SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સમરત કલેશ ક્ષય રૂપ શાન્તિ તથા અશેષ કર્મક્ષય રૂપ નિરોધ થઈ જાય છે. તેમ કહે છે. એ ત્રિલેકદર્શ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવાન પૂર્વોક્ત અર્થને એ માટે કહે છે કે-જેથી સાધુ મહાત્મા શિષ્ય ગણ ફરીથી ક્રોધાદિ. કષાય જાત્યાદિ આઠ મદના સંસર્ગને પ્રાપ્ત ન થાય ૧દા ટીકાર્ચ–ગુરૂકુળમાં નિવાસ કરવા વાળા શિધ્યે ગુરૂ મુખેથી સર્વજ્ઞ પ્રણીત આગમનું શ્રવણ કર્યું છે, અને તે સાંભળીને અવધારણ અર્થાત અર્થાદિને નિશ્ચય કરેલ છે. તે એ રીતે અવધારણ કરવાથી સમાધિ રૂપ મુક્તિ માર્ગમાં સમ્યક્ પ્રકારથી સ્થિર રહે. ત્રણ કરણ અને ત્રણ વેગથી સ, સ્થાવર, સૂમ, બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે સઘળા જીવોની રક્ષા કરવા વાળા હોય કે પકાયના જીવોની રક્ષાને ઉપદેશ કરવાવાળા હોય સમિતિ ગુપ્તિ વિગેરેમાં વિચરવાવાળા સંયત પુરૂષને સમસ્ત કલેશોના ક્ષય રૂપ શાંતિ પ્રાપ્ત થાય છે. અને સઘળા કર્મોના ક્ષયરૂપ નિરોધ પણ થાય છે. એ પ્રમાણે ત્રણે લેકેને દેખવાવાળા તીર્થંકરે કહે છે. સંસાર સાગરથી પાર પહોંચવા માટે તીર્થંકર પૂર્વોક્ત અર્થને આજ પ્રમાણે કહે છે તેઓ કહે છે કે-સાધુએ પ્રમાદ અર્થાત્ મદ્ય વિષય કષાય વિગેરેને સંગ કરવો નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે-ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા સાધુ, મન, વચન, અને કાયાથી પ્રાણિયાની રક્ષા કરતા થકા સમિતિયા અને ગુપ્તિનું પાલન કરીને શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરે છે. ત્રણે કાળના જ્ઞાનને જાણ નારા તીર્થકરેનું કથન છે કે-આવા પ્રકારના સાધુ કઈ પણ પ્રકારના પ્રમાદને સંસર્ગ ન કરે ૧૬ નિષમ છે મિજવું ઈત્યાદિ શબ્દાર્થ— “-” ગુરૂસમીપે નિવાસ કરવાવાળો તે મિજાજૂ-મિક્ષ સાધુ “મરિવઠું-મીણિતાર્થ પિતાને ઈચ્છિત મેક્ષરૂપ અર્થને “નિરનિરાળ’ ગુરૂમુખેથી સાંભળીને “પરિમાળવં-ગતિમાનવાન' હે પાદેય કેવળજ્ઞાન વાળે “રો–મવર' હોય છે. વિકાર-વિરાર' તથા યથાવસ્થિતાથનું પ્રતિપાદન કરવાવાળો હોય છે. “ગાથાળમટ્ટી-મહાનાર્થી સમ્યક્ જ્ઞાન અથવા મોક્ષની કામનાવાળો તે સાધુ બાળમોળે-ચારાના બાર પ્રકારનું તપ અને સર્વવિરતિ રૂપ સંયમને “ઘેર-ઘેરા’ ગ્રહણ અને આવનારૂપ શિક્ષાથી પ્રાપ્ત કરીને કુળ-કુદ્ધન’ ઉદ્ગમ વિગેરે દેથી રહિત આહારથી જીવન નિર્વાહ કરતા મિ -મોક્ષ અશેષ કર્મક્ષય રૂપ મિક્ષને “રત્તિ પ્રાપ્ત કરે છે. ૧૭ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૬૮
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy