________________
જમ્મૂ-વાસત્રશ' મૂર્ખ છે તેથી તે ‘અન્ન ન-અભ્યમ્ લમ્' અન્ય જનની ણિ'સફ-નિવૃત્તિ' નિન્દા કરે છે. ૧૪૫
અન્વયાથ-પૂર્વક્તિ પ્રકારથી ખીજાનું અપમાન કરવાવાળા સાધુ પ્રજ્ઞાવાન હોવા છતાં પશુ મેક્ષ માગ”માં જઇ શકતા નથી, અને જે સાધુ બુદ્ધિમાન્ ડાવા છતાં પણ અભિમાન કરે છે. અથવા જે સાધુ લાભમદ વાળા હાય એવા તે ખાલ પ્રજ્ઞ-મૂખ બીજા સાધુની નીંદા કરનાર હૈાય છે. તે સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. ૫૧૪૫
ટીકા--પહેલા કહેલ દોષનું ફળ શુ થાય છે? તે અહિયાં બતાવવામાં આવે છે. પૂર્વોક્ત પ્રકારથી જે પ્રજ્ઞાશાળી સાધુ અભિમાન કરે છે, બીજા આને તિરસ્કાર કરે છે, તે બધા જ શાસ્ત્રોમાં વિશારદ હાવા છતાં પણ અને તત્વનિષ્ઠ પ્રજ્ઞાવાન હૈાવા છતાં પણ સમ્યક્ જ્ઞાન-સમ્યકૂ દેશન--સચક્
ચારિત્ર, તપ રૂપ અથવા ધયાન રૂપ સમાધિ (મેક્ષમાગ) પ્રાપ્ત કરી શકતા નથી. તે પરમાથ રૂપી સમુદ્રની સપાટિ પરજ તરતા રહે છે. તથા જે સાધુ થાડા અંતરાય વાળા અથવા લબ્ધિવાળા ઢાવાને કારણે પેાતાને માટે અને બીજા સાધુએ માટે શય્યા સસ્તારક વિગેરે અથવા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરવામાં સામર્થ્યવાન્ હાય, અને હીન પ્રકૃતિવાળા હાવાથી લાભ મદથી યુક્ત થઈને ખીજા સાધુની નિંદા કરે છે, અને કહે છે, કેન્ટુ સ સાધારણને માટે શય્યા સસ્તારક વિગેરે તથા ઉપકરણ વિગેરે પ્રાપ્ત કરીને લઈ આવું છું ખીજાએ તેા કુતરાઓની જેમ આમ તેમ ભટકીને પેાતાનુ' પેટ પણ ભરી શકતા નથી. આ રીતે ખીજાઓને તિરસ્કાર કરવાવાળે અભિમાની સાધુ સમાધિને પ્રાપ્ત કરી શકતેા નથી ૫૧૪૪૫
હવે પ્રજ્ઞા વિગેરેના મદ કરવા ન જોઇએ તે ખતાવવા માટે ન્નામચં ચૈત્ર તોમર્ચ' ઈત્યાદિ ગાથા કહે છે.
શબ્દાથ-મિલૂ-મિક્ષુઃ' સાધુ ‘વળામચં ચેય-પ્રજ્ઞામયુનૈન' હું જ પૂર્વાદિના જ્ઞાનને જાણવાવાળા છું. આવા પ્રકારના જ્ઞાનમને તથા તનોમય-તોમર્’ તપના મદને હુંજ તપરવી છું. માવા પ્રકારના અભિમાનને તથા ‘નોયમય વ ગોત્રમમ્ ' પાતાના કુલ તથા જાતિ વિગેરેના મદને તથા નથૅ સુર્યમ્' ચેાથા બાનીવ ચેન-આાજ્ઞીવનૈવ આજીવીકાના મઢના બિળામ—ત્તિર્નામચે' ત્યાગ કરે એવું કરવાવાળા ‘સે-સ' અર્થાત્ મના ત્યાગ કરવાવાળા તે સાધુ ‘દિવ્—દ્યુિતઃ’ બુદ્ધિમાન્ ‘ઉત્તમોઢે-સમપુર્ારું:' ઉત્તમ ભવ્યાત્મા ‘ગાઢુ-ગાદુ' :' કહેવાય છે. ૧૫૫)
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૩૮