, વિગેરે) વ્યવહિત (દેશથી દૂર સુમેરૂ વિગેરે) અને વિપ્રકૃણ (કાળથી વ્યવહિત રામ અને પદ્મનાભ વિગેરે) પરિફુટ અને અસંદિગ્ધ રૂપમાં પ્રતીત થવા લાગે છે, નેત્રથી તે કઈ કઈ વાર પદાર્થ જે હોય છે તેવો ન દેખાતાં અન્યથા રૂપથી (જૂદા પ્રકારથી) પણ દેખાય છે, જેમકે-રરસી-દેરી સાપના રૂપમાં અને કિશુક (પલાશ ખાખરાના ફૂલે) પૂપિોને સમૂહ અમિના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૬૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ . .. રૂપમાં દેખાવા લાગે છે. પરંતુ સર્વસના આગમ આવા પ્રકારના વિસંવાદી હતા નથી. જે તે વિસંવાદી થઈ જાય તે સર્વજ્ઞ પ્રણીતજ ન થઈ શકે ૧૩ ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ વિગેરેથી જન ભગવાનના વચનના મર્મને જાણવાવાળે શિષ્ય મૂલત્તર ગુણને સારી રીતે જાણે છે, તેમાં મૂળ ગુણને અધિકૃત કરીને કહે છે –“ઢ” ઈત્યાદિ શબ્દાર્થ–ઢં–કર્થ” ઊર્વદિશામાં “ગ-અધા' અદિશામાં ‘સિરિશે –તિર્થ તિરછી “રિસાસુ-સિરા' દિશામાં -” જે “સા-ત્રસાદ” તેજસ, વાયુ વિગેરે બે ઈન્દ્રિયવાળા છે તથા “ –ચે જ જે થાવર-થાવર પૃથ્વીકાય જલકાય અને વનસ્પતિકાય સૂક્ષ્મ, બાદર “gin-પ્રાણા પ્રાણિયા છે “-તેપુ' એ એકેન્દ્રિય વિગેરે માં “વા-સા' સર્વકાળમાં “શાચર યત્નપૂર્વક રહે “મળ-મના થડે પણ “ગાં-વહૂ’ ઠેષ ન કરે તથા “વિવેમાળ-વિષમારા સંયમમાં સ્થિર રહીને “પરિવરકકા-રિત્રને' સંયમ માર્ગમાં વિચરણ કરે ૧૧૪ અન્વયાર્થ–ઉપરની દિશા નીચેની દિશા તથા તિર્યફ બન્નેની મધ્યની દિશાઓમાં રહેવાવાળા જેટલા ત્રસ અને તેજસ્કાય વાયુકાય દ્વીન્દ્રિય વિગેરે જીવ વિશેષ છે, તેમજ જેટલા સ્થાવર પૃથ્વીકાય, જલાય, વનસ્પતિકાય તથા સૂમ બાદર પ્રાણિ રહે છે. એ બધા એક ઇન્દ્રિય વાળા બે ઈન્દ્રિયવાળા વિગેરે જીવોના સંબંધમાં સદા યતના પૂર્વક વર્તતા તથા જરા પણ દ્વેષ ન કરતાં સંયમ માર્ગ થી વિચલિત ન થતાં અર્થાત્ સંયમનું પરિપાલન કરતા થકા દીક્ષા ધારણ કરીને સંયમ માર્ગમાં વિચરણ કરે છે/૧૪ ટકાર્ચ–ગુરૂકુળમાં નિવાસ કરવાથી શિષ્ય જીન-વચનેના મર્મને જાણ નારો બની જાય છે, અને મર્મજ્ઞ થઈને સારી રીતે મૂળ ગુણે અને ઉત્તર ગુણને જાણવા વાળ બની જાય છે. તેથી હવે મૂળ ગુણના સંબંધમાં કહે વામાં આવે છે. ઉદર્વદિશામાં, અદિશામાં તિછદિશામાં જે કોઈ ત્રસ જીવે છે, અર્થાત્ દુઃખ વિગેરેની પ્રાપ્તિ થતાં ઉદ્વેગ પામવાવાળા તેજસકાય, વાયુકાય, અને દ્વિન્દ્રિય વિગેરે પ્રાણિ છે, તથા જે સ્થાવર નામ કર્મના ઉદયવાળા પૃથ્વીકાય, અપૂકાય, અને વનસ્પતિકાયના સ્થાવર જીવે છે, કે જેના સૂક્ષ્મ અને બાદર રૂપથી અનેક ભેદ અને પ્રભેદ થાય છે, તેમાં હમેશાં યતનાવાન થવું. અહિયાં દિશાઓનું કથન કરીને ક્ષેત્ર પ્રાણાતિપાત વિરતિનું અને સદેવ” કહીને કાલ પ્રાણાતિપાત વિરમણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૬૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ જીવ દ્વારા ઉપકાર અથવા અપકાર થાય ત્યારે મનથી પણ કઈ પણ દ્વેષ ન કરે, આ રીતે ત્રણ કરણ અને ત્રણ ગોથી દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવરૂપ હિંસા વિરતિનો સમ્યક્ પ્રકારથી રાગ દ્વેષથી રહિત થઈને પાલન કરે. એજ રીતે બાકીના મહાવ્રતનું અને ઉત્તર ગુણેનું પણ ગ્રહણ અને આસેવન રૂ૫ શિક્ષાથી યુક્ત થઈને સમ્યક્ રૂપથી પાલન કરે ૧૪ ગુરૂકુળમાં વાસ કરવાવાવાળા શિષ્યની વિનયવિધિ કહેવામાં આવે છે. જ” ઈત્યાદિ શબ્દાથ–-“કા-ઝાર” પૂછવા ગ્ય અવસરને જાણીને “પચાસુરાણ જીવોના સંબન્ધમાં “નિયં-સમિતનું સભ્ય જ્ઞાનવાળા આચાર્યને પુછે-gછેત' પ્રશ્ન પૂછે, “રવિચરણ-ચાચ” મેક્ષ ગમનને એગ્ય સત્તના વિશં-વૃત્તજૂ' સંયમાનુષ્ઠાનને “ચારૂત્રમાણે-ગારક્ષાળઃ બતાવવાવાળા આચા ને સાધુ સત્કાર કરે “” એ આચાર્યના ઉપદેશને “રોયld-શોત્રી આચાર્યની આજ્ઞાનું પાલન કરવાવાળો શિષ્ય “g-g” એકાન્ત ભાવથી “જ-કવેશતપિતાના અંતઃકરણમાં ધારણ કરે “રૂ-રૂમ' આગળ કહેવામાં આવનારા નિયંત્રિા ' કેવલ જ્ઞાનથી કહેવામાં આવેલ “માહિં-સમાધિ સમ્યક્ જ્ઞાનાદિને “સંતા-સંથા' સારી રીતે જાણીને હદયમાં ધારણ કરે છે૧પ અન્વયાર્થ–પ્રશ્ન પૂછવાને સમય જાણીને સમજી વિચારીને શિષ્ય પ્રજાના હિત સંબંધી સમ્યક્ જ્ઞાન યુક્ત આચાર્યને પ્રશ્ન પૂછે છે. અર્થાત જીવાદિના સંબંધમાં પ્રશ્ન કરે. પ્રશ્નોના ઉત્તર આપવાવાળા ગુરૂ સેવા કરવા ગ્ય હોય છે. તેથી કહેવામાં આવે છે કે-ભવ્ય દ્રવ્ય અર્થાત મોક્ષ ગમન ગ્ય અથવા વીતરાગના વૃત્તાંત અર્થાત્ સંયમનુષ્ઠાનને ઉપદેશ આપવાવાળા અને પ્રશ્નોને ઉત્તર આપવાવાળા ગુરૂ સત્કાર કરવાને ગ્ય હોય છે. તેથી આચાર્યના ઉપદેશને ગ્રહણ કરવા વાળા શિષ્ય આચાર્યની આજ્ઞાનું પાલન કરનાર બનીને આચાર્યના ઉપદેશને પિતાના હૃદયમાં સ્થાપિત કરે અને કેવળજ્ઞાન દ્વારા પ્રતિપાદિત વક્ષ્યમાણ સમાધિને સારી રીતે જાણીને આત્મામાં ધારણ કરે. ૧૫ ટીકાથ-ગુરૂકુળમાં રહેવાવાળા વિનય (શિષ્ય) ની વિનયવિધિ કહે. વામાં આવે છે.–પ્રશ્ન કરવાને ચગ્ય અવસર સમજીને જીવોના સંબંધમાં આચાર્યને પ્રશ્ન પૂછે. પ્રશ્નોને ઉત્તર આપવાવાળા આચાર્ચ વિગેરે સેવા કર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૬૬ Page #174 -------------------------------------------------------------------------- ________________ વાને યોગ્ય હોય છે. મોક્ષ ગમનને ગ્ય ભવ્ય જીવોના અથવા વીતરાગના વૃત્તને અર્થાત્ આગમને અથવા આચારને કહેવાવાળા ગુરૂ સત્કાર કરવાને ગ્ય હોય છે. તત્ત્વને ઉપદેશ કરવા વાળા ગુરૂના ઉપદેશને કાનમાં ધારણ કરવું જોઈએ. અર્થાત સાવધાનતા પૂર્વક સાંભળીને તે પ્રમાણે વ્યવહાર કરવું જોઈએ તથા આગળ કહેવામાં આવનારી કેવલી ભગવાન દ્વારા કહે. વામાં આવેલ સમાધિ સમ્યક જ્ઞાન વિગેરેને પણ હૃદયમાં ધારણ કરી લેવી જોઈએ. ૧પ અરિહં તુરિયા ઈત્યાદિ શબ્દાર્થ–બારિ-ગરિ ગુરૂના ઉપદેશ વચનમાં “દિકરા-સુથાર સમાધિ રૂપનું મુક્તિમાર્ગમાં સુચારૂ પ્રકારથી નિવાસ કરવાવાળા સાધુ “તિરિ દેશ-ત્રિવિધે’ ત્રિકરણ વિગથી ‘રાથી-ગ્રાચી' સઘળા નું રક્ષણ કરવા વાળ હોય છે. “guહુ-” આ સમિતિ અને ગુપ્તિનું પાલન કરવાવાળા સંયતને “જા સંસિ-વા રાત્રિના સકળ કલેશ ક્ષય રૂપ જે શાન્તિ છે તથા “ નિકું નિધનુ' અશેષ કર્મ ક્ષય રૂપ નિરોધ અર્થાત્ કર્મને ક્ષય થવાનુ “ગાંgગાદ: સર્વએ કહ્યું છે. તે સર્વશ કોણ હતા ? એ જીજ્ઞાસા માટે કહે છે કે-“રિસ્ટોરી- ત્રિોના ત્રણે લોકોને જાણવાવાળા તે-તે એ તિર્થકરાદિ વજૂર્વ -gવમાક્ષ' એ રીતે કહે છે કે-ખૂઝ ચ-મૂ’ ફરીથી મારાં-નર' મદકષાય વિગેરે સંસર્ગને જ પરંતુ ન થતું પ્રાપ્ત ન થાય ૧૬ અન્વયાર્થ–ગુરૂકુળમાં નિવાસ કરવાવાળો શિષ્ય સમાધિ રૂપ સમ્યક જ્ઞાન ચારિત્રાત્મક મુક્તિમાર્ગમાં સુસ્થિત થઈને ત્રણ કરણ અને ત્રણ વેગથી સકલ જીવોના ત્રાણ કાશક (રક્ષક) થાય છે. મેક્ષ તત્ત્વને જાણવાવાળા વિદ્વાન સર્વજ્ઞ ભગવાન તીર્થકર સમિતિ ગુપ્તિ વિગેરેમાં વિચરવાવાળા સંયમી સાધુને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૬૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ સમરત કલેશ ક્ષય રૂપ શાન્તિ તથા અશેષ કર્મક્ષય રૂપ નિરોધ થઈ જાય છે. તેમ કહે છે. એ ત્રિલેકદર્શ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવાન પૂર્વોક્ત અર્થને એ માટે કહે છે કે-જેથી સાધુ મહાત્મા શિષ્ય ગણ ફરીથી ક્રોધાદિ. કષાય જાત્યાદિ આઠ મદના સંસર્ગને પ્રાપ્ત ન થાય ૧દા ટીકાર્ચ–ગુરૂકુળમાં નિવાસ કરવા વાળા શિધ્યે ગુરૂ મુખેથી સર્વજ્ઞ પ્રણીત આગમનું શ્રવણ કર્યું છે, અને તે સાંભળીને અવધારણ અર્થાત અર્થાદિને નિશ્ચય કરેલ છે. તે એ રીતે અવધારણ કરવાથી સમાધિ રૂપ મુક્તિ માર્ગમાં સમ્યક્ પ્રકારથી સ્થિર રહે. ત્રણ કરણ અને ત્રણ વેગથી સ, સ્થાવર, સૂમ, બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે સઘળા જીવોની રક્ષા કરવા વાળા હોય કે પકાયના જીવોની રક્ષાને ઉપદેશ કરવાવાળા હોય સમિતિ ગુપ્તિ વિગેરેમાં વિચરવાવાળા સંયત પુરૂષને સમસ્ત કલેશોના ક્ષય રૂપ શાંતિ પ્રાપ્ત થાય છે. અને સઘળા કર્મોના ક્ષયરૂપ નિરોધ પણ થાય છે. એ પ્રમાણે ત્રણે લેકેને દેખવાવાળા તીર્થંકરે કહે છે. સંસાર સાગરથી પાર પહોંચવા માટે તીર્થંકર પૂર્વોક્ત અર્થને આજ પ્રમાણે કહે છે તેઓ કહે છે કે-સાધુએ પ્રમાદ અર્થાત્ મદ્ય વિષય કષાય વિગેરેને સંગ કરવો નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે-ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા સાધુ, મન, વચન, અને કાયાથી પ્રાણિયાની રક્ષા કરતા થકા સમિતિયા અને ગુપ્તિનું પાલન કરીને શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરે છે. ત્રણે કાળના જ્ઞાનને જાણ નારા તીર્થકરેનું કથન છે કે-આવા પ્રકારના સાધુ કઈ પણ પ્રકારના પ્રમાદને સંસર્ગ ન કરે ૧૬ નિષમ છે મિજવું ઈત્યાદિ શબ્દાર્થ— “-” ગુરૂસમીપે નિવાસ કરવાવાળો તે મિજાજૂ-મિક્ષ સાધુ “મરિવઠું-મીણિતાર્થ પિતાને ઈચ્છિત મેક્ષરૂપ અર્થને “નિરનિરાળ’ ગુરૂમુખેથી સાંભળીને “પરિમાળવં-ગતિમાનવાન' હે પાદેય કેવળજ્ઞાન વાળે “રો–મવર' હોય છે. વિકાર-વિરાર' તથા યથાવસ્થિતાથનું પ્રતિપાદન કરવાવાળો હોય છે. “ગાથાળમટ્ટી-મહાનાર્થી સમ્યક્ જ્ઞાન અથવા મોક્ષની કામનાવાળો તે સાધુ બાળમોળે-ચારાના બાર પ્રકારનું તપ અને સર્વવિરતિ રૂપ સંયમને “ઘેર-ઘેરા’ ગ્રહણ અને આવનારૂપ શિક્ષાથી પ્રાપ્ત કરીને કુળ-કુદ્ધન’ ઉદ્ગમ વિગેરે દેથી રહિત આહારથી જીવન નિર્વાહ કરતા મિ -મોક્ષ અશેષ કર્મક્ષય રૂપ મિક્ષને “રત્તિ પ્રાપ્ત કરે છે. ૧૭ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૬૮ Page #176 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–ગુરૂની સમીપ કાયમ વાસ કરવાવાળા શિષ્ય કે જે નિર્દોષ શિક્ષાનું સેવન કરવાવાળો અને મોક્ષાભિલાષી છે અને પિતે ઈચ્છેલ મોક્ષરૂપ અર્થને ગુરૂમુખેથી સાંભળીને પ્રતિભાવાન થાય છે. એટલે કે ઉપાય જ્ઞાનવાનું થઈ જાય છે. અને વિશારદ અર્થાત્ શ્રોતાઓને યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને મોક્ષાથી અર્થાત્ સમ્યક્ જ્ઞાનાથી પુરૂષ બાર પ્રકારના તપ અને સર્વ વિરતિ લક્ષણ સંયમને ગ્રહણ સેવન રૂપ શિક્ષા દ્વારા પ્રાપ્ત કરીને ઉદ્ગમાદિ દેષ રહિત અહારથી સંયમ યાત્રાને નિર્વાહ કરતા થકા અશેષકર્મ ક્ષય રૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે, તેના ટીકાથ–સદા ગુરૂ સમીપે વાસ કરવાવાળા સાધુ મોક્ષમાર્ગને સાંભળીને તથા તેને હૃદયમાં ધારણ કરીને પોતે ઈચ્છેલા મોક્ષ રૂપ અર્થને જાણીને તથા હેય અને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગ કરવા ગ્ય તત્વને સારી રીતે સમજીને જ્ઞાનવાન બની જાય છે. તે પિતાના સિદ્ધાંતને સારી રીતે યથાર્થ રૂપથી જાણુંને કુશળ બની જાય છે. અને શ્રોતાઓની સમક્ષ યથાર્થ અર્થોનું પ્રતિપાદન કરવાવાળા બને છે. આદાન અર્થાત મક્ષ અથવા સમ્યફજ્ઞાનાદિને જાણવાવાળા થાય છે. તપ અને સંયમને ગ્રહણ અને આસેવન રૂપ બને પ્રકારની શિક્ષાથી પ્રાપ્ત કરીને સર્વત્ર પ્રમાદ રહિત, પ્રતિભા સંપન્ન અને વિશારદ થાય છે. ઉદ્ગમ વિગેરે દોષથી રહિત શુદ્ધ આહારથી જીવન નિર્વાહ કરતે થકે મેક્ષને પ્રાપ્ત કરે છે. કહેવાને આશય એ છે કે-ગુરૂકુળમાં વાસ કરતા થકા સાધુ આચાર્યના મુખેથી સર્વજ્ઞ પ્રીત આગમ અને સત્ સાધુના આચાર વિગેરેને સાંભળીને પ્રતિભા સંપન્ન અને શાસ્ત્રના અર્થને પ્રતિપાદન કરવાને સમર્થ બની જાય છે. સમ્યફ જ્ઞાન વિગેરેની કામના વાળ થઈને તપ અને સંય. મને પ્રાપ્ત કરીને વિશુદ્ધ આહારથી શરીરને નિર્વાહ કરતે થકે મોક્ષગામી થઈ જાય છે. કેળા હવે ગુરૂકુળમાં વાસ કરનારાઓના ધર્મનું પ્રતિપાદન કરવા માટે રંવાર ધનં ૪” ઈત્યાદિ ગાથાનું કથન કરવામાં આવે છે. શબ્દાર્થ –ધમંજ-ઘર' શ્રુતચારિત્ર રૂપ ધર્મને ‘iારૂ-જંહાએ સદ્ બુદ્ધિથી પિતે જાણીને બીજાઓને વિ.જાતિ-જાગૃત્તિ' ઉપદેશ કરે છે. તે-તે” આ પ્રકારના સાધુ યુદ્ધ દુ-ફુ યુદ્ધા ત્રણે કાળને જાણવાવાળા હિાવાથી “અંતર્ગ ત સકલ કર્મને વિનાશ કરવા વાળા “મવંતિ–મવત્તિ' થાય છે. -તે યથાવસ્થિત ધર્મનું પ્રતિપાદન કરવાવાળા રવિ-રપિ’ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૬૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ પિતાના અને બીજાઓના “પાચળા-મોગરા' કર્મ પાશથી મુક્ત થવા માટે “નાના-નાના સંસાર સાગરથી પાર પહોંચાડવાવાળા હોય છે. તથા એવા સાધુ “રોધિ-સંશોધિત' પૂર્વાપરથી અવિરૂદ્ધ “ -ન્ન' પ્રશ્નને કરી રુતિ-વારિત' કહે છે. ૧૮ અન્વયાર્થ–મુનિક મૃત ચારિત્ર રૂપ ધર્મને સમ્યફ બુદ્ધિથી સ્વયં જાણીને બીજાને ઉપદેશ આપે છે. આ પ્રકારના તે સાધુ મહાત્માઓ ત્રિકાલ દર્શ અને સઘળા સંચિત કર્મોનો નાશ કરવાવાળા હોય છે. આ રીતે યથાવસ્થિત ધર્મના પ્રતિપાદક તે મુનિગણ પોતાને અને બીજાને કમંપાશથી છોડાવવા માટે અથવા કમપાશથી છોડાવીને સંસાર સમુદ્રથી પાર કરવાવાળા હોય છે. અને આવા પ્રકારના સાધુ પૂર્વાપર વિધથી રહિત પ્રશ્નોના ઉત્તર આપે છે ૧૮ ટીકાથ–ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા મુનિએ શું કહે છે–એ ખતા. થવા માટે હવે કહેવામાં આવે છે.-શ્રુત ચારિત્ર રૂપ ધર્મને પિતાની સ૬ બુદ્ધિથી જાણીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. તેઓ નિશ્ચયજ ત્રિકાલ દશ અને સંચિત સમસ્ત કર્મોનો ક્ષય કરવાવાળા હોય છે. ધર્મની સારી રીતે પ્રરૂપણ કરવાવાળા તેઓ સ્વ અને પર એમ બન્નેના કર્મ બન્ધનને અથવા સનેહ વિગેરેની બેડિયોને કાપી નાખીને સંસાર સમુદ્રથી તારવાવાળા હોય છે. તેઓ પૂર્વા પર વિરોધ વિનાના પ્રશ્નોનો ઉત્તર આપે છે, પહેલાં એ જાણી લે છે કે આ પ્રશ્નકર્તા કોણ છે? કેવા છે? કયા ધર્મના અનુયાયી છે? કેવા પ્રકારના અર્થને સમઝશે ? હું કેવા પ્રકારના અર્થનું પ્રતિપાદન કરવાને શક્તિમાન છું ? વિગેરે પ્રકારે વિચાર કરીને તે ઉત્તર આપે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ અથવા કેઈએ કેઈ પ્રશ્ન પૂછેલ હોય, તો એ પ્રશ્ન પર સારી રીતે વિચાર કરીને તે પછી તેને ઉત્તર આપે આ પ્રકારથી તેઓ યથાવસ્થિત ધર્મની પ્રરૂપણા કરતાં સ્વ અને પારને તારવાવાળા હોય છે. કહેવા આશય એ છે કે-ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા મુનિ પિતાની બુદ્ધિથી ધર્મને જાણીને બીજાઓને ઉપદેશ આપે છે, એ પુરૂષ ત્રિકાળદર્શિ થઈને પૂર્વ સંચિત કર્મને ક્ષય કરે છે. પિતાને તથા બીજાને કર્મ જાળથી છોડાવે છે, "૧૮ હવે સંયત સાધુના ધર્મોપદેશને પ્રકાર બતાવે છે. જો છાપ' ઈત્યાદિ શબ્દાર્થ–“ત્રાજ્ઞા' સમસ્ત તત્વને જાણવાવાળા સાધુ “ો જાણ–તો. છત્ત' સૂત્રના અર્થને છૂપાવે નહીં વ ચ સૂagઝા-ના સૂત્' બીજાના ગુણોને છૂપાવે નહીં “માળે-માન' હું જ સર્વોત્તમ છે આવા પ્રકારના માનને “ જ્ઞા-ન સેવે” સેવન ન કરે તથા “griળ ચ-કાશનગ્ન પિતાને પંડિત અથવા તપવિપણાતી પ્રગટ ન કરે તથા “ શાજિ- રાજ” ન ગાસિયારાચં–શીવર’ આશીર્વચનનું વિચારે-વાઝળીયા=' કથન કરે આશીર્વચન ન કહે છે? અન્વયાર્થ–સર્વ તત્વજ્ઞ સાધુ સૂત્રાર્થનું અન્યથા રૂપથી વર્ણન ન કરે અથવા સૂત્રાર્થને છૂપાવે પણ નહીં. અને બીજાના ગુણને પણ છૂપાવે નહીં તથા બીજાના ગુણોની વિડંબના ન કરે. હું જ સૌથી શ્રેષ્ઠ છું. એવા પ્રકારનુ મિથ્યાભિમાન ન કરે અને પોતાને પંડિતપણાથી અથવા તપસ્વીપ શાથી લેકમાં પ્રસિદ્ધ ન કરે અર્થાતુ મશ્કરી હાંસી મજામાં પણ અસત્ય વચન ન બોલે તથા આશીર્વાદ વચન પણ ન બોલે ૧૯ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–સાધુએ કેવી રીતની પ્રરૂપણ કરવી તે સૂત્રકાર બતાવે છે. જેણે આચાર્યની શિક્ષાથી આગમો જાણી લીધેલ છે, એવા સાધુને પ્રશ્નને ઉત્તર આપતી વખતે કોઈ પણ હેતુથી બીજા કેઈ ઉદ્વિગ્ન કરે શિષ્ય પર કોધ કરીને પણ રત્ન ત્રયથી સમ્પન્ન કુત્રિક આપણુ (કુતિયાણ)ની સરખો (સઘળા પ્રશ્નોને ઉત્તર દેવાવાળે) અથવા ચૌદ પૂર્વિમાંથી અન્યતર થઈને સૂત્રને અથવા તેના અર્થને છુપાવે નહીં. તેનું અન્યથા વ્યાખ્યા ન કરે. અથવા ધર્મકથા કરતી વખતે અર્થનું ગોપન ન કરે. પિતાના ગુણોનું વિશેષ પણું બતાવવા માટે બીજાઓના ગુણેને ઢાંકે નહીં. અથવા બીજાના ગુણોની વિડમ્બના ન કરે. અથવા સિદ્ધાંતથી વિપરીત વ્યાખ્યા ન કરે. આ સિવાય હું સઘળા સંશને દૂર કરનારું છું. મારા જેવા બીજે કઈ નથી. હું જ તપસ્વી છું. આવા પ્રકારનું અભિમાન ન કરે. પિતાનું પાંડિત્ય અથવા તપસ્વી પણું પ્રકટ ન કરે. પૂજા સત્કારની ઈચ્છા ન કરે. બુદ્ધિમાન સાધુ ઠઠ્ઠા મશ્કરી ન કરે. જે કઈ શ્રોતા બુદ્ધિના મંદપણું વિગેરે કઈ કારણથી પ્રતિપાદન કરેલ અર્થને ન સમઝે તે તેની મશ્કરી ન કરે. તથા આક્ષેપ પણ ન કરે. “દીર્ધાયુ થાવ” “ધર્મવાન્ થાવ વિગેરે પ્રકારથી આશીર્વાદના વચનને પ્રગ ન કરે, પરંતુ ભાષા સમિતિથી યુક્ત થાય. કહેવાને આશય એ છે કે–પ્રશ્નોના ઉત્તર આપતી વખતે સાધુ અર્થને છુપાવવાનો પ્રયત્ન ન કરે. શાસ્ત્ર વિરૂદ્ધ વ્યાખ્યાન ન કરે. હું વિદ્વાન છું. અથવા તપસ્વી છું. એવું અભિમાન ન કરે. પોતાના ગુણોને પ્રગટ ન કર. અને મન્દ બુદ્ધિવાળા શ્રોતાની મશ્કરી ન કરે. તથા આશીર્વાદના વચને ન બેલે, ૧લા સાધુએ આશીર્વચન ન બોલવાનું કારણ કહે છે. “મૂયામા ; ઈત્યાદિ શબ્દાર્થ—-મૂવામિત્ત-મૂarઉમાશ' સાધુ પ્રાણિયેના વિનાશની શંકાથી આશીર્વાદ પાપકર્મ છે આ પ્રકારે “દુjરમાણે--TTણના ધૃણા કરીને આશીર્વચન ન કહે તેમજ “–ાત્ર વાક્ સંયમને “દંતપવળ-મૂત્ર ” મંત્ર વિગેરેના પ્રાગથી ‘જ શિવ-ર નિર્વત’ નિસાર ન બનાવે આ પ્રકારે “મgu-મનુષઃ સાધુ પુરૂષ પાસુ-જ્ઞાસુ પ્રાણિયામાં ધર્મકથા કરીને રિ-મિ”િ કેઈ પણ પ્રકારના પૂજા સરકાર વિગેરેની “ ફરશેરૂ’ ઈચ્છા ન કરે તથા “સાદુ ધમાજિ-મસાધુવન' અસાધુના ધર્મને ન સંઘના-ર સંવત’ ઉપદેશ ન કરે ૧૨૦ અન્વયાર્થ–ભૂતોના વિનાશની અભિશંકાથી અર્થાત્ પ્રાણિની વિરાધનાની આશંકાથી આશીર્વાદ કહેવા તે પાપકર્મ છે. આ રીતે ઘણા કરતા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૭૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ સાધુ આશીર્વાદ વચન ન કહે તથા વચનસંયમને મંત્રાદિ પ્રયોગ દ્વારા સાર વગરના ન બનાવે. અથવા પ્રાણીના સંબંધમાં રાજા વિગેરેની સાથે દુષ્ટ વિચાર ન કરે એજ પ્રમાણે મુનિ ધર્મકથા કરીને પિતાના પૂજા સત્કાર વિગેરેની ઈચ્છા ન કરે તથા સદેષ કર્મ કરવાવાળાના તર્પણ અગ્નિહોત્રાદિ અસદુ ધર્મને ઉપદેશ ન કરે. ૨૦ ટીકાથે-ઘણા પ્રકારના ભેદ પ્રભેદોથી ભિન્ન પ્રાણિયેના વિનાશની આશંકાથી પાપથી ધૃણા કરતા કરતા સાધુ આશીર્વાદના વચનનો પ્રયોગ ન કરે. “શે ને અર્થ વાણી એ પ્રમાણે થાય છે, તેની રક્ષા કરનાર “ગોત્ર કહેવાય છે. અર્થાત્ વચનસંયમને ગોત્ર કહે છે. એ વચનસંયમને મંત્ર વિગેરેને પ્રવેગ કરીને નિસાર ન બનાવે. અથવા “ગાત્ર એટલે પ્રાણિયોના પ્રાણે એ ગેત્રને અર્થાત જીવન પ્રાણને મંત્રપદથી અર્થાત્ રાજા વિગેરેની સાથે મંત્રણ કરીને તેને નાશ ન કરે. પ્રજા અર્થાત્ પ્રાણિને ઉપદેશ આપતા થકી તેઓની પાસે પિતાની પૂજા સત્કાર કરાવવાની ઈચ્છા ન કરે. તથા સાવઘ કાર્ય કરવાવાળાઓના અસાધુ ધર્મોને અર્થાત્ તર્પણ હમ વિગેરે કરવાને ઉપદેશ ન કરે. અથવા બેટા ધર્મને ઉપદેશ આપવાવાળાને સાધુ અથાત સારૂં કે હું ન કહે, કહેવાને અભિપ્રાય એ છે કે–સાધુ પાપની નિંદા કરતા થકા પ્રાણિયોની નિંદાની શંકાથી કોઈને પણ આશીર્વાદ ન દે. મંત્ર વિદ્યાનો પ્રાગ કરીને પિતાના સંયમને નિસાર ન બનાવે. પ્રજા અર્થાત પ્રાણિયોની પાસેથી ધર્મોપદેશના બદલામાં પૂજા સત્કાર વિગેરે કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા ન કરે. તથા જે ધર્મ સાધુને એગ્ય નથી, તેને ઉપદેશ ન કરે. જરા હૃા જ છે સંઘરૂ પાવધ' ઇત્યાદિ | શબ્દાર્થ – મિજૂ-મિલ્સ નિરવ ભિક્ષાનું સેવન કરવાવાળા સાધુ “હા -હરિરામ પરિહાસ પણ “જો સંઘર-તો ન કરે તથા “જાવધપાવધર્મન” પાયધર્મને કાયિક, વાચિક માનસિક એ ત્રણ પ્રકારથી ત્યાગ કરે તથા “સોર-શોના રાગદ્વેષ રહિત બનીને “ચિંત' સત્ય વચન પણ કંડોરમ્' અન્યને પીડા કરવાવાળું છે એવું “વિયા-વિજ્ઞાનીયા જાણે તથા “ તુઝ- તુરછો’ પિતે કઈ પણ અર્થને જાણીને અથવા રાજા વિગેરેથી પૂજા સત્કાર વિગેરે પામીને મદ ન કરે ને ય વિજ્ઞા -નર વિથ ચેત આત્મશ્લાઘા પિતાના વખાણ ન કરે તથા “જગારૂ-ચનાવિધર્મ કથા વિગેરેના અવસરે આકુળતા ન રાખે તથા “ગા-ગાથી કોધ વિગેરેને પિતાનામાં પ્રવેશ ન કરવા દે ૨૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ હાંસી મકરી કરવાનું પણ છોડી દે. તથા કાયિક વાચિક અને માનસિક પાપકર્મ સાવદ્ય વ્યાપાર ન કરે. એજ પ્રમાણે રાગદ્વેષથી રહિત અથવા અકિંચન થઈને સત્ય હોવા છતાં પણ ચેરી વિગેરે દુષ્કર્મ સૂચક તું ચાર છો” વિગેરે પ્રકારથી કઠેર વાને પાપત્પાદક અને કફલ જનક સમજીને છેડી દે, તથા ત૭ વિચારને પણ છોડી દે, અર્થાત્ પિતે તુચ્છ ન બને તથા પિતાની પ્રશંસા સ્વયં ન કરે તથા અન્યગ્ર ચિત્ત થઈને ધર્મકથાદિના અવસરે વ્યાકુળ ન બને તથા કંધ લેભ માન માયા રૂપ કષાયાને છોડી દે ૨૧ ટીકાર્થ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળે સાધુ એ વચન પ્રયોગ કે શરીરના કોઈ પણ અવયવને વ્યાપાર–પ્રવૃત્તિ ન કરે, કે જેનાથી પિતાને અથવા બીજાને હસવું આવે. તથા કાય, વચન, અથવા મન સંબંધી સાવઘ વ્યાપાર ન કરે. જેમકે-આનું છેદન કરે. ભેદન કરો. વિગેરે. અથવા સાધુ હસી મશ્કરીમાં પણ પરતીથિકના મતને પ્રેત્સાહન ન દે આપના વ્રત વિગેરે શ્રેષ્ઠ છે, એમ ન કહે. કેમળ શમ્યા હોય, સવારે ઉઠતાં જ પાન કરવાનું મળે, બપોરે ભજન અને અપરાકાળે પાન-પેય અથવા પાણી મળી જાય, અધેિ રાતે દ્રાક્ષ અને સાકર જેવી કેઈ મીઠી એવી ચીજ મલી જાય, અને અને મોક્ષ મળે. આ રીતના શાયપુત્ર બૌદ્ધના દર્શનને અભિપ્રાય છે, આવા વાકયે પાપ જનક હોય છે. તેથી મશ્કરીમાં પણ તેને પ્રયોગ ન કર. તથા રાગદ્વેષથી રહિત અને બાહ્ય અને આત્યંતર પરિ ગ્રહના ત્યાગના કારણે અકિંચન સાધુ એવા સત્ય વચનને પણ કે જે કઠેર હિોય જેમકે- તું ચોર છે? વિગેરે પરિણાથી પાપજનક અને કડવા ફળ આપનારા સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે. સાધુ તુચ્છ ન બને. કેઈ અર્થ વિશેષને જાણીને અથવા રાજા વિગેરેથી અવસરે સત્કાર સન્માન પ્રાપ્ત કરીને કોઈ પણ પ્રકારથી મદ ન કરે, પિતાની પ્રશંસા ન કરે. અથવા કેઈની કઈ પણ વાતને કદાચ ન સમજે. તે તેનું અપમાન ન કરે, ધર્મકથા વિગેરેને અવસરે. વ્યાકુળ ન બને. અથવા ધર્મકથા વિગેરે દ્વારા લોકરંજન કરીને સત્કાર વિગેરેની ઈચ્છા ન કરે, અને ક્રોધ વિગેરે કષાયોથી ૨હિત બને ૨૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ સાધુએ ધર્મોપદેશ કરવાનો પ્રકાર બતાવતાં કહેવામાં આવે છે. “ ' ઇત્યાદિ શબ્દાર્થ– મિજલૂ-મિલું સાધુ “સંચિમાવ-ગતિમા' નયવાદના મર્મમાં શંકા રહિત હોવા છતાં પણ કેવળજ્ઞાનને અભાવ હોવાથી જ -સાથે શંકા યુક્ત જ રહેવું જોઈએ. તેમજ “વિમwવાર્થ-વિમાચાર” સ્યાદ્વાદ યુક્ત વાણીનું વિચારેકઝા-ચાળીચાત્ત કથન કરે તથા “માસાસુ –મારાચં” સત્યામૃષા રૂપ વ્યવહાર ભાષાનું કથન કરે “પરસમુહિં – ધર્મસમુનિ સમ્યફ સંયમથી ઉથિત તથા “સુરજો-હુબજ્ઞા સાધુ “માસમતા’ સમતા ભાવથી જેતે થકે ધર્મનું વિચારેષજ્ઞ–ચાળીયાત્ત” કથન કરે અર્થાત દરેકની પાસે સત્ય અને વ્યવહાર એ બે ભાષાને આશ્રય કરીને ધમને ઉપદેશ કરે મારા અન્વયાર્થ–નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ નયવાદના મર્મ સંબંધમાં સંદેહ રહિત હોવા છતાં પણ કેવળજ્ઞાન ન હોવાથી શંકાશીલ જ બન્યા રહે, હું સર્વજ્ઞ નથી, તેમ માનીને કાયમ શંકાશીલ જ બન્યા રહેવું જોઈએ. તથા અર્થને સારી રીતે લગાવીને વિભાગ કરીને) કહે. જ્યાં જ્યા સાધુ બેલે ત્યાં ત્યાં ધર્મ વ્યાખ્યાનના અવસરે અથવા અન્ય સ્થળે પણ ભાષાઢય અર્થાત્ સત્યા મૃષા (સત્ય અને વ્યવહાર) રૂપ બીજી ભાષા દ્વારા બોલે તથા સમ્યફ સંયમ પાલન માટે તત્પર એવા સાધુઓની સાથે રહીને સુપ્રજ્ઞ સાધુ સમભાવથી જ રાજા અને રંકને જોઈને બધા પ્રત્યે બીજી ભાષાની સહાય લઈને ધર્મને ઉપદેશ કરે રેરા ટીકાર્ય-ધર્મના ઉપદેશની વિધિ બતાવતાં કહે છે કે સૂક્ષ્મ અને સૂફમતર નયવાદના મર્મમાં સંદેહ રહિત થઈને પણ સાધુ કેવળ જ્ઞાની ન રહેવાથી સદા શંકાશીલ જ રહે. હું સર્વજ્ઞ નથી. તેમ સમજીને સદા ફાંકા ચુકત જ બન્યા રહે. અથવા ઉદ્ઘત પણ ત્યાગ કરીને ગર્વ ધારણ ન કરે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ કે સૂત્ર અને અર્શીના સબંધમાં મને કાંઇ જ સ ંદેહ નથી વિષમ અને દશેય અર્થની પ્રરૂપણા કરતી વખતે શકાશીલ જ રહે. અથવા જે અથ સ્ફુટ હોય, અસ`દિગ્ધ હાય, તેને પણ એ રીતે ન કહે । જેથી ખીજાને શ ́કા ઉત્પન્ન થાય. સાધુ વિભય વાદનું કથન કરે. અર્થાત્ જૂદા જૂદા નયે!ની ઋપેક્ષાથી વસ્તુના સ્વરૂપનું પ્રતિપાદન કરે અને એવું વ્યાખ્યાન કરે, કે જેનાથી કાઈને પણ તે વિષયમાં સ ંદેહ ન રહે. અથવા વભજ્યના અર્થ સ્યાદ્વાદ એ પ્રમાણે છે. એટલે કે કોઈ એક અપેક્ષાથી વસ્તુ છે, અને ખીજી કેાઈ અપેક્ષાથી નથી. આ પ્રકારના સ્યાદ્વાદને જે સઘળા લાકમાં અવિસવાદી હાવાથી નિર્દોષ અને સ્વાનુભવથી સિદ્ધ છે. તેનુ કથન કરે. અથવા સઘળા પદાર્થાના વિભાગ કરીને તેના સંબંધમાં પ્રરૂપણા કરે. જેમકે-સઘળા પદાર્થો પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની અપેક્ષાથી છે, તથા પરદ્રવ્ય પરક્ષેત્ર, પરકાળ, અને પરભાવની અપેક્ષાથી નથી. કહ્યું પણ છે કે-રેવ સર્વ હો નેઝ્હે' ત્યિાદિ સ્વરૂપ વિગેરે ચતુષ્ટયની અપેક્ષાથી સઘળા પદાર્થીને સત્ કણ નહી સમજે ? એજ પ્રમાણે પરરૂપ વિગેરે ચતુષ્ટયથી તેઓ અસત્ છે. એવું પણ કાણુ નહીં સ્વીકારે ? જો એવું માનવામાં ન આવે તે પદાર્થીનુ સ્વરૂપ સિદ્ધ જ થઈ શકતું નથી. વિભય વાદના કથનથી એ શકા પણ દૂર થઇ જાય છે-સ્યાદ્વાદ મૂળ આગમાથી સિદ્ધ નથી. પરંતુ અર્વાચિન આચાર્યાએ તેના નિવેશ કરેલ છે. ‘વિમન્ત્રવચ’આ મૂળ અક્ષરોથી સ્યાદ્વાદને પ્રાદુર્ભાવ થયેલ છે. જો કે અહિયાં સ્યાદ્વાદનુ' ખીજ રૂપેજ વિધાન કરેલ નથી તેમ સમલંગીના રૂપે પણ નહી' તે પણ વૃક્ષ રૂપથી તે સમય મેળવીને જ થશે. આ વિભજ્યવાદનું કથન પણ એ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૭૬ Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની ભાષાઓ દ્વારા જ કરવું જોઈએ. અર્થાત સત્ય ભાષા અને વ્યવહાર ભાષાથી જ તેની પ્રરૂપણ કરવી જોઈએ. સાધુએ ધર્મોપદેશના સમયે અથવા બીજા કેઈ પણ અન્ય સમયે જ્યારે પણ બેસે ત્યારે આ બે ભાષા જ બોલે. જે સત્ય છે, તે સત્ય ભાષા છે. અને જેમાં સત્યને વ્યવહાર ન હોય તેમ અસત્યને વ્યવહાર પણ ન હોય, તે વ્યવહાર ભાષા કહેવાય છે. સાધુએ કેવા પ્રકારના થઈને આવું ભાષણ કરવું ? આ પ્રશ્નનો ઉત્તર એ આપવામાં આવે છે કે-જે સમ્યક્ સંયમ દ્વારા ઉસ્થિત છે, અથવા ઉત્તમ સંયમનું પાલન કરવાવાળા સાધુ છે, તેની સાથે રહેવું. તેમની બુદ્ધી સઘળા પ્રાણિયાની રક્ષા કરવાની હોય. તે ચક્રવર્તી રાજા અને દરિદ્રને સમભાવથી જોતા થકા અર્થાત્ સમભાવી અર્થાત્ રાગદ્વેષથી રહિત થઈને ધર્મને ઉપદેશ સઘળાઓને બે પ્રકારની ભાષાઓથી આપે. કહેવાને અભિપ્રાય એ છે કે–સાધુએ શંકાથી રહિત થઈને પણ શક્તિ વચનને પ્રયોગ ન કરવો. વ્યાખ્યાન વિગેરેના સમયે સ્યાદ્વાદ યુક્ત વચન જ બેસે. તથા ધર્મનું અનુષ્ઠાન કરવા વાળાઓની સાથે વિહાર કરે. તથા સત્ય ભાષા અને વ્યવહાર ભાષાને પ્રયોગ કરતા થકા સમભાવથી સઘળાને ધર્મને ઉપદેશ કરે. સાંભળનાર વ્યક્તિમાં ભેદ રાખીને ઉપદેશમાં વિષમપણું ન કરે. અર્થાત્ રાજા વિગેરેને ધ્યાનપૂર્વક અને દરિદ્રોને ઉપેક્ષા પૂર્વક ઉપદેશ ન કરે. ૨૨ મજુરાજીમ” ઈત્યાદિ શબ્દાર્થ – ગgછમાણે-અનાજીનું સત્યમૃષારૂપ બીજી વ્યવહાર ભાષાને આશ્રય કરીને ઉપદેશ કરવાવાળા મુનિના વચનને અનુસરનારા કઈ મંદ અધિકારી “વિતÉ-વિતર્થ વિપરીત “વિજ્ઞાળ-વિનાનાતિ સમજે એવા અને સમ્યફ અર્થને ન જાણવાવાળા મંદ અધિકારીને “ત તા-તથા તથા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૭. Page #185 -------------------------------------------------------------------------- ________________ તે તે પ્રકારથી-હેતુ દષ્ટાંત વિગેરેના કથન પ્રકારથી “સાહુ-સાધુ સાધુ “ શ-ગજોન' કોમળ વચનથી ઉપદેશ કરે “થરૂ-મા- જસ્થર માણા' નેત્ર સંકેતના વિકારથી પ્રશ્નકર્તાના મનમાં કંઈ પણ પીડા ઉત્પન્ન ન કરે તથા “વિહિંસરૂન્ના- વિહિંસ્થા” તેને તિરસ્કાર પણ ન કરે તથા “નિક વારિ-નિરુદ્ધા” અહપથને “ જ્ઞાન 7' લંબાણપૂર્વક કથન ન કરે ૨૩ અન્વયાર્થ–સત્યામૃષા (જે સત્ય છે અને જુઠું નથી) રૂપ બીજી વ્યવહાર ભાષા દ્વારા ઉપદેશ કરવાવાળા મુનિના વચનનું અનુસરણ કરતા થકા જે કઈ મંદ અધિકારી પુરૂષ વિતથ અર્થાત્ અસત્યને વિપરીત જ સમજે છે, એ સમ્યક અર્થને ન જાણવાવાળા મંદાધિકારીને એ તરકીબથી હેતુ દષ્ટાંત વિગેરે કથન પૂર્વક કોમલ વચન દ્વારા સાધુ ઉપદેશ કરે. જેથી એ મંદાધિકરી તેને સમ્યફ પ્રકારથી સમજી જાય “આ મૂર્ખ છે એવું સમજીને તેને અપમાનિત ન કરે બ્રભંગ નેત્રના વિકારાદિ દ્વારા પૂછનારના મનમાં થોડી પણ પીડા થાય તેમ ન કરે. અને તેને તિરસ્કાર પણ ન કરે. તથા અષાથને પણ લાંબા લાંબાં વાક્યોથી ન કહે તારા ટીકાઈ–ફરીથી ઉપદેશની વિધિ બતાવતાં કહે છે. સત્ય ભાષા અને વ્યવહાર ભાષાને આશ્રય લઈને ઉપદેશ કરવાવાળા સાધુના વચનને કઈ સુમ બુદ્ધિશાળી હોવાથી જલદીથી સારી રીતે સમજી લે છે, અને કોઈ મન્દ બુદ્ધિવાળા હોવાથી ઉલટું જ સમજે છે, અર્થાત્ ઉપદેશક આચાર્યના આશયને બરોબર ન સમજતાં જુદા જ પ્રકારથી તેને સમજે છે, આવી સ્થિતિમાં જે મન્દ હોય, અને સારી રીતે સમજી ન શકતા હોય, તેને આવી રીતે તિરસ્કાર ન કરે. “અરે તું સમજ નથી ? તું મૂર્ખ છે, અજ્ઞાની છે વિગેરે પ્રકારથી તેને તિરસ્કાર કરવું નહીં. પરંતુ તે જે રીતે ઠીક ઠીક સમજી શકે, એજ પ્રમાણે સાધુ પ્રયત્ન કરીને સમજાવે. ભમર ચડાવીને અથવા કોઈ અન્ય પ્રકારનો વિકાર બતાવીને કથન કરનાર પર પૂછવાવાળાના મનમાં લેશમાત્ર પણ પીડા ઉત્પન્ન ન કરે. અરે મૂર્ખ હે મંદ બુદ્ધિવાળા તને ધિક્કાર છે, વિગેરે પ્રકારથી કહીને તેને તિરસ્કાર ન કરે. અસંબદ્ધ ભાષાના દેશને આરેપ કરીને તેને પીડા ન કરે. થેડી વાતને ઘણું મોટું સ્વરૂપ આપીને ન કહે, અથવા થોડા સમયના વ્યાખ્યાનને વ્યાકરણ, તર્ક વિગેરે ઉમેરીને તેને વિસ્તાર ન કરે. નાના વાકને લાબા સમય વાળ ન બનાવે. કહ્યું પણ છે કે–સો કરો વત્તો નો મ0 ઈત્યાદિ એવા અર્થનું વ્યાખ્યાન કરવું જોઈએ કે જે થોડા અક્ષરો દ્વારા કહી શકાય તેમ હોય, જે છેડે અર્થ ઘણા અક્ષરો દ્વારા કહેવામાં આવે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૮ Page #186 -------------------------------------------------------------------------- ________________ તે નિસાર બની જાય છે. તેથી એજ કથન પ્રશંસનીય-વખાણવા લાયક હોય છે, કે જેમાં થોડા અક્ષરે હોય પરંતુ અર્થ ઘણે હય, અર્થાત અર્થગાંભીર્ય વચને કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે–સત્ય અને વ્યવહાર ભાષાનું અવલમ્બન કરીને ઉપદેશ દેનારા સાધુના અભિપ્રાયને કેઈ સૂમ બુદ્ધિવાળે પુરૂષ જલદીથી સમજી શકે છે. અને મંદ બુદ્ધિ જલ્દી સમજી શકતા નથી, અથવા તે ઉલ્ટી રીતે સમજી લે છે. આવી સ્થિતિમાં સાધુ મન્દ બુદ્ધિવાળા શ્રોતા એને કમળ શબ્દોથી સમઝાવવાનો પ્રયત્ન કરે. તેને અનાદર કરીને તેના મનમાં દુઃખ પહોંચાડે નહીં. તથા પ્રશ્ન કરનારાની ભાષાની નિંદા પણ ન કરે. અલ્પ અર્થવાળા વિષયને લાંબુ ન બનાવે. અથવા લાંબા લાંબા વાક્યો ન બેલે. રક્ષા “મારે જા’ ઈત્યાદિ શબ્દાર્થ–બfમરહૂ-મિલ્સ સાધુ “figuળમાણી–રિપૂર્ણમાથી સ્પષ્ટાર્થ પૂર્વક કથન કરે અર્થાત્ જે અર્થ અલ્પાક્ષરથી સમજવામાં શક્ય ન હોય એવા અર્થને વિસ્તાર પૂર્વક કે જે રીતે સાંભળનારાએ સમજી શકે એ રીતે “મારા -માત’ કહે “નિશામિયા-નિરા’ ગુરૂમુખથી સૂત્ર અને તેના અર્થને સારી રીતે સમજીને “મિયા--સભ્ય) સમ્યક્ પ્રકારથી “ગલી-ગઈ ર’ તત્વાર્થને જાણવાવાળા “બાળારૂ-ગાજ્ઞા તીર્થંકર પ્રતિપાદિત શાસ્ત્ર પ્રમાણે સુદ્ધ-રુદ્ધ' નિરવદ્ય “વળે-વારજૂ વચનનું “મને-મિથુર” પ્રયોગ કરે એવું કરવાવાળે સાધુ “પાલિi-Fાપવિવે સત્કાર વિગેરે અપેક્ષા રહિત હવાથી દેષ રહિત વચનનું ‘મિલાદ- મિસાર કથન કરે ૨૪ અન્વયાર્થી–નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા અને સ્પષ્ટ અર્થને કહે વાવાળા સાધુ ગુરૂમુખથી સૂત્રાર્થને સારી રીતે સમજીને સમ્યક્ રીતથી તત્વાર્થને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૭૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ જાણવાવાળા થઈને તીર્થંકર, ગણધર વિગેરે મહાપુરૂષોની આજ્ઞાથી અર્થાત્ તીથકર પ્રતિપાદિત શાસ્ત્રના કથન પ્રમાણે શુદ્ધ નિવદ્ય વચનના પ્રયાગ કર આવી રીતે કરતા થકા સત્કાર પૂજા વગેરેની અપેક્ષા વિનાજ પાપ રહિત નિર્દોષ વચનના ઉપયાગ કરે ॥૨૪॥ ટીકા-કેવી રીતે ઉપદેશ દેવા, તે બતાવવા કહેવામાં આવે છે.મેાક્ષની ઈચ્છાવાળા સાધુએ સંયમી અને પ્રતિપૂર્ણ ભાષા ખેલવી. અર્થાત્ જે અ ઘેાડા અક્ષરોથી ન સમજાવી શકાતા હાય, તેને વિસ્તૃત શબ્દોથી એટલે કે પર્યાય વાચક શબ્દોને પ્રયોગ કરીને અથવા તેના ભાવાર્થ કહીને સમઝાથવા, કે જેથી સાંભળનાર શ્રોતા અશખર સમજી લે. અથવા અન્ય શબ્દની ચેાજના કરીને શબ્દોના એવા પ્રયાગ કરે કે જેનાથી ન સમજી શકાય તેવા વિષય પણ સમજી લેવાય, લાંખાં લાંબાં વાકચોના પ્રયોગના નિષેધના ભયથી ક્રમના ત્યાગ ન કરે. સમઝાવવાને યોગ્ય વિષયમાં આવશ્યકતા જણાવવાથી ગુરૂએ વિશેષ શબ્દના પ્રયોગ પણ કરવા જોઈ એ. કોઈ વિશેષ સ્થળમાં મનને ધારણા ચુક્ત રાખવા છતાં પણ કાઈ કઠણ વિષય જો ઘેાડા શબ્દોમાં ન સમજી શકાય તેવા હાય, તા વિસ્તાર પૂર્વક તેની વ્યાખ્યા કરીને સમઝાવવું તે ચાગ્ય છે. પેાતાના પાંડિત્યના અહંકારમાં મસ્ત મનીને પરિષદમાં રહેલાઓ મને વ્યાક રણ અને તર્ક શાસ્ત્રમાં નિષ્ણાત સમજે એવા વિચારથી ઘેાડામાં કહેવા ચેગ્ય અને લાંખી લાંબી વાકય ૫ક્તિયાના પ્રયોગ કરીને સમઝાવવાના પ્રયાગ ન કરે. આ રીતે પહેલા કહેલ (લાંખા વાકોના નિષેધ બતાવનારા) વાકયને તથા પ્રસ્તુત વાકયના સમન્વય કરીને જે ઉપદેશ કરે છે, એજ પ્રતિપૂર્ણ ભાષી કહેવાય છે, એવુ ભગવાન્ ફરમાવે છે. તથા સારી રીતે અને જાણનારા પુરૂષ આચાયના મુખેથી સૂત્ર અને અને સારી રીતે સમજીને તીર્થંકર વિગેરેની આજ્ઞાથી અર્થાત્ તી કરે ઉપદેશ કરેલ આગમ પ્રમાણે પૂર્વાપરના વિરોધ વિનાનાં શુદ્ધ વચનના પ્રયોગ કરે. આ રીતે વાયના પ્રયોગ કરવાવાળા જ નિર્દોષ વચનના ઉપદેશક થાય છે. અર્થાત્ નિર્દોષ ઉપદેશ આપી શકે છે. આ કથનના ભાવાર્થ એ છે કે—જે અથ થાડા અક્ષરાથી બતાવી ન શકાતા હાય તેને પ્રકાશિત કરવા ખીજો કાઈ ઉપાય ન હેાય તે વિસ્તાર વાળા શબ્દોથી પણ તે સમઝાવે. તથા ગુરૂ મુખથી ધારણ કરીને તીર્થંકરની આજ્ઞા પ્રમાણે વિશુદ્ધ વચન ખેલે સાધુએ પાપ અને અઘ્યાપને વિવેક કરીને દોષ વિનાના નિર્દોષ વચના જ ખેલવા જોઈએ ારકા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૮૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ ફરીથી પણ ઉપદેશની વિધિ બતાવતાં સૂત્રકાર કહે છે કે–ચા ગુરૂ ચારું ઈત્યાદિ. શબ્દાર્થ–માં ગુરૂવારું-થોનિ તીર્થંકર પ્રતિપાદિત આચારાંગ વિગેરે સૂત્રોને “સુવિન્દ્રાણા-સુશિક્ષત' સારી રીતે શીખે તથા “ઝાઝા-વત' આગમના અભ્યાસને પ્રયત્ન કરે “જારૂરું–નાતિવેમ્' મર્યાદાનું ઉલ્લંઘન કરીને “ર વાવના–વર’ વાણીનું ઉચ્ચારણ ન કરે “- એ પ્રમાણે વર્તનારે સાધુ “રિદ્દિમંદિરમાન' સમ્યક્ જ્ઞાનવાળે “વિર્દિ-દકિa' સમ્યફ દર્શનને “ સૂકgsઝા- સૂપત્ત દોષ યુક્ત ન કરે અર્થાત્ જીનવચનથી વિરુદ્ધ પ્રરૂપણા ન કરે ‘-સઃ' એ મુનિ “સંત” સર્વજ્ઞ દ્વારા કથિત ણમાર્દિ-સમાધિ સમ્યક્ જ્ઞાન દર્શનને “મારિવું–માણિતુમ પ્રરૂપણ કરવાને કાળરૂ-નાનાતિ' જાણે છે. રક્ષા - અયાર્થ–સાધુ પુરૂષ તીર્થંકર પ્રતિપાદિત આચારાંગ આદિ સૂત્રોનું સારી રીતે ગ્રહણ આસેવન શિક્ષા દ્વારા સેવન કરે અને બીજાઓને એ જ રીતે કહે તથા આગમના અભ્યાસ માટે પ્રયત્ન કરે પરંતુ કાલિક ઉત્કાલિક આગમના અધ્યયન મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન બોલે અર્થાત્ અધ્યયન કાલના કર્તવ મર્યાદાનું અતિકમણ ન કરે આ પ્રકારના ગુણગણ વિશિષ્ટ સાધુ સમ્યક જ્ઞાન યુક્ત થઈને સમ્યક દર્શનને દૂષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ વિવેચન ન કરે એમ કરવાવાળા સાધુ સર્વજ્ઞ દ્વારા કહેલ સમ્યફજ્ઞાન દર્શન ચરિત્ર તપ રૂપ સમાધિનું નિરૂપણ કરી શકે છે ગરપા ટીકાર્ય–તીર્થકર દ્વારા પ્રતિપાદન કરાયેલા આચારાંગ વિગેરે સૂત્રોને શીખે અર્થાત ગ્રહણ શિક્ષાથી સારી રીતે જાણીને આસેવન શિક્ષાથી તે પ્રમાણે વ્યવહાર કરે. અને બીજાઓને પણ તે પ્રમાણે શિખવે. તે આગમના અભ્યાસ માટે અથવા તેની આરાધના માટે હમેશા પ્રયત્નવાનું રહે, કાલિક શ્રી સૂત્ર તાંગ સૂત્ર ૩. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૮૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્કાલિક સૂત્રોના અધ્યયનની જૈ મર્યાદા છે, તેનુ' ઉલ‘ઘન કરીને પ્રરૂપણા ન કરે. અધ્યયન અને કર્તવ્યની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. અર્થાત્ પરસ્પરમાં કઈ ને પણ આધા ન પહોંચાડીને યથાવસર સઘળી પ્રતિલેખન વિગેરે ક્રિયા કરે. આ ગુણ્ણાથી યુક્ત તથા યથાકાળ કન્ય કરવાવાળા જ સમ્યકૂ જ્ઞાનવાત્ હાય છે, તેથી જ પદ્યાર્થીના વાસ્તવિક સ્વરૂપને જાણતા થકા તથા થમદેશના કરતા થકા પેાતાના સમ્યક્ દનને દૂષિત ન કરે અર્થાત્ જીનવચનની વિરૂદ્ધ પ્રરૂપણા ન કરે. કહેવાના આશય એ છે કે—શ્રોતાના સંબધમાં એ જાણીને કેઆ કયા ધર્મના અનુયાયી છે ? તે પ્રમાણે સિદ્ધાંત વિરૂદ્ધ પ્રાણ પ્રરૂપણાના ત્યાગ કરીને ઉપદેશ દેવા જોઇએ, ઉપદેશ એવા હોવા જોઇએ કે-જેનાથી શ્રોતાસાંભળનારાના અંતઃકરણમાં સમ્યક્ત્વ સ્થિર થઈ શકે. અને સંશય વિગેરે દાષા ઉત્પન્ન ન થાય આ રીતે જે ઉપદેશ આપે છે, એજ સવજ્ઞ કથિત સમ્યકૢજ્ઞાન સમ્યક્દન સમ્યકૂચારિત્ર અને સમ્યક્તપ રૂપ સમાધિની પ્રરૂપણા કરવાનું જાણે છે. એજ સમાધિની પ્રરૂપણા કરવામાં સમથ થઈ શકે છે. કહેવાનું તાત્પય એ છે કે—સાધુ સર્વજ્ઞ કથિત આગમના અભ્યાસ કરતા થકા આગમના ઉપદેશ પ્રમાણે જ વચનાના પ્રયોગ કરે. તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભાષણ ન કરે. કોઈ પણ પ્રકારથી સમ્યક્ દૃશનને દોષ યુક્ત ન ખનાવે. આ પ્રમાણે જે ઉપદેશ કરવાને જાણે છે. એજ સર્જન પ્રણીત સમાધિના ઉપદેશ કરી શકે છે. ારપા ‘બ્રહ્મ' ઇત્યાદિ શબ્દા‘અસલ-અસ્ત્ય' સાધુ આગમના અને કૃષિત કરનાર ન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૮૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ ખને જો પચ્છન્નમાલી-7પ્રચ્છન્નમાંથી' સિદ્ધાંતના અને છૂપાવીને કથન ન કરે તથા તા-ત્રાર્થી' પ્રાણીનું રક્ષણ કરવાવાળા પુરૂષ ‘મુત્તમર્થન-સૂત્રમ્ ગર્થન્ન' આગમના અને પેાતાની બુદ્ધિની કલ્પનાથી વિપરીત રીતે ‘ન નરેન ન ર્થાત્' ન કરે અર્થાત્ સ્વા બુદ્ધિથી સૂત્રા ને અન્યથા પ્રકારે ન કહે ‘ઇત્તામંત્તી-શાતુમા' અન્યનું હિત કરવાવાળા આચાય પ્રત્યે ભક્તિથી વાચ-ચારમ્” વાણીને ‘અનુવીય-અનુવિચિન્ત્ય' વિચાર કરીને આગમના વિરોધ ન થાય એ રીતની વાણીનુ કથન કરે તથા ‘ક્ષુષ-શ્રુતર’ આચાય અને શુરૂ સુખથી જે સાંભળ્યુ. હેાય તેને જ ‘સન્મ-લચ' સારી રીતે ‘દિવાતિપ્રતિચેત્' સૂત્રાનું પ્રતિપાદન કરે ારા અન્યયા અલૂષક અર્થાત્ અપસિદ્ધાંતનુ' કથન કરીને સર્વજ્ઞ કથિત આચારાંગ વિગેરે આગમાને દૂષિત ન કરવાવાળા સાધુ સિદ્ધાંત યુક્ત અને એકાંતમાં છુપાઈ ને ભાષણ દ્વારા ગુપ્ત ન કરે, તથા પૃથિવી વગેરે ષટૂંકાય જીવાનું પાલન કરવાવાળા સઘળા પ્રાયિોનું રક્ષણ કરવાવાળા, સૂત્ર અને આગમના અને પોતાની બુદ્ધિની પનાથી વિપરીત રીતે ન ઘટાવે અર્થાત્ સ્વાર્થ બુદ્ધિથી સૂત્રાને વિપરીત રીતે ખીજાને ન કહે. કેમકે-પરહિત કર્તા એવા આચાર્યંના પ્રત્યેની ભક્તિનેા ખ્યાલ રાખીને વાદવિવાદમાં સારી રીતે વિચાર કરીને એટલે કે આ વાદથી આગમની તે કોઈ ક્ષતિ થશે નહીને એમ વિચાર કરીને વાદ કરે તથા જે વસ્તુ આચાય વિગેરે ગુરૂજનાના મુખથી જે રીતે સાંભળ્યુ હોય અથવા જાણ્યું હોય એ વસ્તુને એજ રીતે સમ્યક્ પ્રકારથી કહેવું, પાતે જાણ્યુ. હાય તેથી વિપરીત રૂપે કહેવુ' નહી' ારા ટીકા ફરીથી ઉપદેશ વિધિનું વિધાન કરતાં કહે છે કે--તીથ કરે પ્રરૂપણા કરેલ આગમના ઉપદેશ આપનાર મુનિ સિદ્ધાંત વિરૂદ્ધ કથન કરીને સર્વાંñ કહેલ અંગને દૂષિત ન કરે. સર્વ જયારે કહેલ વ્યાખ્યા કરી ત્યારે હું તે ત્યાં હતા નહી. આ રીતનેા કુતર્ક કરીને તેનું ખન્ડન ન કરે. અવિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૮૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ રૂદ્ધ અને બધાના અનુભવથી સિદ્ધ સિદ્ધાંતના અર્થને અસ્પષ્ટ ભાષણ કરીને છૂપાવે નહીં. અથવા જે વિષય ગુપ્ત હોય અર્થાત્ સર્વ સાધારણ પ્રત્યે કહેવા ગ્ય ન હોય, તેને અપરિપકવ બુદ્ધિવાળાની આગળ ન કહે. કેમકે-એવા લોકોની સમક્ષ તે વિષયને પ્રગટ કરે તે તેમને જ માટે અહિત કર હોય છે, કહ્યું પણ છે કે-ગાજતરત રાહા' ઇત્યાદિ જેમ નવા જવર-તાવ વાળાની શાંતિ માટે આપવામાં આવેલ એસડ પણ હાનિકારક સિદ્ધ થાય છે, એ જ પ્રમાણે અપરિપકવ બુદ્ધિવાળાઓને શાસ્ત્રનું રહસ્ય કહેવું તે હાનિકારક હોય છે, તથા ત્રાથી અર્થાત્ ષકાયના પરિપાલક, સ્વ અને પરના રક્ષક અથવા પ્રાણિયોને સંસાર સાગરથી રક્ષણ કરવાવાળા સાધુ સૂત્રને અર્થને, અથવા સૂત્રના અર્થને પિતાની સવ કપનાથી વિપરીત ન બનાવે. કેમ વિપરીત ન કરે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે આચાર્ય વિગેરે શાસ્ત્રનો ઉપદેશ આપનારાઓ પ્રત્યે ભક્તિથી પ્રેરિત થઈને હું જે કહું છું. તેથી આ ગમની કઈ ક્ષતિ થતી નથી ? આવા પ્રકારનો વિચાર કરીને બોલવું. આચાર્યના મુખેથી જે વહુ સાંભળેલી હોય, એજ વરતુનું સમ્યફ રીતે પ્રતિપાદન કરે અર્થાત લેકેના હિતને તથા ગુરૂભક્તિને સ્મરણ કરીને એજ કહેવું જોઈએ કે જે ગુરૂમુખેથી સાંભળેલ હોય, લેકોના અનુરોધથી તેઓના મનરંજન માટે યત્ કિંચિત્ હાસ્ય કારક બેલિવું ન જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે–આગમના સિદ્ધાંતને છુપાવે નહીં પટકાય રક્ષક સાધુ સ્વાર્થને અન્યથા શીખવે નહીં ગુરૂ પ્રત્યે હૃદયમાં ભક્તિ ધારણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૮૪ Page #192 -------------------------------------------------------------------------- ________________ કરીને જ જે ખેલવાને યોગ્ય હાય એજ ખેલે તથા ગુરૂ મુખથી જે સાંભળેલ હાય એજ કહે, તેથી અન્ય પ્રકારનું કથન ન કરે. ાર૬ા મૈં સુદ્ધપુસે ઈત્યાદિ શબ્દાર્થ –સઃ' યથાવસ્થિત આગમનું કથન કરવાવાળા મુદ્ધઘુત્તો સુસૂત્ર:' શુદ્ધ સૂત્રનું કથન કરવાવાળા તથા ‘ઉનહાળવું-વધાનવાર્’ શાસ્ત્રોક્ત તપનું આચરણ કરવાવાળા ‘તલ્થ-તંત્ર' માજ્ઞાથી ગ્રહણ કરવા યોગ્ય સ્થળમાં આજ્ઞાથી જ ગ્રહણ કરે આ રીતે ‘ઝેન્થ’ જે સાધુ ધમઁ-ધર્મમ્' શ્રુતચારિત્ર રૂપ ધર્મીને ‘નિવૃત્તિ-ત્રિવૃત્તિ પ્રાપ્ત કરે છે. એવા પુરૂષ ‘બાનવ-આારેય વામ્યા' ગ્રહણ કરવા યોગ્ય વાચવાળા તથા ક્રુસò-રાજી:’આગમના પ્રતિપાદન કરવામાં નિપુણ ‘ચિત્તે-યઃ’વિચાર પૂર્ણાંક કા' કરવાવાળા ‘સૈનમઃ' એવા પુરૂષ ત સમાદ્દિવંત સમાધિમ્ સર્વજ્ઞોક્ત ભાવ સમાધિને ‘માણિ’–માષિતુમ્' બીજાને કથન કરવામાં ‘રિ-અત્તિ' ચેગ્ય બને છે, ત્તિ લેમિન્ગતિ ત્રવીમિ' એ રીતે હું. સુધર્મા સ્વામી કહેતું છું ઘરણા અન્નયા —-ચથાવસ્થિત આગમના પ્રણેતા પ્રરૂપણા અને અપ્રયનની અપેક્ષાથી નિર્દેલ પ્રવચનવાળા તપસ્વી આજ્ઞા દ્વારા ગ્રાહ્ય આગમને આજ્ઞાથી અને હેતુ ગ્રાહ્ય આગમને હેતુથી ગ્રહણ કરવાવાળા એવા જે પુરૂષ શ્રુતચારિત્ર ધર્મ ને પ્રાપ્ત કરે છે તે ગ્રાહ્યવચન, આગમના પ્રતિપાદન કરવામાં નિપુણ્, એવા અને વિચારીને કાર્ય કરનાર જ સમાધિની પ્રરૂપણા કરવામાં યોગ્ય થાય છે. સુધર્માવામી જમ્મૂ સ્વામીને કહે છે કે, જે રીતે ભગવાની પાંસેથી મે' સાંભળ્યું છે એજ રીતે હું કહુ છુ. ારકા ટીકા — જેઓ સમ્યક્ દનને દૂષિત ન કરતાં આગમના વાસ્તવિક અના વિચાર કરીને ભાષણ કરે છે, જે પ્રવચન સૂત્રનુ શુદ્ધ અધ્યયન અને પ્રરૂપણા કરે છે, સૂત્રના અધ્યયન માટે તપશ્ચરણ કરે છે, આના દ્વારા ગ્રાહ્ય અને આજ્ઞાથી જ અને હેતુ દ્વારા ગ્રાહ્ય અને હેતુથી જ ગ્રહણ કરે છે, તેઓનુ` વચન જ ગ્રાહ્ય હોય છે, અને એજ આગમાની વ્યાખ્યા કરવામાં તથા અનુષ્ઠાનમાં કુશલ હોય છે. સમજી વિચારીને કાર્ય કરવાવાળા હાય છે, એજ સર્વજ્ઞ કથિત જ્ઞાનાદિ સ્વરૂપ ભાવ સમાધિનું પ્રતિપાદન કરવાને યોગ્ય હાય છે. ‘ઇતિ' શબ્દ અધ્યયનની સમાપ્તિ સૂચક છે. સુધર્માસ્વામી કહે છે કેહે જમ્મૂ ! જે પ્રમાણે મે' ભગવાન પાંસેથી સાંભળેલ છે, એજ પ્રમાણે આ હું તમને કહુ છું. પરણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૮૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ આદાનીય સ્વરૂપના નિરૂપણ પંદરમા અધ્યયનને પ્રારંભ ચૌદમું અધ્યયન સમાપ્ત થયું હવે પંદરમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પૂર્વ અધ્યયન ની સાથે અને સંબંધ આ પ્રમાણે છે. પાછલા અધ્યયનમાં બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ ને ત્યાગ કહેલ છે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગથી જ મુનિ મેક્ષમાર્ગના સાધક અને આયતદીર્ધા–ચારિત્રવાળા થઈ શકે છે. તેથી જ કેવા પ્રકારના મુનિ પૂર્ણ રૂપથી આયત “દીર્ઘ” ચારિત્રવાનું હોય છે. તે આ અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવશે. તથા આનાથી પહેલાના સૂત્રની સાથે અને આ પ્રમાણેને સંબંધ છે.-પૂર્વના અધ્યયનના છેલ્લા સૂત્રમાં કહેવામાં આવેલ છે કે જે ગ્રાહ્ય વચન વાળા, કુશળ અને વ્યક્તિ અર્થાત્ સમજી વિચારી ને કરવાવાળા હોય છે, એજ સમાધિની પ્રરૂપણ કરવાને યોગ્ય હોય છે. પરંતુ એવી-પ્રરૂપણ તે એજ કરી શકે છે કે-જેને ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળનું જ્ઞાન હોય, એજ સઘળા બને ને જાણવાવાળા અને તેડવાવાળા હોય છે. આ તથ્ય અહિયાં પ્રગટ કરવામાં આવે છે. આ સંબંધથી પ્રાપ્ત થયેલ પંદરમા અધ્યયન નું આ પહેલું સૂત્ર છે.-“મતી” ઈત્યાદિ. શબ્દાર્થ–જે મહાપુરૂષ “રંતળાવાળતા-રાવાળાના દર્શનાવરણીય કર્મને અંત કરવાવાળા અર્થાત્ ચારે પ્રકારના ઘાતિયાકર્મને અપાવવાવાળા એટલા માટે જ “-ત્રાથી પ્રણિયેની રક્ષા કરવાવાળા તથા “બાયો-જ્ઞા ઉત્પાદ આદિ ધ પદાર્થને જાણવાવાળા અથવા “જાગો નાથ' યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન કરવાવાળા હોવાથી નાયક-નેતા એ તે “કમરીઅતીત” જે પદાર્થ ભૂતકાળમાં થઈ ચૂકેલ છે. તથા જે પદાર્થ “પશુમધુવન્ન વર્તમાનકાળમાં વિદ્યમાન છે. અને જે પદાર્થ “ગામ-ગા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૮૬ Page #194 -------------------------------------------------------------------------- ________________ મિશ7 ભવિષ્યકાળમાં થવાનો છે. બન્ને સર્વ તત્સમ તે સઘળા પદાર્થ સમૂહને “મન્નમય યથાવસ્થિત પણે જાણે છે. તે સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. ૧ અન્વયાર્થ–જે મહાપુરૂષ દર્શનાવરણીય કર્મને અંત કરવાવાળા છે. અથાત્ દર્શન શબ્દના ગ્રહણથી ચારે ઘાતિયા કર્મોનો ક્ષય કરવાવાળા છે. અને તે કારણે જેઓ ત્રાયી છે. સદુપદેશ આપીને સંસારના દુઃખરૂપી, દાવાનળથી પ્રાણિની રક્ષા કરે છે. અથવા તાઈ અર્થાત્ સમ્યક્ જ્ઞાનવાનું છે તથા ઉપપાત વ્યય અને ધ્રૌવ્ય થી યુક્ત પદાર્થોના જ્ઞાતા છે. અથવા નાયક એટલે કે યથાર્થવરતુસ્વરૂપ નું પ્રતિપાદન કરવાથી નેતા છે. તે ભૂતકાલીન, વર્તમાન કાલીન અને અને ભવિષ્યકાલીન સઘળા પદાર્થો ને યથાર્થ પણાથી જાણે છે. અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદશ છે. એ ટીકાર્ચ–અહિયાં “રંસગાવત” આ મધ્યના પદ ને ગ્રહણ કરવાથી પહેલા ના અને પછીના પદે નું ગ્રહણ પણ થઈ જાય છે. તેથી તેને અર્થ એ થશે કે-જે જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મેહનીય, અને અંતરાય આ ચાર ઘાતિયા કર્મો નો અંત કરવાવાળા છે, અને એ કારણે જેઓ ત્રાથીરક્ષણકરવાવાળા છે, અર્થાત્ સદુપદેશ આપીને પ્રાણિયોને સંસારથી તારવા વાળા રક્ષક છે અથવા “રા અર્થાત્ સમ્યફ જ્ઞાનવાનું છે, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપ પદાર્થો ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અથવા દ્રવ્ય અને પર્યાયરૂપથી જાણનારા છે. અથવા યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળા હોવાથી પ્રણેતા છે, એ પુરૂષ ભૂતકાળ સંબંધી, વર્તમાનકાળ સંબંધી અને ભવિષ્ય કાળ સંબંધી આરીતે ત્રણે કાળના જીવ, અજીવ, વિગેરે સઘળા પદાર્થોને જાણે છે “રા' ધાતુ જાણવાના અર્થમાં છે. અહિયાં “તાથી આ પદથી સઘળા ધર્મોને જાણનારા એ અર્થ પ્રગટ કરવામાં આવેલ છે. અને મન આ પદથી વિશેષ ધર્મોના જાણનારા એમ સૂચિત થાય છે. તેથી તે સર્વજ્ઞ, સર્વદશી હોય છે. એમ બતાવવામાં આવેલ છે. કારણના અભાવમાં કાર્યોની ઉત્પત્તિ થતી નથી. આ ન્યાયથી “ના. વરાજ' આ પદ થી ચારે ઘાતિયા કર્મોને ક્ષય કરવાવાળા એ પ્રમાણે નો અર્થ સ્વીકારવામાં આવેલ છે. કેમકે-ચાર ઘાતિયા કમને ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉત્પત્તિ થવા સંભવ છે. આના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૮૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ અંતર' ઈત્યાદિ, શબ્દાર્થ–જેમાં ચાર પ્રકારના ઘાતિયા કમેને નાશ કરનારા હેવાથી વિરચિછાણ-વિનિરિક્ષાચા મિથ્યાજ્ઞાન રૂપ સંશય વિપર્યયને “ચંતાઅત્ત' નાશ કરવાવાળા હોય છે. “-” તે “ગેસિંગનીદરાન્ અનન્ય સાધારણ એવા ધર્મને “કાળ-કારારિ' જાણે છે. “અળસ્ટિાર–ગનીદરા જે પુરૂષ સહુથી વધારે વસ્તુતત્વનું “બજવાયા-આચાતા કથન કરવાવાળો છે. એ “રે- તે પુરૂષ “afહં તહિં-તત્ર તત્ર તે તે બૌદ્ધ વિગેરેના દર્શનમાં – મવતિ' હોતો નથી પરા અન્વયાર્થ–જે ચારે ઘાતિયા કર્મોના અંત કરવાવાળા હોવાથી વિચિકિત્સા અર્થાત્ સંશય વિપસ રૂ૫ મિથ્યાજ્ઞાનને અંત કરવાવાળા છે. તે અનન્ય સદશ-અનુપમ ધર્મને જાણે છે. જે અનન્ય સદશ ધર્મને જાણે છે. તેજ અનન્ય સદશ ધર્મના પ્રતિપાદક હોય છે. એ પુરૂષ બૌદ્ધ વિગેરે અન્ય દર્શકમાં હોતો નથી, પરા ટીકાઈ–જે મહાપુરૂષ ચારે ઘાતિયા કર્મો નો ક્ષય કરી દે છે, તે વિચિકિત્સા “ચિત્ત વિપ્લવ ને અર્થાત સંશય, વિપર્યાય અને અધ્યવસાયને પણ વિનાશકરનારા હોય છે. નિઃસંશય-સંશય વગરના જ્ઞાન થી યુક્ત હોય છે. કહેવાને આશય એ છે કે-જે મહાપુરૂષ સંશય વિગેરેના કારણભૂત કર્મ ક્ષય થઈ જવા થી સંશય વિગેરેની ઉપર રહીને ચાર ઘાતિયા કર્મોને નાશ કરનારા હોય છે. તેમાં સંશય અથવા વિપર્યય રૂ૫ મિથ્યાજ્ઞાન હતું નથી, એ પુરૂષ અનન્ય સદશદશ હોય છે. અર્થાત્ તેની સમાન એજ હોય છે, અન્ય કેઈ તેવા થઈ શકતા નથી. અર્થાત્ સૂમ, બાદર વિગેરે અનંત ધર્મવાળા પદાર્થોને જાણી શકે તેમ હોતા નથી તે પરસ્પર મળેલા સામાન્ય અને વિશેષમય પદાર્થોને જાણે છે. આ કથન દ્વારા મીમાંસકાના મતનું નિરાકરણ કરવામાં આવેલ છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૮૮ Page #196 -------------------------------------------------------------------------- ________________ તેઓની માન્યતા એવી છે કે-જે સર્વજ્ઞ માનવામાં આવે તે તે સઘળા પદાર્થો ને જાણનાર થશે, અને સર્વદા રૂપ વિગેરેનું જ્ઞાન તેઓને થશે. તે અનીષ્ટ ગંધ વિગેરેનું જ્ઞાન પણ માનવું પડશે. સર્વજ્ઞનું જ્ઞાન ઈતરજને અર્થાત્ છઘસ્થોના જ્ઞાનની સમાન હતું નથી, તે વસ્તુ ના અનંત અતીત અને અનાગત પર્યાયને તથા અનંત ધર્મો ને યુગપત્–એકી સાથે જાણે છે, જ્યારે બીજાઓનું જ્ઞાન આ રીતે જાણી શકાતું નથી, મીમાંસકને આક્ષેપ બરોબર નથી, કેમકે ગંધના જ્ઞાન માત્ર થી ગંધ નો અનુભવ થતો નથી, સર્વજ્ઞ વીતરાગ હોય છે. તેથી તેઓને કોઈ ગંધ ઈટ હોતું નથી, તેમ અનિષ્ટ પણ હોતું નથી, તેઓ સઘળા પદાર્થો ને મધ્યસ્થભાવથી જાણે છે. શંકા–સામાન્યપણાથી સર્વજ્ઞની સિદ્ધિ થઈ જવા છતાં મહાવીર વિગેરે તીર્થકર જ સર્વજ્ઞ છે, બીજા બુધ્ધ અથવા કપિલ વિગેરે સર્વ નથી આ સંબંધમાં એવું કઈ પ્રમાણ નથી, પ્રમાણના અભાવમાં એમ નહીં કહી શકાય કે મહાવીર સ્વામી જ સર્વજ્ઞ છે, અન્ય નહીં જે મહાવીર અને બુદ્ધ વિગેરે બધાને સર્વજ્ઞ માનવામાં આવે, તે તેમાં એક મત પણ કેમ નથી ? કહ્યું પણ છે કે-“પ રિ સર્વો’ ઈત્યાદિ, જે અહંત સર્વજ્ઞ હોય તે બુધ સર્વજ્ઞ નથી, એમાં શું પ્રમાણ છે? જે એ બન્ને સર્વજ્ઞ છે, તો એ બન્નેમાં મતભેદનું શું કારણ છે. | સમાધાન–જે અનન્ય “અનુપમ સાધારણ ધર્મનું પ્રતિપાદક છે, તે બૌધ્ધ વિગેરેના દર્શનમાં હોતું નથી અને હોઈ શકતું નથી ભગવાન તીર્થ કરજ અનન્ય સાધારણ ધર્મને જાણનારા અને તેનું પ્રતિપાદન કરનારા હોય છે. બુદ્ધ વિગેરે તેવા હોતા નથી કહેવાનો આશય એ છે કે બુદ્ધ કેવળ પર્યાયને જ સ્વીકાર કરે છે. કેમકે તે બધાને ક્ષણિક માને છે. તેઓ સઘળા પર્યાયામાં એક રૂપથી અવસ્થિત રહેવાવાળા દ્રવ્યને રવીકાર કરતા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૮૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ નથી, પરંતુ તેમની આ માન્યતા બરાબર નથી, કેમકે પર્યાના કારણભૂત દ્રવ્યને અભાવ હોવાથી પર્યાય કઈ રીતે બની શકે? તેથી જે પર્યાને સ્વીકાર કરે છે, તેણે દ્રવ્યને પણ સ્વીકાર કરે જોઈએ પરંતુ બુદ્ધ દ્રવ્યને સ્વીકાર કરતા નથી. તેથી તેઓ સર્વજ્ઞ નથી. પિતાના સ્વભાવથી ખલિત ન થવાવાળા, ક્યારેય ઉત્પન્ન ન થવાવાળા અને સ્થિર એક સ્વભાવ વાળા દ્રવ્યનો જ સ્વીકાર કરે અને પ્રત્યક્ષ પ્રાપ્ત અર્થ ક્રિયામાં સમર્થ પર્યાયને સ્વીકાર ન કરવાના કારણે સાંખ્ય શાસના પ્રતિપાદક કપિલ પણ સર્વજ્ઞ નથી. જળ અને જળના તરંગે સમાન અભિન્ન દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદને સ્વીકાર કરવાથી ન્યાયશાસ્ત્રના પ્રતિપાદક પણ સર્વજ્ઞ નથી. આ રીતે અસર્વજ્ઞ હેવાના કારણે અન્યતીર્થિકે પૈકી કઈ પણ કર્થચિત અભિન દ્રવ્ય, અને પર્યાયનું પ્રતિપાદન કરવાવાળા નથી. તેથી જ અહંત ભગવાન જ અતીત, અનાગત, અને વર્તમાન કાળના પદાર્થોને જાણ નારા છે. આ પ્રમાણે ઠીક જ કહ્યું છે કે- આવા ધર્મ પ્રણેતા અન્ય દર્શ. માં નથી રસા હિં હું સુચવણચં' ઈત્યાદિ. શબ્દાર્થ–બતfહું તરિંતત્ર તત્ર શ્રી તીર્થંકર દેવે આગમ વિગેરે સ્થાનમાં “સુરા -ઘાહાતમ્ સારી રીતે જીવાદિ પદાર્થોનું કથન કર્યું છે “તે ૨-દર' એ ભગવત્ કથન જ “ ” સમસ્ત જગજીવોનું હિતકર હવાથી યથાર્થ છે. અને એજ “સુવાણિ-વાહાતમ્' સમ્યક્ પ્રતિપાદન કરેલ હોવાથી સુભાષિત છે. તેથી “દળ-સચેન’ મુનિ સંયમથી સંજો-સંપન્નઃ યુક્ત બનીને મૂહૂ-મૂતેષુ પ્રાણિમા “મિત્તિ-મૈત્રી મિત્રીભાવ “gg- ત્ત કરે અર્થાત્ કયાંય પણ જેની વિરાધનાની ઇચ્છા ન કરે ૩ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ–ભિન્ન ભિન્ન આગમાં તીર્થકોએ જીવ અજીવ વિગેરે પદાર્થોને ઉત્પાદ, વિગેરે ધર્મોથી યુક્ત અથવા દ્રવ્ય પર્યાયાત્મક રૂપમાં યથાર્થ પણાથી કહેલ છે. તેનું કથન સઘળા સંસારના પ્રાણિયેનું હિત કરનાર હોવાથી સત્ય છે. અન્ય નહીં એ જ સુખાખ્યાત ધર્મ છે. તેથી મુનિ સત્યથી અર્થાત્ પ્રાણિ માટે હિતાવહ હોવાના કારણે સંયમથી સમ્પન્ન થઈને પ્રાણિ પર મૈત્રી ભાવ ધારણ કરે. ક્યાંય પણ જીવની વિરાધનાની ભાવના ન કરે છે ટીકાર્યું–અન્યતીર્થિકેનું અસર્વજ્ઞ પણું અને તીર્થકરનું સર્વપણું જે પ્રમાણે સિદ્ધ થાય છે, તે યુક્તિ પૂર્વક હવે બતાવવામાં આવે છે. તીર્થકરે જે જે જીવ અથવા અજીવ વિગેરે પદાર્થોને જે પ્રમાણે કહ્યા છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ આ બન્ધના કારણેને સંસારનું કારણ કરેલ છે, સમ્યકજ્ઞાન સમ્યક્દર્શન સમ્યારિત્ર અને સમ્યક્તપને મોક્ષનું સાધન કહેલ છે. કહ્યું પણ છે કે नाणं च दसणं चेव, चरितं च तवो तहा। एस मग्गत्ति पन्नत्तो, जिणेहिं वरदसिहि ॥ ઉત્તરાધ્યયન સૂ. અ. ૨૮ ગા. ૨ આ સર્વ પૂર્વી પર અવિરૂદ્ધ હેવાથી તથા યુક્તિ અને તર્કથી પુષ્ટ હવાથી વાખ્યાત છે, તીર્થકરે બાર પ્રકારની પરિષદામાં તેનું સુંદર વ્યાખ્યાન કરેલ છે. પરતીર્થિકોએ આ રીતે પૂર્વાપર અવિરૂદ્ધ અને યુક્તિ સંગત કથન કરેલ નથી એથી જ ત્યાં સ્વાખ્યાત પણાનો સંભવ નથી તીર્થકરેએ જીવ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ અજીવ બન્ધના કારણે અને મોક્ષના કારણે જે કાંઈ કહ્યા છે, તે બધા પૂર્વ પર અવિરૂદ્ધ છે, એથી જ તે સ્વાખ્યાત છે. તીર્થકરે દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ સત્ય છે. કેમ કે તેઓ અસત્યના કારણ રૂપ રાગ, દ્વેષ, અને મેહથી રહિત હોય છે. અને બધાનું હિત કરવાવાળા હોય છે. તેઓનું કથન જ સુભાષિત છે. કેમકે તેઓ જગતના સઘળા જીવોને માટે પ્રિય કરનાર હોય છે, રાગાદિ દોષેજ મિથ્યા ભાષણના કારણ રૂપ હોય છે. તે દેષ તેઓમાં છે જ નહીં તેથી જ કારણના અભાવથી કાયને અભાવ સ્વતઃ સિદ્ધ જ છે. આ રીતે તીર્થકરના વચન સત્ય અર્થનું જ પ્રતિપાદન કરવાવાળા છે. અસત્યનું પ્રતિપાદન કરવાવાળા નથી. કહ્યું છે કે-જીતcriા હું સવૈજ્ઞા” ઈત્યાદિ જેઓ વીતરાગ અને સર્વજ્ઞ છે, તેઓ મિથ્યાવચન (અસત્ય) બોલતા નથી, એથીજ તેઓના વચને સત્ય અર્થનુંજ પ્રતિપાદન કરવાવાળા હોય છે. અતએ છોક્ત વગનેનું આરાધન કરવાવાળા મુનિ હમેશાં સત્યથી અર્થાત્ સત્ય ભાષણથી અથવા સંયમથી યુક્ત થઈને સઘળા જીવોની રક્ષા કરીને અને રક્ષાને ઉપદેશ આપીને તેઓની રક્ષા કરે. વિરાધનાની ભાવના ન કરે. ૩ મૂર્દિ વિજ્ઞા' ઇત્યાદિ શબ્દાર્થ–મુનિ કેઈ પણ પ્રકારથી “મૂટિં-મૂતેષુ' ત્રસ અને સ્થાવર પ્રાણિયોમાં “ર વિજ્ઞાન વિશ્વેત' વિરેાધ ભાવ ન રાખે “g-gat સવી જીવન રક્ષણ રૂપ આ ધમે-ધર્મ ધર્મ પુરીમા-કૃષીમત: સત્ સંયમવાળા સાધુને છે. તેથી “મિં–વૃધીમાન” સંયમવાળો સાધુ “ક- વસ અને સ્થાવર રૂપ જગતને “જ્ઞા-જ્ઞાા' જ્ઞ પરિણાથી સમ્યક્ રીતે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯૨ Page #200 -------------------------------------------------------------------------- ________________ જાણુને “અરિહં–ગરિમન આ તીર્થંકર પ્રતિપાદન કરેલા ધર્મમાં વિર માવા-નવિરમાવના” સંયમ પૂર્વક જીવિત ભાવના કરે છે અન્વયાર્થ–મુનિ કોઈ પણ પ્રકારે ત્રસ અને સ્થાવર પ્રાણિયોની સાથે વિરોધ ન કરે એજ જીવરક્ષા રૂપ ધર્મ સંયમવાન સાધુને અથવા તીર્થ કરને છે. સંયમવાન્ મુનિ ત્રસ સ્થાવર રૂપ જગને જ્ઞપરિજ્ઞાથી સારી રીતે જાણીને તીર્થંકર પ્રતિપાદિત ધર્મમાં સંયમ યુક્ત જીવનની ભાવના કરે. અર્થાત્ પચીસ પ્રકારની બાર પ્રકારની અથવા પ્રાણિના પ્રાણીની રક્ષાની ભાવના કરે ૫૪ ટકાથ–પહેલાં કહેવામાં આવી ગયું છે કે-પ્રાણિ સાથે મિત્રભાવ રાખે, એ મિત્રભાવને અનુભવ કેવી રીતે કરવામાં આવે છે? એ અહિયાં કહેવામાં આવે છે. મુનિ પ્રાણ, ભૂત, જીવ અને સત્વ રૂપ પ્રાણિયેની સાથે વિરોધ ન કરે. અર્થાત્ તેમની વિરાધના ન કરે. ભૂતની સાથે વિરોધ ન કરવા રૂપ ધર્મ વૃષીમાન-અર્થાત્ સંયમવાનું તીર્થકરને છે, અથવા “ગુણીમો ની છાયા વશ્યમાન્ એ પ્રમાણે છે જે એને આત્મા અને ઇન્દ્રિ વશમાં છે, અર્થાત્ જે આત્મનિગ્રહ અથવા ઈન્દ્રિય નિગ્રહ વાળા છે. તેઓને આ ધર્મ છે. કહેવાનું તાત્પર્ય એ છે, આ ધર્મ તીર્થકર અને ગણધરે કહ્યો છે. તેથી જ સસંયમી અથવા જીતેન્દ્રિય મુનિ જગના સ્વરૂપને અથવા પિત પિતાના પ્રાપ્ત કરેલ કર્મો દ્વારા થવટવાળા સુખદુઃખને ભેગવવા વાળા પ્રાણિને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પૂર્વોક્ત ધર્મમાં સંયમમય જીવનની ભાવના કરે, જીવોને સમાધિકારક હોવાથી મોક્ષ આપનારી જીવ રક્ષા રૂપ ભાવના કરે શબ્દાર્થ –“મrarrangવા-માવાયોmશુદ્ધારમા' સત્ સંયમરૂપ શુદ્ધ ભાવના રૂપી વેગથી શુદ્ધ આત્માવાળે પુરૂષ “-ત્તે જલ શબ્દથી જલાધિકપણાવાળા સમુદ્રમાં “નાવાવ-નૌરિવ' હોડીની જેમ “ગાઉ-આયાત કહેલ છે. “તીરંજના-તીકંપન' તીર-કિનારાને પ્રાપ્ત કરીને “રાવાવ-નૌરિવ' જેમ હેડી વિશ્રામ કરે છે. એ રીતે તે મુનિ “સત્રદુરથી-સર્વદુઃણા શારીરિક અને માનસિક કલેશોથી “વિક્ર-વુતિ’ મુકત થાય છે. પા અન્વયાર્થ–ભાવના વેગથી અર્થાત્ સત્સયમના સંસ્કારથી શુદ્ધ આત્મા વાળા મુનિ જળમાં અર્થાત્ જલની પ્રચુરતાવાળા સમુદ્રમાં નૌકા જેવા કહેલ છે. તેનાથી શું ફળ થાય છે? તે નીચેના દષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે. કિનારાને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૯૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયેલ નૌકા જેવા તે મુનિ સમસ્ત શારીરિક અને માનસિક દુઃખાથી ઢિ જાય છે. તાત્પ એ છે કે—જેમ નૌકા અનુકૂળ કણુ ધર વિગેરે સામગ્રી મળવાથી સમુદ્રને કિનારે પહોંચીને પ્રતિકૂળ હવા વગેરે સઘળા ઉપદ્રવથી બચી જાય છે. અને વિશ્વામને ચેાગ્ય મને છે, એજ પ્રમાણે ભાવનાચેાગથી શુદ્ધ આત્માવાળા મુનિ પણ્ સ'સારના અત રૂપ મેાક્ષને પ્રાપ્ત કરીને સઘળા શારીરિક અને માનસિક દુઃખથી મુક્ત થઈ જાય છે. અને સાદિ અનન્ત અવ્યાબાધ અનન્ત સિદ્ધિ સુખના અનુભવ કરે છે. પા ટીકા —જીન પ્રણીત ધર્મોમાં જીવિત ભાવના કરવાવાળાને કયા ફળની પ્રાપ્તિ થાય છે ? એ ખતાવે છે.-સુગ્ન'યમના સૌંસ્કાર ભાવના કહેવાય છે. તેના સચાગથી જેઓને! આત્મા નિળ હેાય તે સ’સારના ત્યાગ કરવાવાળા મુનિ ‘ભાવના યાગ શુદ્ધાત્મા’ કહેલ છે. એવા મુનિ સમુદ્રમાં વહાણુની જેમ છે. જેમ નાનું હાવાથી અર્થાત ડૂબવાના કારણુ રૂપ વિલક્ષણ ભારના અભાવથી વહાણુ પાણીમાં ડૂબતું નથી એજ પ્રમાણે મુનિ જ્યારે સસારમાં મા હવા વાળા કમાંથી રહિત હોય છે, ત્યારે સંસારમાં રહેવા છતાં પણ તેના લેપથી રહિત થઈને તેના ઉપર જ બન્યા રહે છે. તેનું શુ ફળ થાય છે? તે દૃષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે. કિનારે પહેાચલ વહાણની જેમ તે સુનિ સઘળા દુઃખથી છૂટી જાય છે. તેને શારીરિક-શરીર સ`ખધી દુઃખ રહેતુ નથી. તેમ કાઈ પણ પ્રકારનુ` માનસિક દુઃખ રહેતુ નથી. જેમ કુશળ ચલાવનાર, વાયુ અને અનુકૂળ પવનથી પ્રેરાયેલ વહાણુ નિારે પહેાંચી જાય છે, અને પ્રતિકૂળ પવન તથા મકર વિગેરે જલચર જીવાથી ઉત્પન્ન થનારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૯૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ સઘળા દુઃખોથી દૂર થઈને વિશ્રામ પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે તે મુનિ પણ સઘળા દુઃખને અંત કરનારા થાય છે. તાત્પર્ય એ છે કે–ભાવનાયોગથી જેઓને આત્મા શુદ્ધ છે. એ જીવ નેક્ત આગમ રૂપ અનુકૂળ વાયુથી પ્રેરણા પામીને દુખેથી વ્યાપ્ત એવા આ સંસાર સાગરથી મોક્ષ રૂપી કિનારાને પ્રાપ્ત કરીને, સઘળા દુખેથી દૂર થઈને સાદિ અપર્યાવસિત, અનંત, અવ્યાબાધ સિદ્ધિ રૂપ સુખને અનુભવ કરવા લાગે છે. પણ સિદર ૩ મેણાવો’ ઈત્યાદિ શબ્દાર્થ–માવી -મેઘાવી તુ સદ્ અસત્ અને જાણવાવાળે અર્થાત્ મર્યાદા પાલક મુનિ “રોોિ સ્થાવર જંગમાત્મક અથવા પંચાસ્તિ કાયાત્મક જગતમાં “પાર-પાપા સાવઘાનુષ્ઠાન રૂપ પાપકર્મ “નાdi--ગાનનું જ્ઞ પરિણાથી કર્મબંધના હેતુ રૂપ જાણીને “ત્તિ-વૃત્તિ” અલગ થઈ જાય છે. અર્થાત સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થઈ જાય છે. તથા “નવું-નવ નવીન અર્થાત્ પછીથી કરવામાં આવનારા ‘– કર્મને અવળો-ગર્વ ન કરનારા એવા એ મુનિને “વાવ ક્રમાણિ-પ”િ અતીત કાળમાં અનેક પાર્જીત હોવાથી સંચિત પાપકર્મ ‘સુદૃત્તિ-ત્તિ છૂટિ જાય છે. અર્થાત્ તે મુનિ વર્તમાન ભવિષ્ય અને ભૂતકાલ એમ ત્રણે કાળ સંબંધી પાપકર્મથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. દા અયાર્થ–સત્ અસતના વિવેકથી યુક્ત મેધાવી મુનિ સ્થાવર, જંગમ, રૂપ અથવા પંચાસ્તિકાય મય જગતમાં પાપકર્મોને જ્ઞ પરિજ્ઞાથી કર્મબંધનું કારણ જાણીને સાવદ્ય અનુષ્ઠાનથી વિરત થઈ જાય છે. વર્તમાનકાળમાં પ્રત્યા ખ્યાન પરિજ્ઞાથી પાપકર્મ કરતા નથી. તથા આગળ કરવામાં આવનારા પાપ કર્મનું આચરણ ન કરવાવાળા મુનીને ભૂતકાળમાં અનંત ભામાં સંચિત કરવામાં આવેલ પાપકર્મ પણ આત્માથી અલગ થઈ જાય છે, તાત્પર્ય એ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ ક્રુતે મુનિ વતમાન, ભવિષ્ય અને ભૂતકાળ સંબધી પાપકમેથી સથા મુક્ત થઈ જાય છે. અને મેક્ષને પ્રાપ્ત કરી લે છે. ફ્ ટીકાથ*~સત્ અસના વિવેકમાં કુશળ મેધાવી મુનિ આ ત્રસ સ્થાવર રૂપ સૉંસારમાં પ્રાણાતિપાત વિગેરે પાપના કારણભૂત આરંભ સમારંભ વિગેર *તે જ્ઞ પરિજ્ઞાથી સ`સાર ભ્રમણના કારણુ રૂપ સમજીને કખ ધના કારણ રૂપ હાવાથી પાપરૂપ ફળને જાણુતા થકા સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થઈ જાય છે. અર્થાત વર્તમાનકાળમાં પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પાપકર્મના ત્યાગ કરી દે છે. તે આગળ કરવામાં આવનારા જ્ઞાનાવરણ વિગેરે કર્મોને કરતા નથી. તે સુનિના ભૂતકાળમાં અન'ત ભવેશ્વમાં સચિત કમ હટી જાય છે, તે સુનિ ભવિષ્ય અને વમાનકાળ સંખ'ધી કર્મોથી રહિત થઈને માક્ષ પ્રાપ્ત કરે છે. શા ‘અનુ.વસ્ત્રો’ ઈત્યાદિ શબ્દા કુન્ત્રત્રો-અવત' પાપકમ ન કરવાવાળા મુર્તિને નવન નવમ્' જ્ઞાનાવરણીય વિગેરે નવીન કા ખ'ધ સ્થિ-જ્ઞાતિ' થતા નથી કારણ કે ‘તે-લઃ' તે ‘મહાવીરે--માર્ગી:' મહાવીર પુરૂષ જમ્મૂ-કર્મ' માઠ પ્રકારના કમને તથા ‘નામ-નામ' કમ નિર્જરાને પણ ‘વિજ્ઞાન-વિજ્ઞાનાતિ' જાણે છે તથા વિન્નાય-વિજ્ઞાય' જાણીને નેન-ચેન્ન’જે કારણથી તે મુનિ ન નાયડું-ન નાચતે' સ'સારમાં ઉત્પન્ન થતા નથી, તથા ‘ન મિજ્ઞજ્જ-જ્ઞ ત્રિયસે’ મરતા પશુ નથી. અર્થાત્ જન્મ, જરા, અને મૃત્યુ રહિત થઈને મુક્ત બની જાય છે. નાણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૯૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ અન્વયાર્થ-કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલ કર્મ નાશ પામે છે. એ વાત પૂર્વ ગાથામાં કહી છે. પરંતુ એટલું જ નહીં તેને નવીન કનો બંધ પણ થતું નથી. એ વાત અહિયાં બતાવવામાં આવે છે.– પાપ કર્મનું આચરણ ન કરવાવાળા મુનિને નવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મોને બંધ થતો નથી. કેમકે-કારણના અભાવમાં કાર્યને પણ અભાવ થઈ જાય છે. તે કર્મ રૂપી ઘેર શત્રુઓના વિદારણ કરવામાં સામર્થ્યવાન હોવાને કારણે મહાવીર મહાપુરૂષ આઠ પ્રકારના કર્મોને કારણ અને વિપાકથી જાણે છે. તથા કર્મ નિર્જરાના કારણોને પણ પરિણાથી સમ્યક્ જાણે છે. એ જ્ઞાન માત્રથી શું થાય છે? તે કહે છે. કર્મને સ્વભાવને તથા તેની નિજાના ઉપાયને પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરે છે. તેનું પરિણામ એ હોય છે કે-તે મુનિ સંસારમાં જન્મ ગ્રહણ કરતા નથી. તેમ મૃત્યુને પણ પ્રાપ્ત કરતા નથી. જન્મ, જરા, મરણથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે. છા ટીકાર્ય—પહેલાની ગાથામાં કહેલ છે કે--કર્મ ન કરવાવાળા મુનિના પહેલા કરેલા કર્મો નાશ પામી જાય છે. પરંતુ એટલું જ નહીં તેને નવા કર્મોને બંધ પણ થતો નથી તેથી તે મુક્ત થઈ જાય છે. તે બતાવવામાં આવે છે. અથવા જેઓ એવું કહે છે કે–મહાપુરૂષ મોક્ષ પદને પ્રાપ્ત કરીને પણ પિતાના તીર્થનું અપમાન સમજીને ફરીથી સંસારમાં આવી જાય છે. તેઓના મતનું નિરાકરણ કરવા માટે કહેવામાં આવે છે. - જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મ અથવા પ્રાણાતિપાત વિગેરે પાપન આચરણ ન કરવાવાળા મુનિને નવા કર્મના બંધ થતું નથી. કેમકે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯૭. Page #205 -------------------------------------------------------------------------- ________________ એ ન્યાય છે કે-કારણના અભાવમાં કાર્ય થતું નથી. પાપકર્મનું આચરણ ન કરવાવાળા મહાવીર અર્થાત્ કર્મ રૂપી મહાન શત્રુઓનું વિદારણ થવાને કારણે મહાન વીર મહા પુરૂષ જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મો અને ઉપલક્ષણથી સ્થિતિ, અનુભાવ, અને પ્રદેશ રૂપ કર્મના ભેદને તથા નામ અર્થાત્ કર્મ નિર્જરાના ઉપાયને પણ જાણે છે. અથવા ગાળામાં પ્રગ કરેલ “નામ શબ્દ સંભાવના અર્થમાં છે, તેને અભિપ્રાય એ છે કે-કર્મના પરિજ્ઞાનવાળા તે મહાપુરૂષ માટે એ સંભાવના કરવામાં આવે છે કે-તે જ્ઞપરિસ્સાથી કર્મને સારી રીતે જાણે છે. આ જ્ઞાનમાત્રથી શું થાય છે? તે કહેવામાં આવે છે. કર્મ કર્મના સ્વભાવ અને તેની નિજાના ઉપાયને ? પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે છે. અર્થાત્ ફરીથી ન કરવાનો નિશ્ચય કરીને તેનું પ્રત્યાખ્યાન કરી દે છે. તેમ કરવાથી શું થાય છે? પાપકર્મોનું આચરણ ન કરવાથી તથા પહેલાં કરેલા કર્મોને ક્ષય કરી નાખવાથી તે મુનિ સંસારમાં જન્મ ધારણ કરતું નથી તેમ મૃત્યુ પણ પામતું નથી. તેને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે ? તે જમ, જરા અને મરણથી સર્વથા મુક્ત થઈને સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરી લે છે. પણ ન મિલન મટ્ટાવીરે' ઈત્યાદિ શબ્દાર્થ–“-વાવ' જેને “પુtઉં-પુરાતમું પૂર્વભવેપાછા કર્મ ‘રથિ-નાહિતા' નથી એ તે “મહાવીરે-માવી?' મહાવીર પુરૂષ “ર મિકા ત્રિય મરતો નથી. તથા ઉપલક્ષણથી જન્મત પણ નથી. અર્થાત જન્મ મરણથી મુક્ત થાય છે. કારણ કે તે “ જો જગતમાં “પિયાકિશા પ્રમાપદ એવી “સ્થિો-ત્તિ એ થિી પરાજીત થતો નથી જેમ “વાહ-વાયુ વાયુ કાર–safમા” અગ્નિની જવાલાને ઉલ્લંઘન કરી જાય છે અગ્નિથી પરાજીત થતું નથી, એજ રીતે એ મહાવીર પુરૂષ પ્રિયેથી પરાજીત થતો નથી. ૮ અન્વયાર્થ-જેના પહેલાં કરેલ કર્મો બાકી નથી. તે મહાવીર પુરૂષ મૃત્યુને પ્રાપ્ત થતા નથી. અર્થાત્ જન્મ, મરણથી, છૂટી જાય છે. કેમકેસંસારમાં પ્રેમાસ્પદ સ્ત્રિયને તેઓ ત્યાગ કરે છે અર્થાત્ તેનાથી પરાભવ પામતા નથી. જેમ વાયુ જવાલાનું ઉલ્લંઘન કરે છે. તાત્પર્ય એ છે કે જેમ વાયુ અગ્નિની જ્વાલાઓને ઉલંધીને આગળ વધી જાય છે. તેનાથી પ્રતિત થતા નથી. તેથી જ તે જન્મ અને મરણથી સર્વથા છુટિ જાય છે. કેમકે સ્ત્રિયે જ જન્મ અને મરણનું કારણ છે. ૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૯૮ Page #206 -------------------------------------------------------------------------- ________________ ટીકા”—જે પુરૂષના જન્મ, જરા અને મરણને ઉત્પન્ન કરવા વાળા પહેલાં ઉપાર્જીત કરેલા કમ અને ઉપલક્ષણથી આસવ દ્વાર બંધ થઇ જવાના કારણે નવા કર્માં રહેતા નથી. મૃત્યુના કારણ ભૂત સકળ કમૅને તે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નાશ કરી નાખે છે. અને સઘળા આસ્રવ દ્વારાના નિરાધ કરી નાખે છે. ચાના સ'મધ આસ્રવે માં મુખ્ય છે, તેથી જ તેના સંબં ષમાં દૃષ્ટાન્ત બતાવે છે.-જેમ વાયુ રાકાણ વગરની ગતિ વાળે! હાવાથી અગ્નિની જ્વાલાને એાળગી જાય છે, એજ પ્રમાણે સઘળા કર્મોના ત્યાગ કરવા વાળા તે મહાવીર પુરૂષ હાવ ભાવ, લીલા વિગેરેના પ્રધાન પણાવાળી હાવાને કારણે પ્રેમાસ્પદ સ્ત્રિયાને તથા ઉપલક્ષણથી પુત્ર અને ધન વિગેરેને પણ મેળ’ગી જાય છે, અર્થાત્ એ ખધા તેઓને માર્ગ રાકવામાં સમથ થઈ શકતા નથી. તે સ્રિયાને વશ થતા નથી. જેએ રાગદ્વેષથી વિમૂઢ ખની રહે છે, એજ સ્ત્રી વગેરેમાં આસક્ત થાય છે. જેણે તેએાના સ્વરૂપને સમજી લીધુ છે, અને તેમના પ્રસગથી થવાવાળા દુષ્ફળ-ખરામ પરિણામના નિય કરીને વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધા છે, તે તેનથી નિવૃત્ત થઈ જાય છે, તે આસ્રવથી રહિત થઈ જાય છે. ટા થિંગો ને ન લેëત્તિ' ઇત્યાદિ શબ્દાર્થ-ને-થ’ જે મહાપુરૂષ ‘સ્થિનો-બ્રિયઃ’ શ્રિયાનું ‘ન સૈયંતિન સેવન્તે' સેવતા નથી. ‘તે-તે’ એ ‘નળા-૬ના' પુરૂષે ગંધમુલ્લા-વન્ધનો મુન્ના!' સમસ્ત ખધનાથી રહિત થઇને નીવિચ-વિતર્’ અસંયમ જીવનની નાવત્તિ1-નાનાપૂન્તિ' ઇચ્છા કરતા નથી. કારણ કે ‘તે-તે’ એ મહાપુરૂષા ‘' નિશ્ચયથી ‘આદ્નોલા-મિન્ના' સર્વ પ્રથમ મોક્ષગામી થાય છે. પ્રા અન્વયા—સી સેવનના કડવા વિપાકને જાણવાવાળા જે મહાપુરૂષા શ્રિયાનું સેવન કરતા નથી. એવા તે આત્મા પુરૂષ બંધનથી મુક્ત થઈને અસંયમ મય જીવનની આકાંક્ષા કરતા નથી. અને ઉપલક્ષણથી ખાલમરણની પશુ ઈચ્છા કરતા નથી કેમકે તેઓ જગત્ નિવાસી પુરૂષ સૌથી પહેલાં માક્ષ ગામી થાય છે. અર્થાત્ મૈાક્ષ ગમનના અભિલાષી ડાય છે. મેાક્ષના અભિલાષી હાવાથી તે અસયમ જીવન અને ખાલ મરણુ બન્નેની ઈચ્છા કરતા નથી. ડાલા ટીકા-જે મહાપુરૂષ એ નિશ્ચય કરી લે છે કે—સ્રી પ્રસ’ગ કડવા ફળ આપનાર છે, સ્ત્રિયે સુગતિના માર્ગમાં ભાગળ જેવી છે, સઘળા અધ માંનુ મૂળ છે, કપટ ઝાળથી યુક્ત હાય છે. મદિરાની જેમ મહામેાહને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૯૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન કરવાવાળી છે. વધારે શુ કહેવાય ? અચે જ સઘળા પરિગ્રહેવુ કારણુ છે, તેએ સ્ત્રિયાનું સેવન કરતા નથી. એવા આત્માર્થી જન સ્ત્રીની જાળથી છૂટકારો પામીને સઘળા 'ધનાથી મુક્ત થઈ જાય છે. તેએ અસ ચમી જીવનની ઈચ્છા કરતા નથી, તેમજ ખાલમરણની પણ ઈચ્છા કરતા નથી. તેએ જીવન મરણની ઇચ્છા કેમ કરતા નથી ? એના ઉત્તર એવા છે કે–સ્રી પ્રસંગના ત્યાગ કરવા વાળા તેઓ જગમાં રહેનારાએ આદિ મેક્ષ હાય છે. અર્થાત્ સર્વ પ્રથમ માક્ષગામી હાય છે, એજ કારણે જીવન મર ણુની ઈચ્છા કરતા નથી. ઘા લીન વો જિન્ના' ઇત્યાદિ શબ્દા—નીવિચગÎવિતમ્' અસંયમ જીવનને ‘વિદુઓ જિયા-મુØત: વા' અનાદર કરીને મુળ-મેળા' જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના ઘાતિયા કર્મના ‘બત્ત-અન્તમ્' અ’તને ‘વાયંતિ-ત્રાનુવન્તિ’ પ્રાપ્ત કરે છે. ને -ચે' જે પુરૂષ સકળ કમ'ના ક્ષપણુમાં અસહાય છે તે પુરૂષ (મુળા -મેળા' તપ સ‘યમ વિગેરે સદનુષ્ઠાન રૂપ ક્રિયાથી ‘સમુદ્દત મૂયા-સંમુવીમૂતાઃ’ માક્ષની સન્મુખ બનીને ‘મળ’–માર્શમ્' અનેાક્ત સમ્યક્ દર્શન, જ્ઞાનચારિત્ર રૂપ મેાક્ષમાને ‘સાસરૂ-અનુરાતિ' ભવ્યેાને ઉપદેશ કરે છે. અર્થાત્ લબ્યાને ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગ ખતાવે છે. ૫૧૦ના અન્વયાથ——જીવન પ્રત્યે નિસ્પૃહ થઈને તેઓ શું કરે છે? એ કહેવામાં આવે છે—અસયમમય જીવનની ઈચ્છાથી રહિત મહાપુરૂષ અસંયમી જીવનના ત્યાગ કરીને અર્થાત્ તેનાથી નિરપેક્ષ અનીને જ્ઞાનાવરણીય વિગેરે આઠે ક્રર્માંના અથવા ચાર ઘાતિયા કનિ ત કરે છે, અને મેક્ષ પ્રાપ્ત કરે છે. જેએ સકળ કર્મના ાય કરવામાં સમથ હાય છે. તે પુરૂષ તપ સયમ વિગેરેના અનુષ્ઠાનથી સઘળા કર્મોના ક્ષપણુ કરવામાં અભિમુખ થઈને સમ્યક્ દન જ્ઞાનચારિત્ર તપ રૂપ મેક્ષ માર્ગના પ્રાણિયાના હિત માટે ભવ્ય જીવાને ઉપદેશ આપે છે. કેમ કે-મોક્ષ માર્ગના ઉપદેશ પણુ પર પરાથી માક્ષ પ્રાપ્ત કરાવનાર હાય છે, ૫૧૦ના ટીકા-જીવનની ઈચ્છાના ત્યાગ કરીને શુ' કરે છે ? તે ખતાવે છે. –અસંયમી જીવનની ઈચ્છાથી રહિત પુરૂષ અસયમ મય જીવનના ત્યાગ કરીને જ્ઞાનવરણીય વિગેરે કર્મના અંત કરી દે છે. અર્થાત્ સદનુષ્ઠાન કરીને જીવનથી નિરપેક્ષ થઇને સમસ્ત ક ાય રૂપ મેક્ષ પ્રાપ્ત કરી લે છે, જે સમસ્ત કર્મોના ક્ષય કરવામાં અસમર્થ હાય છે, તેઓ તપ, સંયમ, વિશે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૦૦ Page #208 -------------------------------------------------------------------------- ________________ રેનું વિશેષ પ્રકારથી અનુષ્ઠાન કરીને મોક્ષની સન્મુખ થઈને સમ્યક્ દર્શન સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્ર, અને સમ્યફ તપ રૂપ મેક્ષમાર્ગને પ્રાણિના હિત માટે ભવ્ય જીવોને ઉપદેશ આપે છે. કેમકે-મોક્ષમાર્ગને ઉપદેશ પણ પરંપરાથી એક્ષપ્રાપ્તિના કારણ રૂપ છે. ૨૦ કબુલાતi gો વાળી’ ઈત્યાદિ શબ્દાર્થ- સાત-અનુશાસનમ્ સદુપદેશ “giળી-કાળિg” પ્રાણિ ચામાં “પુત્રો-g' અલગ અલગ હોય છે. “વસુમં–સુમાન” સંયમવાનું તથા કૂચળાવા-પૂજનારા” પૂજા સત્કારની ઈરછા ન રાખવાવાળા અતએ અબાસણ-મનારાયઃ પૂજામાં રૂચિ ન રાખવાવાળા તથા “ના–ચર સંયમમાં ધનવાન તથા “–ત્તિ ઇન્દ્રિય અને ઈન્દ્રિયનું દમન કરવાવાળા અથાંત જીતેન્દ્રિય અએવ -દઢ દઢ તથા “ કાદુળ-વાતમૈથુન મિથુનને વજીત કરનાર પુરૂષ મેક્ષ ગમન કરવાને ગ્ય કહેવાય છે. ૧૧ અન્વયાર્થ––મોક્ષની સન્મુખ ઉપસ્થિત થયેલ મહાપુરૂષોના અનુશાસન સંબંધમાં કહે છે. એ મોક્ષાભિમુખ પુરૂનું અનુશાસન જગતના જીવમાં જુદા જુદા પ્રકારથી પરિણત થાય છે. સરખી રીતે નહીં. કેમકે–જુદા જુદા પ્રાણિના અંતઃકરણે જુદા જુદા સ્વભાવવાળા હોય છે. એ અનુશાસનથી કઈ કઈ પુરૂષે જ મોક્ષની તરફ જનાર હોય છે. બધા નહીં. અનુશાસક કેવા હોય? તે સંબંધમાં કહે છે કે –“વણું' અર્થાતુ ધન, મુનિનું ધન સંયમ જ હોય છે. તેથી જ “વસુમાન” નો અર્થ સંયમવાનું એ પ્રમાણે સમજ જોઈએ. જેઓ સંયમવાનું છે, આદર સત્કારનું આસ્વાદન અથવા અનુમોદન કરતા નથી. આદર સતકાર વિગેરેની ઈચ્છા રહિત હોય છે. સંયમમાં યતનાવાન હોય છે. ઇન્દ્રિયનું અને મનનું દમન કરવાવાળા છે, દેવ વિગેરે પણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ જેને ચલાયમાન કરી શકતા નથી. કેમકે-તે મૈથુનથી રહિત હોય છે, અર્થાત્ સઘળી ભેગેચ્છાના ત્યાગ કરવાવાળા હાય છે. જેએ આ વિશેષણેાથી વિશિષ્ટ હાય છે, એજ મેાક્ષની તરફ અભિમુખ (સમુખ ) થવાને ચાગ્ય હાય છે. ૧૧૫ ટીકામ(ક્ષાભિમુખ પુરૂષોના અનુશાસનના સબંધમાં કહે છે-જે સત્ અસત્ વિવેક દ્વારા જીવ મેાક્ષની સન્મુખ હોય છે, તે અનુશાસન જીવામાં ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે. જો કે-ભગવાનના મુખેથી એક જ પ્રકારની ધ દેશના નિકળે છે, તે પણ શ્રોતા ખેાના ભિન્ન પણાને કારણે ધમ દેશનામાં પણ અંતર પઢિ જાય છે. જેમ મેઘામાંથી પડેલ જળ સ્વભાવથી એક સરખા રસ વાળુ હોય છે, તે પણ અમુક અમુક દેશેમાં જુદા પ્રકારની જમીનના વિકાશના કારણે તે અનેક પ્રકારના થઇ જાય છે. નારીયેલ, લીમડો અને લીંબૂ વિગેરેમાં તે ભિન્નપણુ બધાને અનુભવમાં આવે છે, કહ્યું પણ છે કે-‘દેશના હોનાથાનામ્’ ઇત્યાદિ લેકનાનાથ--તીથ કરની દેશના શ્રોતાજનાના અભિપ્રાય પ્રમાણે આ લાકમાં અનેક પ્રકારની થઇ જાય છે અને તે અનેક કારણેાથી અનેક રૂપમાં પરિણમી જાય છે. જો કે ભગવાનની ધમ દેશના ભવ્ય જીવમાંજ વાન્ હાય છે, અભજ્યમાં નહી, તે પણ સઘળા ઉપાયેાના જાણનારા ભગવાનને આમાં કાંઈજ ઢાષ નથી. આ તે તે શ્રોતાઓને જ દોષ છે કે-તેમના અંતઃકરણના સ ́સગથી તે એ રીતે પરિણત થઈ જાય છે. કહ્યું પણ છે કે સદ્ધર્મવીઽવયવના નષદ્રૌણક્ષ્ય' ઇત્યાદિ હું લેાકના અન્ધુ ભગવન્ ! સદ્ધમ રૂપી ખીન્નેને વાવવામાં આપની કુશળતા-નિપુણપણું સČથા નિર્દોષ છે. તેમાં કાંઈ જ ત્રુટિ નથી હોતી, તા પશુ આપને માટે પણ કાઈ કાઈ ભૂમિ ઉપર સિદ્ધ થાય છે. અર્થાત્ કોઈ જીવા પર તેના કાઈ પ્રભાવ પડતા નથી. એમાં આશ્ચય જેવુ' કાંઈ નથી, કેમકે-અંધારામાં વિચરવા વાળા કેટલાક પક્ષી એવા પણ હાય છે કે જેઓને સૂર્યના કિરણા પણ ભમરાના પગની જેમ કાળા કાળા જોવામાં આવે છે. અનુશાસક અર્થાત્ ધર્મોપદેશક કેવા હેવા જોઈએ ? તે બતાવવામાં આવે છે, તે સૂ'યમ રૂપી ધનથી યુક્ત હાય, કેમકે-મેાક્ષને માટે પ્રવૃત્તિ કરવાવાળાનું ધન સચમ જ છે. તે આદર સત્કારના અનાસ્વાદક હાય અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ યાગથી પાતાના સત્કાર સન્માનનું અનુમેદન ન કરે. અથવા દેવાદિકા દ્વારા કરવામાં આવનારી સેવાના સ્વાતૢ ન કરે. કેમ તે ગ્રહણુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૦૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ ન કરવી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે-આ અભિલાષા, પ્રોજન અથવા ઈચ્છાથી રહિત હોય છે. સંયમમાં યતનાવાળા હોવું અત્ નિરતિચાર સંય. મનું પાલન કરે ઈન્દ્રિય અને મનનું દમન કરવા વાળા હોય એવું પણ કેમ હોય ? એ કારણે કે દેવતા વિગેરેના વિષય સંબંધી પ્રલે ભને હેવા છતાં પણ ધર્મથી ચલાયમાન થતા નથી, અને ચલાયમાન ન થવાનું કારણ તે મૈથુન વિગેરે ઇન્દ્રિય સંબંધી ભેગથી વિરત હોય છે, તે પ્રાણાતિપાત વિગેરે પાપથી નિવૃત્ત હોય છે. મોક્ષમાર્ગને સાધક હોય છે. અને આયત (દીઘ) ચારિત્રવાનું હોય છે. તે કારણથી તેમાં શબ્દ વિગેરે વિષયની અભિલાષા-ઈચ્છા હતી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે--સાચે અનુશાસક અર્થાત્ ઉપદેશક એજ હોય છે કે જે સંયમ રૂપી ધનવાળે સત્કાર વિગેરેનું અનુમોદન ન કરતાં પિતાની સેવાનું આસ્વાદન ન કરે. ઈચ્છા રહિત હોવાના કારણે નિસ્પૃહ હોય, સંયમમાં યતનાવાન્ હોય, ઈન્દ્રિય અને મનનું દમન કરવા વાળા હોય, અનુકળ અને પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગોથી ચલાયમાન ન હોવાને કારણે દઢ હોય, તથા ભેગની ઈરછાથી રહિત હોવાથી મૈથુનનો ત્યાગ કરવાવાળા હેય, આવા જે ઉપદેશક હોય છે, એજ મેક્ષમાં જવાની ઈચ્છા વાળા-મેક્ષાભિમુખ હોઈ શકે છે. ૧૧ નીવાવ જ સ્ટીકના ઈત્યાદિ શબ્દાર્થ--મૈથુનનો ત્યાગ કરવાવાળે મુનિ “વાર-નવાર રૂa' જાળમાં ફસાવવા માટે તેમાં નાખવામાં આવેલ ધાન્યમાં કબૂતર વિગેરે પક્ષિઓની જેમ ‘જ રીur-7 શ્રી સ્ત્રીસંગમાં લીન ન થવું અર્થાત્ સાધુએ “સ્ત્રીનું સેવન ન કરવું “છિન્નવો–છિદ્મશ્નોતા જેણે વિષય ભેગ રૂપ આસ્રવ દ્વારને છેદી નાખ્યું છે અત એવ “કાવિહે–સાવિત્રઃ' રાગદ્વેષ આદિ મળથી જે રહિત છે એવું કહેનાર” સ્વરથ ચિત્ત બનીને “રજા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ રે-સવા જ્ઞાન સદા ઈનિદ્રાને વશ રાખવાવાળે મુનિ “અદેઢિયં-અનીદ. રાષ્ટ્ર અનુપમ એવી “વંધિં-વિમ્' ભાવ સમાધિને “-કાત્તા પ્રાપ્ત કરે છે. ૧૨ અન્વયાર્થ–-મથુનથી વિરત થવાથી શું ફળ થાય છે? એ અહિ કહેવામાં આવે છે. જેમ બંધનમાં ફસાવવા માટે અનાજના કણે વેરવામાં આવે છે. અને કબૂતર વિગેરે જીવે તે કણેને પ્રાપ્ત કરવાના લેભથી આવીને ફસાઈ જાય છે. એ જ પ્રમાણે સાધુએ સ્ત્રિઓની જાળમાં ફસાવું નહી. કહેવાનું તાત્પર્ય એ છે કે-જેમ કબૂતર વિગેરે ધાન્યના કણમાં આસાત થઈને જાળમાં ફસાઈ જાય છે, અને ખરાબ મતથી મરે છે. એજ પ્રમાણે મનુષ્ય ધાન્ય કસરખી શ્વિના બંધનમાં પડીને બાલમરણથી મરે છે. તેથી જ મુનિએ તેમાં આસક્ત થવું નહીં. જેણે સ્ત્રોતને રોકી દીધેલ છે. અર્થાત્ પાપના આવવાના માર્ગને રેકી દીધે છે, તથા જે અનાવિલ અર્થાત રાગાદિની કલુષતા વિનાના છે, જે આકુલતાને કારણે રાગ દ્વેષથી, રહિત હોવાથી નિરાકુલ છે, તથા ઈન્દ્રિયને વશ કરવાવાળા છે એવા મુનિ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. ૧૨ા ટીકાર્થ––અહિયાં મૈથુન ત્યાગના સંબંધમાં ઉપદેશ આપવામાં આવે છે-ધાન્ય-અનાજના દાણા સમાન સ્ત્રિમાં આસક્ત ન થવું. અર્થાત્ કબૂતર અને સૂકર વિગેરે પ્રાણિ જેમ અનાજના દાણાના લેભમાં આવીને જાળમાં ફસાઈ જાય છે. અને શિકારી દ્વારા પકડાઈને મારી નાખવામાં આવે છે, એ જ પ્રમાણે પુરૂષ, પણ અલ્પકાળના વિષયના લોભમાં પડીને સ્ત્રિયામાં આસક્ત થઈને મોહ જાળમાં ફસાઈ જાય છે, અને પોતાના કરેલ કર્મોથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ “સંસાર તવ તુરતાર' ઈત્યાદિ અરે સંસાર! અગર વચમાં આ સ્તર–ન પાર પામી શકાય તેવી સિ વચમાં ન આવત તે તારી આ “દુસ્તર' પદવી કોઈ પ્રકારનું મહત્વ રાખી ન શકત, અર્થાત્ સ્ત્રિના દેહને જીત એજ વાસ્તવિક સ્તરતા છે, આ મેહના કારણે જ સંસારને દુસ્તર કહેલ છે, જેણે સ્ત્રી સંબંધી મેહને જીતી લીધું છે, તેને માટે સંસાર દુસ્તર થઈ શકતું નથી, અર્થાત સુતર સરળ પણાથી પાર પમાય તેવું બની જાય છે. એથી જ સ્ત્રી પ્રસંગને નીવાર-ધાન્ય કણાની જેમ સમજીને તત્વવેત્તા –તત્વને જાણનારા પ્રિયમાં આસક્તિ ધારણ ન કરે. તે સ્રોતને બધ કરી દે અર્થાત્ સંસારમાં પાડવાના દ્વારા-માર્ગોને ઈન્દ્રિયના વિષયે તરફની પ્રવૃત્તિથી રેકી દે અથવા પાપના આવવાનાં માર્ગને એટલે કે પ્રાણાતિપાત વિગેરે પાપનું નિવારણ કરે. રાગદ્વેષના કલુષિતપણાથી રહિત થાય, આકુળ ન થાય, અર્થાત વિષયમાં પ્રવૃત્તિ ન કરવાને કારણે સ્વસ્થચિત્ત થાય સદા ઈન્દ્રિ અને મનનુ દમન કરે. આવા પ્રકારના મહાપુરૂષ અનુપમ ભાવ સમાધિને અર્થાત્ કર્મ વિવર રૂપ સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૧રા શબ્દાર્થ––“જિગર-ગનીદશી' અનન્યની સરખે સંયમમાં બન્ને લેવામાં નિપુણ એ જે પુરૂષ “મળવા-મના અંતઃકરણથી “વચા રેવરાણા પ્રવ' વચનથી “ચા રેવાના' કાયાથી પણ રૂ-વિત્' કેઈ પણ પ્રાણીની સાથે “ન વિક્સિ-રે વિયેત’ વિરોધ ન કરે એ પુરૂષ “જહુ-વહ્યુષમાન પરમાર્થને જાણવાવાળે છે. ૧૩ અન્વયાર્થ—-અનન્ય સદશ અર્થાત અનુપમ સંયમના મર્મને જાણવાવાળો પુરૂષ મન, વચન, અને કાયાથી કેઈની સાથે વિરોધ કરે નહીં એ મહાપુરૂષ જ ચક્ષુષ્માન્ અર્થાત્ પરમાર્થી દ્રષ્ટા અને પરમાર્થ દશક છે. ૧૩ ટીકાથું જે અનન્ય સંદેશ અર્થાત્ અનુપમ સંયમના મર્મને જાણવા વાળા થઈને મનથી વચનથી અને કાયાથી તથા ઉપલક્ષણથી કરણ, કારણ અને અનુમોદનથી, અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ વેગથી કઈ પણ પ્રાણીની સાથે વિરાધ ન કરે. પરંતુ સઘળા પ્રાણિયો સાથે મૈત્રી ભાવ જ ધારણ કરે. એ પુરૂષ જ પરમાર્થને જાણનાર હોવાના કારણે નેત્રવાનું છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૦૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ તાત્પય એ છે કે--જે સયમના સ્વરૂપને જાણવાવાળા છે, તે મન, વચન, અને કાયાથી કેાઈની પણ સાથે વિધિ ન કરે. આ પ્રમાણે જેએ કરે છે, એજ તવદશી તત્વને જાણનાર છે ૫૧૩ ‘તે હૈં ચલૂ મનુસ્કાળ” ઇત્યાદિ શબ્દા——-ચ' જે મુનિ ‘હ્રજ્ઞાપુ-કાનૂનાચા:' શબ્દાદિ વિષયની અભિલાષાને ‘ગ ́ત-અન્તઃ' પયન્તવર્તી છે ‘લે-ક્ષઃ' તેજ ‘કુ' નિશ્ચયથી ‘મનુસ્કાન-મનુયાનામ્' મનુષ્યાના અર્થાત પ્રાણિયાના ‘વસૂ-ચન્નુ:’ નેત્રરૂપ છે. ‘ડ્યુરો-જી:' અસ્તરા ‘અંતે-અન્તન' અંતિમ ભાગથી 'વ-વૃત્તિ' કાય કરે છે. અને જેમŔ-મ્’રથનુ ચક્ર ‘અંતેન-અમ્ત' અંત ભાગથી ‘છોટુર્-તિ’ ચાલે છે. ૫૧૪ા અન્વયા--જે મુનિ કાંક્ષા અર્થાત્ શબ્દ વિગેરે વિષયેાની અભિલા ષાની પન્તવ હાય છે, તેનાથી દૂર થઈ જાય છે. તે નિશ્ચય પૂર્વક મનુષ્યા માટે ઉપલક્ષથી સઘળા પ્રાણિયા માટે નેત્ર સરખા હોય છે. કેમ કે એજ પરમાર્થ ને બતાવનાર હોય છે. એજ વાતને દૃષ્ટાન્તથી દૃઢ કરવામાં આવે છે. જેમ છા અંતભાગથી અર્થાત્ ધાર તરફથી પેાતાનુ કાર્ય કરે છે. અને જેમ ચક્ર (પૈડુ) અન્તિમ ભાગ (નૈમિ) તરફથી ચાલે છે. ૧૪મા ટીકા--જે મહાપુરૂષ શબ્દાદિ વિષયની અભિલાષાથી દૂર રહે છે, એજ નિશ્ચયથી ભવ્ય જીવાને માટે અથવા પ્રાણી માત્રને માટે નેત્ર સરખા ડાય છે. અર્થાત્ જેમ નેત્ર ઘટ પટ વિગેરે પદાર્થોને પ્રકાશિત કરીને પ્રાણિયાને ઉપકાર કરે છે, એજ પ્રમાણે એવા મહામુનિ પણ હૈય-ત્યાગ કરવા ચૈાગ્ય અને ઉપાદેય-ગ્રહણ કરવા ચેાગ્ય પદાર્થાને પ્રકાશિત કરીને પ્રાણિયાના ઉષ કાર કરે છે. એજ વાતને દૃષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે.--જેમ વાળ દનુ' આઝાર -અસ્ત્રો અ'તભાગથી કેશેાને હટાવે છે, અથવા જેમ પૈડુ અન્ત ભાગથી ચાલે છે, એજ પ્રમાણે મહામુનિ વિષય, કષાયથી દૂર રહીને જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મના ક્ષપણુની અથક્રિયા કરી શકે છે. ૧૪ 'તાળિ ધીરા સેવં ' ઇત્યાદિ શબ્દાય—ધીરા-ધા:' પરીષહુ અને ઉપસર્ગ ને સહન કરવાવાળા 'જ્ઞાનિ−ાન્તાન્' અંતપ્રાંત આહારને રેવંતિ-સેન્સે’ સેવે છે. ‘સેન-મેન' એ અન્ત પ્રાંત આહારના સેવનથી ‘૬૬-૬' આ સ’સારમાં ‘સજા-અન્ત:{}:/ સર્વ દુઃખાને અંત કરવાવાળા થાય છે. અતઃ એ અંતમાંતના માહાર કરવાવાળા રા—ન્ના: પુરૂષ –' આ મનુન્નત્ ઢાળે-માનુચરે પાસે' શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૦૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ મનળ લોકમાં “ધર્મ-ધર્મ સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને “મારા. fહ-સાધિતુમ આરાધના કરવાને યોગ્ય થાય છે. ૧પ અન્વયાર્થ–ધીર પુરૂષ અંત પ્રાન્ત આહારનું સેવન કરે છે. અન્તપ્રાન્ત આહારનું સેવન કરવાથી તેઓ સઘળા દુખના અત કરવાવાળા હોય છે. એવાજ પુરૂષ આ મનુષ્ય લેકમાં ધર્મની આરાધના કરવાને ગ્ય હોય છે. ૧૫ ટીકાર્થ–પહેલાની ગાથામાં કહેલ અર્થનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.-ધીર અર્થાત્ દેવ, તિર્યંચ અને મનુષ્ય કૃત ઉપસર્ગોને સહન કરનાર, સત અને વિવેકથી યુક્ત સાધુ વહેલ-વાલ–ચણ વિગેરેથી બનેલા પદાર્થ ખાટી છાશથી મળેલા અને નીરસ આહારનું સેવન કરે છે. અથવા શબ્દાદિ વિષયના પરિત્યાગનું સેવન કરે છે, તેથી જ તેઓ સંસાર સાગરને અથવા સંસારના કારણભૂત કર્મોને ક્ષય કરવાવાળા હોય છે. આ કથનથી શરીર સંબંધી નિર્મમત્વને સૂચિત કરેલ છે. એજ અંતકાન્ત આહાર કરવાવાળા કર્મભૂમિ જ, ગર્ભ જ સંખ્યાત વર્ષોની આયુષ્યવાળા મનુષ્ય આ મનુષ્ય લેકમાં આર્ય ક્ષેત્રમાં સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્મચારિત્ર અને તપ રૂપ ધર્મની આરાધના કરવાને ગ્ય હોય છે. તાત્પર્ય એ છે કે–સ અનુષ્ઠાનની સામગ્રી પ્રાપ્ત કરીને મનુષ્ય સંસા રને અંત કરવાવાળા થયા છે. જે કે-આ પાંચમાં આરામાં ભરત ક્ષેત્રમાં સિદ્ધ થતા નથી. તે પણ વિદેહ ક્ષેત્રમાં તે ઘણુ જેવો સિદ્ધ થાય છે. ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ ળિદિયા ઘા સેવા શો' ઈત્યાદિ શબ્દાર્થ--‘ઉત્તર-ફરતે” લેકેત્તરીય જીન શાસનમાં “ચં-'આ કહેવામાં આવનાર “સુર્ય-શ્રતમ સાંભળ્યું છે કે “ગિરિ-નિષિતાથ' સમ્યફ દર્શન જ્ઞાનાદિની આરાધનાથી કૃતકૃત્ય થયેલ પુરૂષ મેક્ષમાં ગમન કરવાવાળા થાય છે. “વા-વાં’ અથવા કર્મશેષ રહેતે વારેવાર' સૌધર્માદિ દેવ થાય છે. પ્રચં–ાર” આ પૂર્વોક્ત “m gવાં કઈ કઈ મનુષ્યોને જ થાય છે. પરંતુ “અમgૉસુ-જમનુષ્યપુ” મનુષ્ય સિવાયનાં પ્રાણિયોમાં ‘ળો તા-નો તથr’ મનુષ્યની જેમ અન્ય નિવાળાઓમાં કૃતકૃત્યપણું હોતું નથી. “જે મા? મેં “દુ-મુતમ્” ભગવાનના મુખથી સાક્ષાત્ સાંભળ્યું છે. ૧૬ અયાર્થ––લેકોત્તર જીનશાસનમાં એવું સાંભળવામાં આવ્યું છે કેધર્મારાધનને એગ્ય મનુષ્ય સમ્યગદર્શન જ્ઞાન વિગેરેની આરાધના કરીને કૃતકૃત્ય થઈને મોક્ષગામી થાય છે. અથવા કર્મ બાકી રહી જાય તે સૌધર્મ વિગેરે વિમાનમાં દેવપણથી ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની કૃતકૃત્યતા કોઈ કેઈ મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. મનુષ્યથી અન્ય નિને પ્રાણિને પ્રાપ્ત થતી નથી. કેમકે-તેઓ એવી ધર્મારાધના કરી શકતા નથી, તેથી જ મનુષ્ય જ સિદ્ધિને પામનાર બને છે. એ મેં ભગવાનના મુખેથી સાક્ષાત સાંભળ્યું છે. ૧દા ટીકાર્થ––સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે – હે જ લકત્તર જીન શાસનમાં મેં એવું સાંભળ્યું છે કે ધર્મારાધનને એગ્ય મનુષ્ય જ મોક્ષ ગામી હોય છે. અથવા જેમના કમ શેષ રહી જાય તેઓ સમ્યક્દર્શન વિગેરે સામગ્રીને સદ્ભાવ હોય તે પણ કર્મોના સદ્દભાવને કારણે તેની પરિપૂર્ણતા ન હોવાથી એજ ભવમાં મોક્ષ પામતા નથી. પરંતુ સૌધર્મ વિગેરે દેવલકમાં દેવ થાય છે. કેઈ કઈ મનુષ્યોને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મનુવ્યથી ભિન્ન અન્ય પ્રાણું એજ ભવમાં કૃતકૃત્ય થઈ શકતા નથી. કેમકે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૦૮ Page #216 -------------------------------------------------------------------------- ________________ તેમને ધર્મારાધનાને અવસર જ મલ નથી. તે કારણે મનુષ્ય જ સિદ્ધિ મેળવી શકે છે. આ પ્રમાણે મેં ભગવાનના મુખથી સાંભળ્યું છે, તેથી આ કથન અન્યથા-અસત્ય થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે–આ કારણથી તમારે સંયમનું પાલન કરવામાં પ્રમાદ કર ન જોઈએ. ૧૬ તે શાંતિ ટુવાવાળ” ઈત્યાદિ | શબ્દાર્થ—–“g-gવા કેઈ અન્ય મતવાળાનું ‘હિંચ-સાહ્યાત કહેવું છે કે દેવ જ અશેષ દુઓને અંત કરે છે. પરંતુ એવું સંભવતું નથી. કારણ કે ‘- આ ઇન પ્રવચનમાં તીર્થંકર વિગેરેનું કરવું છે. કે મનુષ્ય જ “દુકાળં-હુવાના શારીરિક અને માનસિક દુઃખના નંઅત્ત નાશ “#તિ-રિત' કરે છે. અન્ય દેવ વિગેરેના ભાવમાં ધર્મારા ધનને અભાવ છે. તેથી તેઓ મેક્ષ ગતિ પ્રાપ્ત કરી શકતા નથી. આ સંબંધમાં “ p4 gm-psi પુર” કઈ ગણધર વિગેરેનું “કાચિં-ચાલ્યાત' કહેવું છે કે મનુષ્ય સિવાય “ચં--અચ” હવે કહેવામાં આવનારા “મુ. હા-કુદઃ જીન ધર્મ શ્રવણાદિ રૂપ અભ્યદય પણ “સુ -ટુર્રમઃ દુર્લભ છે તે પછી મોક્ષગમનની તો વાત જ શી કરવી? ૧છા અન્વયાર્થ–કઈ કેઈનું એવું કહેવું છે કે-–દેવજ સઘળા દુઓને અંત કરે છે. પરંતુ એવું બની શકતું નથી પ્રવચનમાં તીર્થકર વિગેરેનું કથન છે કે મનુષ્ય જ શારીરિક અને માનસિક દુરને નાશ કરી શકે છે. તેનાથી ભિન્ન કેઈ અન્ય પ્રાણિ તેમ કરી શકતા નથી. કેમકે દેવ વિગેરેના ભવમાં ધર્મની આરાધના અસંભવિત છે. કોઈ કઈ ગણધર વિગેરેનું કથન છે કે–સઘળા દુઃખને નાશ કરે તે દૂર રહ્ય, મનુષ્યની વિના આગળ કહેવામાં આવનાર છન ધર્મ શ્રવણ વિગેરે રૂપ સંગ પણ દુર્લભ છે. તે પછી મેક્ષ પ્રાપ્ત કરવાની તે વાત જ કેમ કહી શકાય ? ૧છા ટીકાર્થ–કોઈ કેઈ કહે છે કેદેવ જ ઉંચામાં ઉંચું સ્થાન પ્રાપ્ત કરીને સઘળા દુઃખને અંત કરે છે. આ કથન ગ્ય નથી. કેમકે દેવ એ પ્રમાણેની ધર્મારાધના કરી શકતા નથી. દુઃખને અંત તે મનુષ્ય જ કરી શકે છે. મનુષ્ય ભવમાં જ ધર્મારાધનની પૂર્ણ સામગ્રી રહેલી છે. આ વિષ. યમાં ગણધર વિગેરેનું કહેવું છે કે-મનુષ્યભવ, આર્યક્ષેત્ર, જનધર્મ શ્રવણ, વિગેરે અયુદય ભાગ્યોદય પ્રાપ્ત થવા દુર્લભ છે. કહ્યું પણ છે કે–નનું પુરાત્ત્વરિતુર્સમ' ઇત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૦૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવ પ્રકાશની જેમ તથા વિજળીના ચમકારાની જેમ અત્યંત ચપળ છે. આગાધ સંસાર સાગરમાં તે પડી જાય તે ફરીથી તેની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. મોક્ષ સાધનને આધાર રૂપ મનુષ્ય ભવ ઘણું જ કઠણાઈ પછી લાંબે કાળે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુષ્ય ભવનું દુર્લભ પણું બતાવતા થકા અન્ય શરીરની અપેક્ષાએ મનુષ્ય શરીરનું વિલક્ષણ પણું પ્રગટ કરેલ છે. આ વિલક્ષણ પણું એજ છે કે-આનાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, એથી એ સિદ્ધ થાય છે કે-અર્વ-પ્રવચનમાં જે પ્રતિપાદન કરવામાં આવેલ છે, કે મનુષ્ય જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, અન્ય નહીં તે કથન સત્યજ છે. ૧ળા ફો વિષમારણ” ઈત્યાદિ શબ્દાર્થ -' જે આ મનુષ્ય ભવથી “વિદ્ધરમાણ-વિવંતમાનરથ ભ્રષ્ટ થનારા પ્રાણીને “પુળો-પુન' જનારમાં “સંરોહિ–સવોષિ” જનધર્મી પ્રાપ્તિરૂપ બધિ “-દુમા” દુર્લભ હોય છે. કારણ કે મનુ ભવથી ભ્રષ્ટ થવાવાળાને જન્મ જન્માક્તરમાં પણ તહૃાા છો-તથા” બધીની પ્રાપ્તી એગ્ય શરીર અથવા બાધિ ગ્રહણ ૫ આત્મપરિણતિ રૂપ શુભ લેહ્યા “દુરાગ-દુર્ણ દુર્લભ હોય છે. અને જે અચ જે દેહને “ઘરે-ઘણે જીનેક્ત ધર્મના અનુષ્ઠાનને વિચારે-વાઘણીવાર વ્યાખ્યાન દ્વારા કહે એવું શરીર દુર્લભ હોય છે. ૧૮ અવયાર્થ–મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલ પ્રાણીને જન્માક્તરમાં ફરીથી બધિ–જીન ધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કેમકે મનુષ્ય ભવથી ચૂકેલા પ્રાણને જન્મ જમાત્રમાં પણ બેધિ પ્રાપ્ત થવા ચગ્ય શરીર અથવા બધિગ્રહણ યોગ્ય શુભ લેશ્યાનું પ્રાપ્ત થવું કઠણ છે. જે રીતે શરીરને ધર્મના અનુષ્ઠાનમાં લગાડવામાં આવે છે. એવા દેહની પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે કારણે બેધિની પ્રાપ્તિ પણ દુર્લભ છે. ૧૮ ટીકાર્થ–પૂર્વોક્ત-પહેલાં કહ્યા પ્રમાણે મનુષ્ય દેહ ફરી મળવો દુર્લભ છે. તેને મેળવીને પણ જેણે આત્મત્કર્ષ પ્રાપ્ત કરેલ નથી. તે ધર્માચરણની સામગ્રીથી યુક્ત આ મનુષ્ય ભવથી જ્યારે પડી જાય છે, તે અપાર સંસાર સાગરમાં ભમતા થકા બીજી વાર જીન ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે. કેમકે–સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા જીવને ફરીથી સમ્યકત્વની પ્રાપ્તિ કરવામાં ઉતકૃષ્ટ અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ લાગી જાય છે. એ જ કારણે બેધિની પ્રાપ્તિ દુર્લભ કહેલ છે બેધિ દુર્લભ કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે-બેષિ પ્રાપ્ત કરવાને ચગ્ય મનુષ્ય શરીર મનુષ્ય ભાવથી ભ્રષ્ટ અને પુણ્ય રહિત પ્રાણિને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૧૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ ફરીથી મળવુ' મુશ્કેલ છે. જેમ આંધળા માણસને દ્વાર મેળવવુ સહેલુ નથી. એજ પ્રમાણે પુણ્ય વિનાનાને મનુષ્ય ભવ મળવા સહેલે નથી. કદાચ એઋષિ પ્રાપ્ત કરવાને ચાગ્ય શરીર મળી પણ જાય તે પણ શુભ લેશ્યા અર્થાત્ આત્માના પ્રશસ્ત અધ્યવસાય રૂપ પરિષુતિ દુર્લભ હોય છે. કે જેને માણસ જીનેાક્ત શ્રુત ચારિત્રમાં લગાવી શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે--મનુષ્ય ભવથી ભ્રષ્ટ થયેલ પ્રાણીને જેના આશ્રયથી ફરીથી આધિની પ્રીતિ કરીને શુભ પરિણામથી ધમ કાર્યોમાં લગાવી શકાય, એવા મનુષ્ય શરીરની પ્રાપ્તિ થવી દુલ ભ હોય છે. ૫૧૮મા ‘ને ધમ્મ યુદ્ધમëતિ' ઇત્યાદિ શબ્દા—À-ચ:’જે મહાપુરૂષ ‘મુદ્ર-શુદ્ધ' જીનેન્દ્ર પ્રતિપાદિત હાવાથી નિલ અતએત્ર અળેĒ-નીદરામ્' અનુપમ ધ્રુિવુ-પ્રતિપૂર્ણમ્' સંપૂર્ણ મેક્ષમાના સાધક ભાવ પરિપૂર્ણ હાવાથી આ પ્રકારના ધર્મ-ધર્મમ્' શ્રુતચારિત્ર રૂપ ધર્માંને ‘અવંતિ-ન્નાસ્થાન્તિ' વ્યાખ્યાન દ્વારા કથન કરે છે અર્થાત્ લબ્ધાને ઉપદેશ કરે છે. અને પેતે આચરણ પણ કરે છે. ાળેજિસન્ન-અનીદરાચ’ પૂર્વોક્ત ધમનું ‘ઝંઝાળ-ચસ્થાનમુ’જે સ્થાન અર્થાત્ આધાર ભૂત જે મુનિ ‘ત્તસ-સર્ચ' તેની ‘નર્મદા-નન્મા’ જન્મની વાત પણ ‘બો-ત:' કયાંથી થઈ શકે ? અર્થાત્ જન્મ ધારણ કરવાની વાત તે દૂર રહી પરંતુ ‘જન્મ’એવું વચન પણ કહી શકાતું નથી. ૫૧૯ના અન્નયા —જે મહાપુરૂષ જીનેન્દ્ર પ્રતિપાદિત હોવાના કારણે નિમલ, અતએવ અનુપમ, પ્રતિપૂર્ણ અર્થાત્ મેાક્ષમાના સાધક પણાથી પરિપૂર્ણ ધમના ભવ્ય જીવાને ઉપદેશ આપે છે, અને સ્વયં આચરણ કરે છે, જે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૧૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ આ અનુપમ ધર્મના પાત્રરૂપ છે, અર્થાત્ એ ધર્મનું પાલન કરવાવાળા જે મુનિ છે, તેના જન્મની વાર્તા જ શુ' કહેવી? અર્થાત્ તેમને જન્મ ગ્રહણુ કરવાનું સથા બંધ જ થઈ જાય છે. તે અજર, અમર, શ્મજન્મા થઈ ને સિદ્ધ બની જાય છે. ૫૧૯મા ટીકા—હવે વિશેષ રીતે કહેવામાં આવે છે.—જે મહાપુરૂષ વિશુદ્ધ અંતઃકરણ વાળા હાય છે, જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઇ ચુકેલ છે, જે હાથમાં–હથેલીમાં રાખેલ આંમળાની માફક સઘળા જીવ અજીવ વિગેરે પદાબંને જાણનારા છે, તે સઘળા દેષાથી રહિત એવા ધમ નું પ્રતિપાદન કરે છે, અને પાતે પણ એ ધનુ આચરણ કરે છે. તે ધમ કેવા હાય છે ? તે બતાવે છે.-માક્ષમાર્ગના સાધક, ચારિત્રના સદ્ભાવથી સમ્પૂર્ણ, તથા જીનેન્દ્ર દ્વારા પ્રતિપાદન કરાયેલ હાવાથી તથા ષટ્કાય જીવેાની રક્ષા રૂપ હોવાથી અનુપમ હાય છે, આ અનુપમ ધર્મના જે આધાર છે, અર્થાત્ જે મુનિ આ ધનું પાલન કરે છે, તેના જન્મની કથાજ કેવી રીતે થઈ શકે ? અર્થાત્ તેમને પુનર્જન્મ થતા નથી. અથવા એ રીતના ધર્મનું પાલન કરવાવાળાના પુનર્જન્મ થતા નથી. અથવા એવા ધર્મનું પાલન કરવાવા ળાનુ જે સ્થાન છે, તે સ્થાનને અર્થાત્ માક્ષને પ્રાપ્ત પુરૂષના પુનર્જન્મ સવ થા થતા નથી. તે માટે ‘જન્મ’ એમ કહેવું તે પણ ઉચિત ન તેથી સદાકાળ માટે સિદ્ધ થઈ જાય છે. ૧૯ા ‘લો ચાર મેદ્દાવા ઈત્યાદિ શબ્દા સહાયા-તથાગતાઃ” પુનરાવૃત્તિથી થયેલ અર્થાત્ માક્ષને પ્રાપ્ત એવા મેાવી-મેધાવીઃ” કેવળજ્ઞાનવાળા તીર્થંકર ગણધર વિગેર જ્યાર્-વાચિત્' કાઈ પણ કાળે ‘ગો-તઃ' કયા પ્રકારથી ‘જીવ્ñત્તિ-seવન્દે' ઉત્પન્ન થાય છે ? અર્થાત્ ઉત્પન્ન થતા નથી. હિમ્ના-ત્રપ્રતિજ્ઞા' નિદાન રહિત ‘તદ્દાચા-તથાળતાઃ” તીથ કર ગણધર વિગેરે ‘અનુત્તરા–અનુત્તા:' લેાકાત્તર કેવળ જ્ઞાન અને કેવલ દશનવાળા ‘હોલ-હોચ’ જીવ સમૂહના ‘વવું-ચક્ષુઃ’ નેત્રરૂપ કહેવાય છે. ા૨ા અન્વયા —જે પુનરાગમનથી રહિત થઈને મોક્ષને પ્રાપ્ત થયા છે, અને મેધાવી અર્થાત્ કેવલજ્ઞાની છે, તે શું કેઇ સમયે કોઈ પણ પ્રકારે જન્મ ગ્રહણ કરે છે ? અર્થાત્ તેઓના પુનર્જન્મ કોઈ પણ વખતે થતા નથી. તેઓ ખધા પ્રકારની કામનાએથી રહિત લેાકેાત્તર કેવળ જ્ઞાન દશનથી યુક્ત તીર્થંકર ગણધર વિગેરે જીવેા માટે નેત્ર રૂપ હોય છે. અર્થાત્ ક્ષત્ અસત્ પદાર્થીને ખતાવવાળા હૈાવાથી નેત્રરૂપ હોય છે. ઘરના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૧૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ—અપુનરાવૃત્તપણાથી સિદ્ધિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, કેવલ દર્શનથી યુક્ત મહાપુરૂષ શું ક્યારેય પુનર્જન્મ લે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે-કર્મરૂપી બીને અભાવ થવાથી જન્મરૂપી અંકુરની ઉત્પત્તિ થતી નથી. તેથી જ જન્મ, જરા-વૃદ્ધાવસ્થા અને મરણથી વ્યાપ્ત આ સંસારમાં તેમનું પુનરાગમન થતું નથી. તેઓ અપ્રતિજ્ઞ હોય છે. અર્થાત સઘળા પ્રકારની પ્રતિજ્ઞાઓથી રહિત હોય છે. તેમને દેવદ્ધિ વિગેરે કઈ પ્રકારની અભિલાષા-ઈચ્છા હતી નથી. આત્મ કલ્યાણની ભાવના વાળા હોવાથી નિદાન (નિયાણા) બન્ધનથી મુક્ત હોય છે, એવા તથાગત અર્થાત સર્વજ્ઞ સર્વદશી તીર્થકર ગણધર વિગેરે ષકાય રૂપ લેક માટે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તરૂપ મોક્ષમાર્ગના પ્રદર્શક-બતાવનારા હેવાથી નેત્રની સમાન છે. મારા “નુત્તરે જ ટાળે છે ઈત્યાદિ શબ્દાર્થ–બરે -તરણ' શાસ્ત્ર પ્રસિદ્ધ “કાળે-થાન સયમાનુષ્ઠાન રૂપ સ્થાન “શાળ-જાવન” કાશ્યપ ગોત્રવાળા શ્રી વર્ધમાન સ્વામીએ જણg વિર પ્રરૂપિત કર્યું છે. “ કાળ-રત્ રથાન' જે સ્થાન અનુત્તર તપ સંયમ વિગેરે “દિવા-વા” કરીને “જે-જે કઈ મહાપુરૂષ નિષ્ણુ-નિત્તા નિવૃત્ત થાય છે. “શતઃ “પંડિચા-પતા” પાપ ભિરૂ બુદ્ધિમાન મુનિ નિર્દૂ-નિઝામુ’ સંસારના અંતને “જાવંતિ-કાનુવત્તિ પ્રાપ્ત કરે છે. અન્વયાર્થ-કાશ્યપ શેત્રીય શ્રીવર્ધમાન સ્વામી દ્વારા પ્રરૂપિત સંયમ રૂપ સ્થાન સર્વોત્તમ સ્થાન છે. જેની આરાધના કરીને અનેક મહાપુરૂષ પિતાની કષાય રૂપ અગ્નિને ઓલવીને શીતળ બન્યા છે. તેનાથી પાપભીરુસુનિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પારા ટીકાર્થ-તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વશ્રેષ્ઠ સંયમ પાલન રૂપ સ્થાન કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ભગવદ્ વર્ધમાનું સ્વામીએ પ્રતિપાદન કરેલ છે. અન્ય કેઈએ નહીં. કેમકે–તેમના સિવાય કોઈ બીજા ધર્મોપદેશકમાં એવી પ્રરૂપણ કરવાની શક્તિ જ નથી. તે સંયમ સ્થાનની આરાધના કરીને કોઈ કઈ પુરૂષ સંસારનું અસાર પણું જોઈએ અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને કષાય રૂપી અગ્નિને શાંત કરીને શીતળ બન્યા છે. અહિયાં કોઈ કોઈ એમ કહેવાને આશય એ છે કે-સઘળાઓમાં એ પ્રમાણેની શક્તિ હોતી નથી. આજ સયમ સ્થાનની આરાધના કરીને પંડિત પુરૂષ જન્મ મરણના અવસાન રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અર્થાત મોક્ષ મેળવે છે. ૨૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ પંક્ષિા વીરિયં તું ઈત્યાદિ શબ્દાર્થ વંહિણ-ofeતઃ સત્ અસત્ વિવેકને જાણવાવાળા પુરૂષ નિયાચાર-નિતા અશેષ કર્મની નિર્જરા માટે “વત્તi-va' કર્મક્ષપણ ચગ્ય “વરિચં-વીર્ચ” પંડિત વીર્યને “હું-૪રણા' પ્રાપ્ત કરીને “ga૪-પૂર્વકૃત” પૂર્વભવમાં કરેલા “ વર્મ જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મને ધુળ-ધુનીયાન' દૂર કરે તથા બળવં–નવ' નવીન “રાધિ-વા”િ અથવા “ વર-કુર્ચા ન કરે મારા અન્વયાર્થ–હેય અને ઉપાદેયને વિવેક રાખવા વાળા પંડિત (મેધાવી) પુરૂષ સઘળા કર્મોની નિર્જરાના પ્રવર્તક પંડિત વીર્યને પ્રાપ્ત કરીને પૂર્વોપાર્જિત જ્ઞાનાવરણીય વિગેરે કમેને ક્ષય અને નવા કર્મોનું ઉપાર્જન ન કરે અરરા ટીકાથ–સત્ અસતમાં ભેદ સમજવાવાળા મેધાવી પુરૂષ કર્મોની નિર્જરા કરવા માટે કર્મક્ષયમાં સમર્થ, અનેક ભવમાં દુર્લભ નિરતિચાર સંયમ અને તપ રૂપ પંડિત વીર્યને પહેલા કરેલા કર્મના વિશેષ પ્રકારના ક્ષપશમથી પ્રાપ્ત કરીને અનેકાનેક પૂર્વજન્મમાં સંચિત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના ચિકણું કર્મોને તે પંડિતવીર્યથી ક્ષય કરે. અને આસવના કારને નિરોધ કરીને નવીન કમેને બંધ ન કરે. તાત્પર્ય એ છે કે–આત્માથી મુનિ પંડિત વીર્યને પ્રાપ્ત કરીને અનેક ભની પરમ્પરામાં ઉપાર્જન કરેલા કર્મની જાળને ભેદી નાખે અને નવા કમેનું ઉપાર્જન ન કરે. એમ કરવાથી તે સઘળા કર્મોથી મુક્ત થઈ જાય છે. મારા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ હુ મારી' ઇત્યાદિ શબ્દાર્થ––“માવી-માળીઃ કર્મના વિદ્યારણમાં શક્તિવાળે મુનિ ગજુપુર-ગાનુપૂર્ચા રા' બીજા પ્રાણી જે ક્રમથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, વિગેરે અશુભ યોગથી અનન્ત ભવથી પ્રાપ્ત કરેલા સંસ્કારના ક્રમથી પ્રાપ્ત કરેલા “ચં- ' જ્ઞાનાવરણીય વિગેરે કર્મ રજ અથવા પાપકર્મ “ pવ-7 #ોતિ’ કરતા નથી. કારણ કે “ચા-કણા પૂર્વભવમાં કરેલા કર્મથી જ પાપ થાય છે. તેથી “ – પાપકર્મ અથવા તેના કારણને -ચRવા? ત્યાગ કરીને “વા” જે ચં-મર' તીર્થકર વિગેરે મહાપુરૂષને સમ્મત અને મેક્ષના ઉપાય રૂપ તપ: સંયમાદિના “સંમુવીમા સંમલી મૂતા સન્મુખ થાય છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ ચોગ્ય આચરણમાંજ તત્પર રહે છે. મારા અન્વયાર્થ–મહાવીર અર્થાત્ કર્મનું વિદારણ કરવામાં સમર્થ મુનિ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય, અને અશુભ ચોગ દ્વારા અનંત ભાના સંસ્કારના ક્રમથી આવેલ જ્ઞાનાવરણ વિગેરે કર્મ-રજને અથવા પાપને કે જેને બીજા પ્રાણિ બાંધે છે. તેને બંધ ન કરે પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ કર્મથી જ પાપનું ગ્રહણ કરાય છે. તેથી કર્મી-પાપ અથવા તેના કારણેને ત્યાગ કરીને મુનિ તીર્થકર વિગેરે મહાપુરૂષ દ્વારા સમ્મત મોક્ષને માટે તપ અને સંયમ વિગેરેની સંમુખ થાય છે. પારકા ટીકાર્થ-સઘળા કર્મોનો નાશ કરવામાં સમર્થ વીરપુરૂષ અનન્ત ભવેમાં પ્રાપ્ત કરેલા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને એમની પરંપરાથી અથવા અનંત ભથી ચાલતા આવેલા સંસ્કારોથી અશુભ સંસ્કારથી થવાવાળી રજની સરખા મલીન ૫ણને ઉત્પન્ન થવાવાળી જ્ઞાનાવરણીય વિગેરે આ પ્રકારની કમરૂપી રજને પ્રાપ્ત કરતા નથી. કેમકે-પહેલાં કરેલ કર્મથી નવા કમ બાંધે છે. કર્મ રૂપી તાંતણાથી આવનારી કમરૂપી સાડી અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૧૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી જ સાધુ વર્તમાન ભવમાં કર વામાં આવવાવાળા કર્માને ત્યાગ કરીને તીર્થકર વિગેરે મહાપુરુષો દ્વારા સઘળા પક્ષના ઉપાય રૂપ તપ અને સંયમ તરફ મન લગાવે છે. કહેવાને આશય એ છે કે–આ વખતે જે સંસાર તરફ વળેલા છે. તે પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરેલ કમેને વશ થઈને નવા નવા કર્મોને બંધ કરતા થકા ભવ પરંપરાને પ્રાપ્ત થાય છે. પરંતુ મહાવીર પુરૂષ પંડિત વીર્યથી યુક્ત થઈને પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરેલ આઠ પ્રકારના કર્મોને દૂર કરીને મેક્ષ પ્રાપ્ત કરે છે. ૨૩ ક મર્થ સરગાહૂળ” ઈત્યાદિ શબ્દાર્થો--“ as a[ળ મયં-ચત સર્વત ગુણ મત” જે સમસ્ત સાધુજનેને માન્ય હોય “ જયં-તમતમ્' એજ મત “ સત્તi-રાવર્તન શલ્ય-અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મને કાપવાવાળા બને છે. તેથી “R --તમતમ્' સંયમના અનુષ્ઠાન રૂપ એ મતને “હતાળ-સાવિત્રા’ આરાધિત કરીને ઘણુ લેકે સંસાર સાગરને “તિ-પીળ” તરી ગયા છે. અથવા રેવા-સેવા સૌધર્માદિ અથવા અનુત્તરપાતિક દેવ “ગવિંદુ-મૂકન થયા છે. તેઓ ત્યાંથી આવીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. ૨૪ અન્વયાર્થ–-સઘળા સાધુઓને જે મત છે. એજ મત જ્ઞાનાવરણીય વિગેરેઆઠ પ્રકારના કર્મને વિનાશક છે. તેથી જ એ સંયમાનુષ્ઠાન રૂ૫ મતની સમ્યક આરાધના કરીને ઘણું જ સંસાર સાગરથી પાર ઉતર્યા છે. જેમના કર્મ બાકી રહ્યા તેઓ સૌધર્મ વિગેરે અથવા અનુત્તરપપાતિક દેવ બન્યા છે. ત્યાંથી અવીને અને મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરશે પારકા ટીકાર્ય-વિશેષમાં કહે છે--તીર્થકરે અને ગણધરે વિગેરેને જે સંયમનુષ્ઠાન રૂપ મત છે, એ જ કર્મરૂપી શલ્યને કાપવાવાળે છે. અર્થાત્ જ્ઞાનાવરણ વિગેરે પાપ કર્મોને ક્ષય કરવાવાળે છે. તે સિવાય બીજો કોઈ મત શલ્યને દૂર કરનાર નથી. તેથી એ મતની આરાધના કરીને અનેક મહા પુરૂષે સંસારથી પાર થયા છે, અને જેમના કર્મ ક્ષય થવાથી બાકી રહેલા છે તેઓ તે સંયમારાધનના પ્રતાપથી એક ભવાવતારી અનુત્તરપાતિક દેવના રૂપમાં ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે---સંયમનુ આરાધના કરવાથી જેઓના કર્મો સર્વથા નાશ પામે છે, તેઓ સંસાર સાગરથી તરીને સિદ્ધિ પામે છે, અને જેમના કંઈક શુભ કર્મો બાકી રહી જાય છે, તેઓ દેવગતિ પ્રાપ્ત કરીને ફરીથી મનુષ્ય ભવમાં આવીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ૨૪ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૧૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ મવિંદુ પુરા વા' ઇત્યાદિ શબ્દાર્થ-gr-g” ભૂતકાળમાં અનેક “વીસ-વીસઃ કર્મનું વિદ્યારણ કરવામાં સમર્થ મુનિ વંદુ-મુવન” થઈ ગયા છે. તથા ધારિરાતિ-જામિધ્યરાપિ’ ભવિષ્યકાળમાં પણ “મુઝચા-પુત્રના પાંચ મહાવ્ર તેને ધારણ કરવાવાળા સુત્રત મુનિ થશે. ઉપલક્ષણથી વર્તમાનકાળમાં પણ અનેક મુનિયે વિદ્યમાન છે તેઓ બધા “કુત્રિકા-શોર' પામર પ્રાણિ દ્વારા જાણવામાં અશક્ય એવા “મા-મારી સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્ર રૂપ મોક્ષ માર્ગના “તેં –અત્તનું અંત કરીને “T૩૪-કાલુકા અન્ય ભવ્ય પ્રત્યે પ્રગટ કરવાવાળા હોય છે. અને ઉપદેશક બનીને તિન્નાતી” ભવ રૂપી સમુદ્રની પાર થઈ ગયા છે. “ત્તિ-રિ આ પ્રમાણે જે રીતે ભગવાન પાસેથી મે સાંભળ્યું છે તે જ પ્રમાણે “ત્રિવીર’ કહું છું ૨પા અવયાર્થ-ભૂતકાળમાં ઘણું વીર મુનિયા થયા છે. અને ભવિષ્યકાળમાં પણ પાંચ મહાવ્રત ધારી મુનિયા થશે. ઉપલક્ષણથી વર્તમાનકાળમાં પણ ઘણા સુનિયે છે, કે જેઓ મહા વિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. તેઓ બધા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના વીર પામર પ્રાણિ દ્વારા ય મોક્ષ માગની પૂર્ણતા પ્રાપ્ત કરીને અન્ય પ્રાણિયો માટે એજ માર્ગને પ્રગટ કરવા વાળા અને ભવસાગરની પાર પામ્યા છે. ત્તિ સુધર્માસ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે–ભગવદ્ પાસેથી જે રીતે મેં સાંભળ્યું છે એજ પ્રમાણે તમને કહું છું. રપા ટીકાર્થ–પૂર્વકાળમાં કર્મવિદારણે કરવામાં અનેક મુનિ સમર્થ થયેલી હતા. વર્તમાનકાળમાં પણ ઘણા ખરા મુનિ એવા છે, કે જેઓ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. અથવા અહિયાં વર્તમાન કાળને અભિપ્રાય ગણધરને કાળ સમજવું જોઈએ ભવિષ્ય કાળમાં પણ ઘણું નિરતિચાર સંયમને પાળવાવાળા મુનિ થશે. તેઓએ શું ભૂતકાત કહેલ છે? તેઓ શું કરે છે ? અને શું કરશે ? તેને ઉત્તર આપતાં કહે છે-કાયર જન જેને જાણી શકતા નથી અથવા જાણીને પણ કરી શકતા નથી. એવા સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન. સમ્યક્રચારિત્ર અને સમ્યક્ તપ રૂપ મોક્ષમાર્ગની પરિપૂર્ણતા પ્રાપ્ત કરીને તથા બીજાઓને પ્રકાશવાળા કરીને અપાર અને ન તરી શકાય એવા સંસાર સાગરને પાર કરી ચૂક્યા છે, પાર કરે છે, અને પાર કરશે. આ પ્રમાણે મેં ભગવાનના મુખેથી સાંભળેલ છે. એજ હું કહું છું. પિતાની બુદ્ધિથી કહેતા નથી. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જમ્મુ સ્વામીને કહેલ છે. મારા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાઈબેધિની વ્યાખ્યાનું આદાની નામનું પંદરમું અધ્યયન સમાપ્ત ૧૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૧૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિધિનિષેધકા નિરૂપણ સોળમા અધ્યયનને પ્રારંભ– પંદરમું અધ્યયન સમાપ્ત થયું હવે સોળમાં અધ્યયનને પ્રારંભ કર. વામાં આવે છે. પહેલાના અધ્યયન સાથે અને એ સંબંધ છે, કેઆનાથી પહેલાના પંદર અધ્યયનમાં જે જે વિષયેનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, તેમાંથી જેનું વિધાન છે. તેનું વિધિ રૂપથી અને જેને નિષેધ કરવામાં આવેલ છે, તેને નિષેધ રૂપથી પાલન કરવાવાળા જ સાધુ થઈ શકે છે. એ સંબંધમાં આ અધ્યયનમાં કહેવામાં આવશે. તે પૂર્વોક્ત અર્થ આ પ્રમાણે છે – (૧) પહેલા અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે–સ્વ સમય (શાસ્ત્ર) અને પરસમયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સાધુ સમ્યફલ ગુણથી યુક્ત થાય છે. (૨) બીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે-કર્મોને વિનાશ કરવામાં સમર્થ જ્ઞાન વિગેરે દ્વારા આઠ પ્રકારના કર્મોને વિનાશ કરીને જીવ સાધુ થાય છે. | (૩) ત્રીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે–અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતે એ પુરૂષ સાધુ થાય છે. (૪) ચોથા અદયયનમાં કહ્યું છે કે સ્ત્રી પરીષહને જીતવાવાળા જ સાધુ થઈ શકે છે. (૫) પાંચમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરવામાં આવી છે કે-નરકના દુકાને સાંભળીને નરકમાં લઈ જવાવાળા કમેને જે ત્યાગ કરી દે છે, એજ સાધુ છે. (૬) છઠ્ઠા અધ્યયનમાં એવો ઉપદેશ આપવામાં આવ્યું છે કે ચાર જ્ઞાનને ધારણ કરવાવાળા મહાવીર સ્વામીએ કમ ક્ષયને માટે ઉઘુક્ત થઈને સંયમ માટે પ્રયત્ન કર્યો, એજ પ્રમાણે બીજા છાએ પણ કરવું જોઈએ. (૭) સાતમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે-કુશીલના દેને જાણીને અને તેને ત્યાગ કરીને સુશીલમાં શુદ્ધ આચારમાં સ્થિત રહેવું જોઈએ. (૮) આઠમાં અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે મોક્ષની ઈચ્છા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૧૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ રાખવાવાળાઓએ બાલ વીર્યને ત્યાગ કરીને પંડિત વિર્ય મેળવવા ઉદ્યમ કરવું જોઈએ. (૯) નવમા અધ્યયનમાં એવું કહે છે કે-શાસ્ત્રોક્ત-શાસામાં કહેલ ક્ષમ વિગેરે ગુણોનું યથાવત્ પાલન કરતે થકે જીવ સંસાર સાગર તરી જાય છે. (૧૦) દસમા અધ્યયનમાં એ ઉપદેશ આપેલ છે કે-સર્વાગી કિરણ સમાધિથી યુક્ત જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૧) અગીયારમાં અધ્યયનમાં એવું કહ્યું છે કે-સમ્યકજ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક્રચારિત્ર અને સમ્યફ તપ મય સન્ માર્ગને પ્રાપ્ત કરીને જીવ કલેશને નાશ કરે છે. (૧૨) બારમા અધ્યયનમાં એવું કહ્યું છે કે-પરતીથિકના સ્વરૂપને સારી રીતે જાણીને તેના પર શ્રદ્ધા ન કરે (૧૩) તેરમા અધયયનમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કેશિષ્યના ગુણે અને દેશને જાણવાવાળા તથા સદૂગુણેમાં રહેનારા સાધુ જ આત્મકલ્યાણ કરનારા હોય છે. (૧૪) ચૌદમા અધ્યયનમાં એવું કહ્યું છે કે જેમનું ચિત્ત પ્રશસ્ત ભાથી ભાવિત યુક્ત હોય છે, તેજ નિઃશંક હોય છે. (૧૫) પંદરમાં અધ્યયનમાં એવું પ્રતિપાદન કરવામાં આવેલ છે કેજેનાથી મુનિ એક્ષ સાધક અને લાંબા ચારિત્ર વાળા થાય, આ રીતે પૂર્વોક્ત પંદર અધ્યયનમાં જે જે વિષયનું વિસ્તાર પૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ અહિયાં આ માથા નામના સેળમાં અધ્યયનમાં સંક્ષેપથી કહેશે, આ સંબંધથી પ્રાપ્ત આ સોળમા અધ્યયનનું આ પહેલું સૂત્ર છે-“અઠ્ઠા માવ' ઈત્યાદિ ટીકાથ-અહિયાં “અથ’ શબ્દ અન્તિમ મંગળને સૂચક છે. આદિમંગળ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૧૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ “ લુઝ' ઈત્યાદિ દ્વારા કરવામાં આવેલ છે. આ રીતે આદિ અને અન્ત મંગલરૂપ હોવાથી પૂર્ણ થતષ્ક પણ મંગલ રૂપ જ છે એવું સૂચિત કરવામાં આવ્યું છે. અથવા “અથ શબ્દ અનન્તર-પછી એ અર્થમાં છે. તેને આશય એ છે કે-પંદરમાં અધ્યયન પછી, - પંદરમાં અધ્યયન પછી સર્વજ્ઞ અને સર્વદશી એવા ભગવાને બાર પ્રકારની પરિષદામાં આ પ્રમાણે કહ્યું છે, પૂર્વોક્ત પંદર અધ્યયનમાં પ્રતિપાદન કરેલ વિધી નિષેધ રૂ૫ અર્થોથી યુક્ત મુનિ ઇન્દ્રિયે અને મનનું દમન કરવાથી “વિ' દ્રવિક કહેવાય છે. દ્રવને અર્થ સંયમ, સંયમવાનને દ્રવી અથવા દ્રવિક કહે છે. અથવા “વિણ' ને અર્થ દ્રવ્ય એ પ્રમાણે છે. તેનું તાત્પર્ય એ છે કે-મેક્ષ ગમનને ચેાગ્ય હોવાથી દ્રવ્ય, અથવા રાગ દ્વેષ વિગેરે સઘળા મળોથી રહિત લેવાથી નિર્મળ સેનાની જેમ શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ નાન વિગેરે શારીરિક-શરીર સંબંધી સંસ્કારને જેઓએ ત્યાગ કરી દીધું છે. અને જે શરીરની મમતાને ત્યાગ કરી ચૂક્યા હોય તેઓ લ્યુટૂષ્ટ કાર્ય કહેવાય છે. જેઓ દ્રવિક અને “બુસૂટકાય હોય છે, તથા પૂર્વોક્ત અધ્યયનના અર્થની અનુસાર માગ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. તે માહન, અર્થાત્ “મા ફર” ત્રસ અને સ્થાવર જીવેને ન મારો એવા કથન અને કરણી વાળો હોય છે. અથવા નવ પ્રકારની “નવવાડ રૂપ” ગુપ્તિથી યુક્ત બ્રહ્મચર્યને ધારણ કરવાને હાવાથી બ્રાહ્મણ કહેવાય છે. (૧) તે શ્રમણ પણ કહેવાય છે. “સ” અર્થાત્ શ્રમણને અર્થ–બાર પ્રકારની તપશ્ચર્યામાં શ્રમ કરનાર એ પ્રમાણે છે. “મળે ની સંસ્કૃત છક્યા “મના એ પ્રમાણે પણ થાય છે. તેને અર્થ દયા યુક્ત મનવાળે એ પ્રમાણે થાય છે. અર્થાત પ્રાણીમાત્ર પર અનુકમ્પાની ભાવનાથી યુક્ત અથવા “મળે ની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ છાયા મમના’ એ પ્રમાણે પણ થાય છે. પ્રાકૃત ભાષા હેાવાથી અહિયાં એકમકારને લેપ થયેલ છે. તાપય એ છે કે-તે શત્રુઓ અને મિત્ર પર સરખા ભાવ રાખે છે. જેમ ચદન વૃક્ષ પેાતાને છેલવાવાળા વાંસલા પર દ્વેષ કરતુ નથી એજ પ્રમાણે તે ઉપસગ—વિન્ન કરનારા પર રોષવાળા અથવા દ્વેષ વાળા થતા નથી. જેમ ચંદન બધાને સમાન ભાવથી સુગધ આપે છે, એજ પ્રમાણે આ મુનિ પણ સર્જંત્ર સમાન ભાવવાળા હાય છે (૨) તે મુનિ ‘ભિક્ષુ' પણ કહેવાય છે, જે નિરવદ્ય ભિક્ષા ગ્રહણુ કરે છે, તે ભિક્ષુ કહેવાય છે. અથવા આઠ પ્રકારના કર્મને ભેદવાવાળા ભિક્ષુ કહેવાય છે. એજ રીતે ‘માઘુર દેદીપ્યમાન ગુણ સમૂહોથી યુક્ત સાધુ ‘ભિક્ષુ' પદ વાચ્ય હોય છે. (૩) તે મુનિ ‘નિગ્રન્થ’ પણ કહેવાય છે, જે ખાદ્ય-બહારના અને આભ્યતર-અંદરના પરિગ્રહથી રહિત હાય તે નિગ્રન્થ છે. (૪) આ રીતે પૂર્વોક્ત પદર અધ્યયનામાં પ્રરૂપણા કરેલ અથ-વિષયનું આચરણ કરનાર, ઇન્દ્રિયાનુ દમન કરવાવાળા સયમાન, શરીરના મમત્વથી રહિત, મુનિ (૧) માહન (૨) શ્રમણુ (૩) ભિક્ષુ અને (૪) નિ ́ગ્રન્થ કહેવાય છે. તેને આ ચારે વિશેષણેાથી યુક્ત કહેવા જોઈ એ. ૧૫ જે દાન્ત, દ્રવિક, અને વ્યુત્કૃષ્ટકાય હાય છે, તે માહન, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રન્થ શબ્દોથી કહેવાને ચેગ્ય હોય છે, એ પ્રમાણે ભગવાને વધુ ન કરેલ છે. તેને સાંભળીને ગણધર પ્રશ્ન પૂછે છે. ‘પરિગાર’ ઈત્યાદિ ટીકા-ભગવાન્ દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ મુનિના દાન્ત, તવિક વિગેરે લક્ષણેને સાંભળવાની ઇચ્છાવાળા ગૌતમસ્વામીએ કહ્યુ કે મને!” હું ભગવન્ જે મુનિ દાન્ત, દ્રષિક અને વ્યુત્ક્રપ્ટકાય હાય છે, તે માહન, શ્રમણુ, ભિક્ષુ અને નિગ્રન્થ કહેવાય છે, તે કેવી રીતે કહેવાય છે કે મહા મુનિ તે અમેાને મ્હા. અહિયાં ‘મંä' શબ્દના અનેક અર્થ થાય છે, જેમકે-લદન્ત, અર્થાત્ કલ્યાણ કરનાર ખીજો અથ ‘માલ' અત્ સઘળા ભચાના અન્ત કરવા વાળા, અથવા ‘મવાન્ત’ અર્થાત્ જન્મ, મરણુરૂપ સંસારના અન્ત કરવાવાળા તારા માહન વિગેરેના લક્ષ@ાના વિષયમાં શિષ્યની જીજ્ઞાસાને નિવૃત્ત કરવા માટે સૌથી પહેલાં ‘માહન' ના લક્ષણ કહે છે. ‘કૃત્તિ વિ’ ઈત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૨૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ટીકાથ–પૂર્વોક્ત અધ્યયને અનુસાર આચરણ કરતા થકા મુનિ સઘળા પાપકર્મોથી અર્થાત્ સાવદ્ય અનુષ્ઠાનેથી પ્રાણાતિપાત જનક કૃત્યથી નિવૃત્ત થઈ જાય છે. તથા રાગ અર્થાત્ પ્રિય પદાર્થોની આસક્તિથી શ્રેષથી કલહ (વાગ્યુદ્ધ) થી અભ્યાખ્યાન અર્થાત્ પારકાના ગુણેમાં દેને આક્ષેપ કરવાથી, (આળચઢાવવાથી ચાડીથી, પારકાની નિંદાથી, સંયમને પ્રત્યે અરતિ અને વિષચાને પ્રત્યે રતિ–પ્રીતીથી, માયામૃષા (કપટયુક્ત અસત્ય ભાષણ) થી તથા મિથ્યાદર્શન શલ્યથી, જે સર્વથા વિરત છે, જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્ર અને સમ્યકતપથી યુક્ત છે. અથવા આત્મહિતથી યુક્ત છે, ઈર્ષા સમિતિ વિગેરે પાંચ સમિતિ અને ઉપલક્ષણથી ત્રણ ગુણિયોથી યુક્ત છે, સદા છ કાયના જીવનીયતનામાં તત્પર છે, અને એવા થઈને જે અપરાધી પ્રાણ પર પણ ક્રોધ કરતા નથી, મારે બધા જ પ્રાણિયો સાથે મૈત્રી ભાવ છે, કેઈની સાથે વેર નથી.” આ વચન પ્રમાણે જે સઘળાની સાથે મૈત્રી ભાવનું આચરણ કરે છે. પિતાના તપ અને સંયમના ઉત્કૃષ્ટ પણાની અને બીજાનું લઘુપણું પ્રગટ કરવાની બુદ્ધિથી અભિમાન કરતા નથી. તેને “પણ” કહેવા જોઈએ. અર્થાત્ આ ગુણેથી યુકત અનગાર “રા' પદ યુક્ત હેય છે, તેવા હવે મળ' શબ્દનો અર્થ કહે છે. “ઘરથ વિ ષમળે” ઈત્યાદિ. ટીકાર્થ–પૂર્વોક્ત વિરતિ વિગેરે ગુણોથી યુક્ત શ્રમણના સંબંધમાં પણ કહેવું જોઈએ. અર્થાત જે શ્રમણ પૂર્વોક્ત ગુણેથી યુક્ત છે, તેને હવે પછી આગળ કહેવામાં આવનાર ગુણેથી યુક્ત થવું જોઈએ. તે ગુણ આ પ્રમાણે છે.-અનિશ્રિત હોય અપ્રતિબંધ વિહારી અર્થાત્ શરીર વિગેરે સંબંધી આસતિથી રહિત હોય, અથવા આલેક સંબંધી કામનાઓથી રહિત હોય, નિદાન અર્થાત્ વર્ગાદિ પરલોક સંબંધી આકાંક્ષાથી રહિત છે, કર્મબ ધના કારણ ભૂત પ્રાણાતિપાત, મૃષાવાદ, અથવા હિંસાકારી વચન અને ઉપલક્ષથી અદત્તાદાન, મિથુન અને પરિગ્રહથી રહિત હોય, અર્થાત જે હિસા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૨ Page #230 -------------------------------------------------------------------------- ________________ વિગેરે પાંચે પાપસ્થાનાના અર્થાત પાંચ આસવાના પરિત્યાગ કરી દીધા હોય, તથા ક્રોધ, માન, માયા, લાભ પ્રેમ (વિષય સ’બ'ધી અનુરાગ) દ્વેષ (અપ્રીતિ) આ બધા દોષો જીવને જન્મ મરણના કારણે હાય છે. અને મેક્ષ માટે હાતા નથી. ઉલ્ટા મેાક્ષના ખાધક છે. તેથી જ જ્ઞરિજ્ઞાથી તેના સ્વરૂ પને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના ત્યાગ કરે છે, તે શ્રમણુ પદ્મથી કહેવાને ચાગ્ય ગણાય છે. આ રીતે જે જે કારણથી આત્માને આ લેાક અને પરલેાકમાં હાનિ કારક સાવદ્ય કર્મીનું ઉપાર્જન ન હાય, અને જે જે કમ દ્વેષના કારણુ રૂપ હાય, તે તે કમ મધના કારણ ભૂત પ્રાણાતિપાત વિગેરેથી પહેલેથી જ ક્રમ અંધનું' કારણ ઉપસ્થિત થયા પહેલા જ વિરત થઈ જાય. સધળા અનના કારણેાથી દૂર થઈ જાય, એવા દાન્ત, દ્રષિક, અને વ્યુસૃષ્ટકાય સુનિ ‘શ્રમણ્’ શબ્દથી કહેવાય છે. તાપય એ છે કે—આ ગુણ્ણા અને પૂર્વોક્ત ગુણેથી યુક્ત મુનિ શ્રમણ કહેવાય છે. જા ‘માન' શબ્દના જે પ્રવૃત્તિ નિમિત્ત પહેલાં કહેલ છે. અર્થાત્ જે ગુણ્ણાને કારણે ‘માહન' પદનું વાચ્યપણુ નિરૂપિત કરવામાં આવેલ છે, તે ગુણે! શ્રમણમાં પણ હાવાનું કહેલ છે. કહેવાના આશય એ છે કે-જેમ 'માન' ના ગુણેા ‘શ્રમણમાં હોવાનું જરૂરી છે, એજ પ્રમાણે શ્રમણના સઘળા ગુણ્ણા ‘ભિક્ષુ' માં પણ હાવા જોઈએ, એ આશયથી આગળ કહે છે, ‘ક્ષત્રિ ઇત્યાદિ ટીકા ‘માહન' શબ્દની જે પ્રવ્રુત્તિ નિવૃત્તિ છે, તે સઘળી પ્રવૃત્તિ, નિવૃત્તિ ભિક્ષુમાં સમજવી જોઈ એ, અહિયાં એવી શકા થાય છે કે-અના ભેદથી જ શબ્દમાં ભેદ હોય છે જો માહન અને ભિક્ષુ શબ્દના એક જ અ` હાય તે તેમાં શું ભેદ છે ? તેનુ' સમાધાન એવુ' છે કે-જે ‘માહન' શબ્દના પૂર્વક્તિ ગુણૈાથી યુક્ત હાતા થકા નિરવદ્ય ભિક્ષા ગ્રહણ કરે છે, તે મુનિ ભિક્ષુ કહેવાય છે. કહેવાનુ તાત્પય એ છે કે-જે ગુરુ ‘માહન' ના બતાવેલા છે, કેવળ એજ ગુણ્ણા માહનના હાતા નથી, કે જેથી બન્નેમાં ભેદ ન રહે, પર તુ ભિક્ષુમાં માહનના ગુણે। ઉપરાંત ખીજા પણ અનેક ગુણે હાય છે. એથી જ એ સમાન ગુણેાની અપેક્ષાથી બન્નેમાં સરખા પણુ હોવા છતાં પણ ખીજા વિશેષ ગુણે! હાવાનું સંભવિત હાવાથી બન્નેમાં ભેદ હાય જ છે. ખન્નેમાં ભેદ ખતાવવા વાળા ગુણૈા જ અહિયાં બતાવવામાં આવે છે. ભિક્ષુ ઉન્નત–ઉંચા ન હેાય ઉન્નતપણુ એ પ્રકારનુ' હાય છે, દ્રવ્યથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૨૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ અને ભાવથી. શરીરની ઉંચાઈ વાળા દ્રવ્યથી ઉન્નત કહેવાય છે. અને જાતિ વિગેરેનું અભિમાન કરવાવાળા ભાવથી ઉન્નત કહેવાય છે, અહિંયાં ભાવથી ઉન્નત પણું ગ્રહણ કરવું જોઈએ. જે ભાવથી ઉન્નત ન હોય અર્થાત જાતિ, કુળ, વિદ્યા, તપ, અને સંયમ વિગેરેના અભિમાનથી રહિત હોય. ભિક્ષુએ વિનયશીલ અર્થાત ગુરૂ તથા દીક્ષા પર્યાય વિગેરેથી મોટા મુનિની વિનય પતિપત્તિ કરવી જોઈએ. વિનીત હોવાને કારણે તેણે ‘નામક હેવું જોઈએ. અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મોને નમાવવા વાળા-દૂર કરવાવાળા હોવું જોઈએ. અથવા જે વૈયાવૃત્ય કરીને તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરીને પિતાને નમ્ર બનાવે છે, નમાવે છે, તે નામક કહેવાય છે તેણે ઈન્દ્રિયો અને મનનું દમન કરવાવાળા થવું. દ્રવિક અર્થાત્ સંયમવાન હોવું, સ્નાન વિગેરે શરી. ૨ના સંસ્કારોથી રહિત થઈને દેહની મમતાથી રહિત થવું. જ્યારે તે દેહ મમતાથી રહિત હોય છે, તો તેમાં પરીષહ અને ઉપસર્ગોને જીવવાની શક્તિ પ્રગટ થાય છે. તેથી જ સૂત્રકાર કહે છે કે-તે અનેક પ્રકારના સુધા વિગેરે બાવીસ પ્રકારના પરીષહોને તથા દે, મનુષ્યો, અને તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવનારા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને ધ્યાનમાં એકાગ્રચિત્તવાળા થઈને તેને અનુભવ જ ન કરે અર્થાત્ સમભાવથી તેને સહન કરે. પિતાના મન વચન અને કાયના વેગને આત્મામાં લગાવીને શુદ્ધ ચારિત્રનું પાલન કરે, નિરતિચાર સમ્યક્ત્વનું પાલન કરવાના કારણે સંયમમાં પ્રવૃત્ત રહેવું અર્થાત્ ઉત્કૃષ્ટ ઉત્સાહની સાથે સિંહની જેમ શૂરતા પૂર્વક સંય. યમમાં તત્પર રહે. શિયાળની જેમ નહીં. સંયમના પાલનમાં પણ સ્થિર રહેવું. અર્થાત્ સિંહની સમાન ઉત્સાહ પૂર્વક સંયમનું પાલન કરતા રહેવું. એ પ્રમાણે થઈને સંસારના અસારપણને તથા સંસારથી તારવાવાળી કર્મ, ભૂમિ વિગેરેની પ્રાપ્તિરૂપ સામગ્રીને દુર્લભ પણને જાણીને અથવા આહારના ઉદ્દગમ ઉત્પાદન વિગેરે દેને જાણીને પરદત્ત-બીજાએ આપેલ આહારને લેના હેય. અર્થાત્ ગૃહસ્થાએ પિતાના માટે જે આહાર બનાવેલ હોય અને તેમાંથી કહાડીને આપેલ હોય તેને જ આહાર કરવાવાળા હોય, અર્થાત્ વયં રાંધીને ન ખાય, આ પ્રકારના જે પૂર્વોક્ત ગુણેથી યુક્ત હોય એજ મુનિ “ભિક્ષુ' શબ્દથી યુક્ત કહેવાય છે. પાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુ શબ્દની વ્યાખ્યા કર્યા પછી હવે “ નિથ પદની વ્યાખ્યા કરે છે. “g f fai’ ઈત્યાદિ ટીકાર્થ-જે ગુણ ભિક્ષુતા કહેલા છે, તે સઘળા ગુણે નિગ્રન્થમાં પણ જરૂરી છે, તે ગુણે સિવાય, નિગ્રંથમાં બીજા કંઈક વધારે ગુણે પણ હવા જોઈએ. તે અહિયાં બતાવવામાં આવે છે. નિગ્રંથ મુનિ એકલા રહે, એકાકી બે પ્રકારના હોય છે, દ્રવ્યથી અને ભાવથી, જે સહાય વિનાના હિય તે દ્રવ્યથી એકાકી–એકલા ગણાય છે, અને જે રાગ દ્વેષથી રહિત હોય તે ભાવથી એકાકી કહેવાય છે. તે એક વેત્તા હોય, અર્થાત એ જાણતા હોય કે જીવ એક જ પરલોકમાં જાય છે, તેને સહાય કરનાર કેઈ નથી અથવા “ ગયા” આ શારા વચન પ્રમાણે દ્વવ્યાર્થિક નયથી આત્મા એક જ છે. એ પ્રમાણે જાણનાર હેય, બુદ્ધ હોય, એટલે કે પદાર્થોના યથાર્થ જ્ઞાનથી યુક્ત અથવા સંસારના સ્વરૂપને જાણનાર હોય, સ્ત્રોતને રોકવા વાળા હોય, દ્રવ્ય સ્ત્રોત અને ભાવસ્ત્રોત્ર એમ સ્ત્રોત બે પ્રકારના હોય છે. ખાડા વિગેરે અથવા ઇન્દ્રિય એ દ્રવ્ય સ્ત્રોત છે. તથા મનેz અને અમને જ્ઞ શબ્દ વિગેરેમાં મનની પ્રવૃત્તિ હોવી તે ભાવસ્ત્રોત છે. અહિયાં ભાવસ્રોત ગ્રહણ કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે- નિન્ય મુનિ કર્મના આગમનના કારણેને રોકીદે. ઈન્દ્રિયોને અને મનને સારી રીતે વશ કરે. પાંચ પ્રકારની સમિતિથી યુક્ત હોય અને ઉપલક્ષણથી ત્રણે ગુપ્તિથી ગુપ્ત હોય, સુ સામાયિકથી યુક્ત હોય, સમભાવની પ્રાપ્તિને સામાયિક કહે છે. તાત્પર્ય એ છે કે-શત્રુમિત્ર વિગેરે પર સમાન ભાવ ધારણ કરવાવાળા હોય, આત્માના અસ્તિત્વને સ્વીકાર કરવાવાળા હોય, અથવા ઉપયોગ લક્ષણવાળા, અસંખ્યાત પ્રદેશી, પ્રાણ શરીર પ્રમાણે સંકેચ વિસ્તાર સ્વભાવવાળા, પિતે કરેલા કર્મના ફળને ભેગવા વાળા પ્રત્યેક શરીર અને સાધારણ શરીર વિગેરે રૂપથી રહેલા દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી નિત્યતા, અનિત્યતા વિગેરે અનંત ધર્મોથી યુક્ત આત્માના વાદ-સિદ્ધાંતને પ્રાપ્ત થયેલ હેય જીવ અછબ વિગેરે સઘળા પદાર્થોના સ્વરૂપને જાણુનાર હોય, ઉપર કહેલ દ્રવ્ય અને ભાવરૂપ અને પ્રકારના સ્ત્રોતને બંધ કરવાવાળા હોય આદર સહકાર અને વસ્ત્ર વિગેરેના લાભની ઈચ્છાવાળા ન હોય, પરંતુ કુતચારિત્ર ધર્મની અભિલાષા–ઈચ્છાવાળા હોય, અર્થાત્ જે આદર અને સત્કાર માટે ક્રિયા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૨૨૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ ઓમાં પ્રવૃત્તિ ન કરતાં ધર્મના ઉદ્દેશથી જ પ્રવૃત્ત થતા હોય. તેનું કારણ એ છે કે-તે ધર્મવેત્તા હાય-ધર્મને, ધર્મોના ફળને અને તેના કારણને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય, તથા સમ્યફજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યક્ત 5 રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત થયેલા હોય, આ બધા ગુણેથી યુક્ત મુનિ મેક્ષ માર્ગને પ્રાપ્ત થાય છે. આ બધા ગુણોથી યુક્ત મુનિ શું કરે? બધે જ સમભાવથી વ્યવહાર કરે. શત્રુ, મિત્ર, સુખદુઃખ, અથવા લાભ અલાભમાં એક જ રૂપથી આચરણ કરે. જેમ ચન્દન, કાટવા વાળા અને સચવાવાળા બનેને સરખા પણાથી સુગંધ આપે છે, એજ પ્રમાણે સમતાનું આચરણ કરે. કેવા થઈને સમભાવનું આચરણ કરવું ? તે બતાવે છે–જીતેન્દ્રિય, સંયમાન અથવા મોક્ષ ગમનની ચોગ્યતાવાળા તથા કાયિક મમતાથી રહિત થઈને સમભાવી થવું. જે આ ગુણોથી યુક્ત હોય, તથા માહન, શ્રમણ અને ભિક્ષ કહેવડાવવાને યોગ્ય ગુણેથી પણ યુક્ત હોય, તે મુનિ નિરા” શબ્દને યોગ્ય કહે. વાય છે. “માહન” “શ્રમણ વિગેરે શબ્દ નિગ્રન્થથી અત્યંત ભિન્ન નથી. પરંતુ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન હોય છે. હવે શાસ્ત્રને ઉપસંહાર કરતા થકા સુધર્માસ્વામી જબૂહવામી વિગેરે શિષ્ય વર્ગને કહે છે...હે જમ્ભ જે પ્રતિપાદન કર્યું છે, તેને તમે એજ પ્રમાણે સમજે. આ સંબંધમાં જરા પણ સંશય અથવા વિષયાસ કરે નહીં. હું જે કાંઈ કહું છું તે સઘળું ભગવાનના મુખથી સાંભળેલ જ કહું છું. પિતાની તરફથી કહપના કરીને કહેતા નથી. સર્વજ્ઞના વચનમાં વિકલ્પ સંદેહ કરે ન્યાય સંગત નથી. કેમકે તીર્થકર ભયથી ત્રાતા -રક્ષક હોય છે. રાગ દ્વેષથી રહિત હોવાને કારણે સઘળા પ્રાણિયોની સંસાર સમુદ્રથી રક્ષા કરવાવાળા હોય છે. તેથી તેઓ અન્યથા કહેવાવાળા હતા નથી. એ પ્રમાણે હું કહું છું આ સુધર્માસ્વામીનું વચન છે. દા જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકુત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થબધિની વ્યાખ્યાનું વિધિનિષેધનાનનું સોળમું અધ્યયન સમાપ્ત 13 પહેલું શ્રુતસ્કંધ સમાપ્ત છે 1-16 છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ 3 226