SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયાર્થ–-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ પ્રજ્ઞામદ અર્થાત જ્ઞાનમદ અને એકાવલિ વિગેરે તપમદને છોડીને અને એમ માને કે જ પૂર્ણ તપસ્વી છું. આવા પ્રકારનું અભિમાન કરવું ન જોઈ એ. તથા ગોત્રમ અર્થાત્ જાતિમાં કુલ મદ, તથા આજીવિકા રૂપ અર્થ પરિગ્રહને છોડીદે એવા પૂર્વોક્ત મદને ત્યાગ કરનાર સાધુ પંડિત એવં ભવ્યાત્મા મુક્તિમાર્ગને યેગ્ય ગણાય છે. ૧પ ટીકાર્થ–સાધુએ મદનું ફળ સંસાર પર્યટન છે, તેમ સમજીને પ્રજ્ઞાને મદ કરે ન જોઈએ. તથા હું એકાવલી, મુક્તાવલી, ગુણરતન સંવત્સર વિગેરે તપસ્યાઓ કરવાવાળે છું. એ રીતે તપ સંબંધી મદ કર ન જોઈએ હું ઉગ્રવંશમાં ઉત્પન્ન થયે છું. આ રીતે પિતાના કુલનું અથવા પિતાની જાતનું પણ અભિમાન ન કરે તેમજ ચોથું આજીવિકાને મદ ન કરે. જેની સહાયથી મનુષ્ય જીવે છે. તેને આજીવિકા કહે છે. સાધુ માટે અન્નપાણી એજ આજીવિકા છે. તે ઘણા પ્રમાણમાં મળતું હોય તો તે માટે અભિમાન કરવું ન જોઈએ. મદને ત્યાગ કરવાવાળે પંડિત અર્થાત વિવેક શીલ કહેવાય છે. તેજ ઉત્તમ આત્મા છે. ભાવાર્થ આને એ છે કે--સાધુએ જ્ઞાનમદ, તમિ, ગોત્રમદ અને થે આજીવિકા મદ ન કરે. આ મને જે ત્યાગ કરે છે, તેજ પંડિત અને પ્રધાન પુરૂષ કહેવાય છે. ૧૫ા “ચાહું મારું વિનંજ ધr” ઈત્યાદિ શબ્દાર્થ –ધી-ધીરા' પરમાર્થને જાણવાવાળે ધીર પુરૂષ “વાડુંઘણા' આ જાતિ વિગેરેના “ચાદું-મયાન મદરથાનને વિનં-પૃથર્યું પિતાનાથી દૂર કરે એમ કરવાવાળો પુરૂષ “સુધી વર્મા-સુધીરધાર તીર્થ કરે દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ ધર્મનું પાલન કરવાવાળા છે. “રાળ જ્ઞાન આ મદસ્થાનેને જ સેવંતિ- સેવન્ત” સેવન કરતા નથી. તે- તેઓ સદવોત્તાવા-સર્વોત્રાપજતા:' બધા પ્રકારના સદસ્થાનને ત્યાગ કરવા વાળા “મરી-મgÉચઃ મહર્ષિ અર્થાત્ વિશેષ પ્રકારના તપથી પાપને દર કરવાવાળા “દ દવા' સર્વોત્કૃષ્ટ “કાળોરંજ-શarગ્ન' ગોત્ર, જાતિ વિગેરે મદથી રહિત એવી “પરું-ક્ષત્તિ’ મેક્ષરૂપ ગતિમાં “ચંતિ-જ્ઞાતિ” ગમન કરે છે. ૧૬ - અવયાર્થ-ધીર મેધાવી પરમાર્થ વેત્તા સાધુ પર્વોક્ત જાતિકુલ વિગેરે સંબંધી મને પિતાની અંદરથી દૂર કરે એવા વીર સાધુ તીર્થ કરે પ્રતિમા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy