SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને ધર્મારાધનાને અવસર જ મલ નથી. તે કારણે મનુષ્ય જ સિદ્ધિ મેળવી શકે છે. આ પ્રમાણે મેં ભગવાનના મુખથી સાંભળ્યું છે, તેથી આ કથન અન્યથા-અસત્ય થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે–આ કારણથી તમારે સંયમનું પાલન કરવામાં પ્રમાદ કર ન જોઈએ. ૧૬ તે શાંતિ ટુવાવાળ” ઈત્યાદિ | શબ્દાર્થ—–“g-gવા કેઈ અન્ય મતવાળાનું ‘હિંચ-સાહ્યાત કહેવું છે કે દેવ જ અશેષ દુઓને અંત કરે છે. પરંતુ એવું સંભવતું નથી. કારણ કે ‘- આ ઇન પ્રવચનમાં તીર્થંકર વિગેરેનું કરવું છે. કે મનુષ્ય જ “દુકાળં-હુવાના શારીરિક અને માનસિક દુઃખના નંઅત્ત નાશ “#તિ-રિત' કરે છે. અન્ય દેવ વિગેરેના ભાવમાં ધર્મારા ધનને અભાવ છે. તેથી તેઓ મેક્ષ ગતિ પ્રાપ્ત કરી શકતા નથી. આ સંબંધમાં “ p4 gm-psi પુર” કઈ ગણધર વિગેરેનું “કાચિં-ચાલ્યાત' કહેવું છે કે મનુષ્ય સિવાય “ચં--અચ” હવે કહેવામાં આવનારા “મુ. હા-કુદઃ જીન ધર્મ શ્રવણાદિ રૂપ અભ્યદય પણ “સુ -ટુર્રમઃ દુર્લભ છે તે પછી મોક્ષગમનની તો વાત જ શી કરવી? ૧છા અન્વયાર્થ–કઈ કેઈનું એવું કહેવું છે કે-–દેવજ સઘળા દુઓને અંત કરે છે. પરંતુ એવું બની શકતું નથી પ્રવચનમાં તીર્થકર વિગેરેનું કથન છે કે મનુષ્ય જ શારીરિક અને માનસિક દુરને નાશ કરી શકે છે. તેનાથી ભિન્ન કેઈ અન્ય પ્રાણિ તેમ કરી શકતા નથી. કેમકે દેવ વિગેરેના ભવમાં ધર્મની આરાધના અસંભવિત છે. કોઈ કઈ ગણધર વિગેરેનું કથન છે કે–સઘળા દુઃખને નાશ કરે તે દૂર રહ્ય, મનુષ્યની વિના આગળ કહેવામાં આવનાર છન ધર્મ શ્રવણ વિગેરે રૂપ સંગ પણ દુર્લભ છે. તે પછી મેક્ષ પ્રાપ્ત કરવાની તે વાત જ કેમ કહી શકાય ? ૧છા ટીકાર્થ–કોઈ કેઈ કહે છે કેદેવ જ ઉંચામાં ઉંચું સ્થાન પ્રાપ્ત કરીને સઘળા દુઃખને અંત કરે છે. આ કથન ગ્ય નથી. કેમકે દેવ એ પ્રમાણેની ધર્મારાધના કરી શકતા નથી. દુઃખને અંત તે મનુષ્ય જ કરી શકે છે. મનુષ્ય ભવમાં જ ધર્મારાધનની પૂર્ણ સામગ્રી રહેલી છે. આ વિષ. યમાં ગણધર વિગેરેનું કહેવું છે કે-મનુષ્યભવ, આર્યક્ષેત્ર, જનધર્મ શ્રવણ, વિગેરે અયુદય ભાગ્યોદય પ્રાપ્ત થવા દુર્લભ છે. કહ્યું પણ છે કે–નનું પુરાત્ત્વરિતુર્સમ' ઇત્યાદિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૨૦૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy