________________
આત્માનું કલ્યાણુ થઈ શકતું નથી. એવા પુરૂષ સૉંસારમાં વારંવાર જન્મ, જરા, મરણુ, અને શાક વગેરે પ્રાપ્ત કરે છે, જોકે તે સ'સાર સાગરથી તરવાની ઇચ્છા કરે છે, પરંતુ ઉપર કહેલા દોષને કારણે તેમાં ડૂબે છે.
કહેવાના આશય એ છે કે-જેએ જગના સઘળા પદાર્થોના રિત્યાગ કરી ચૂકયા છે, અને ભિક્ષા દ્વારા પેાતાના ઉદરની પૂર્તિ કરે છે, તે પણ જો મદ-અભિમાન કરે, અથવા પ્રશ'સાની ઇચ્છા કરે તે તેનું ભિક્ષાટન કરવું એ કેવળ આજીવિકાના સાધન પુરતું જ છે, તે પુરૂષ સંસાર રૂપી અઢવી જંગલમાં જ ભટકતા રહે છે. ૧૨ા
‘ને મારાં મિત્રનુ સુસાધ્રુવારૂં' ઇત્યાદિ
શત્રુાર્થ--તે મિલૂ-ચઃ મિક્ષુ,' જે સાધુ ‘મચર્ય-માળવાર્' ભાષાના દાષા અને ગુણે(તે જાણવાવાળા હોવાથી સુંદર ભાષા પ્રયાગ કરનાર હાય તથા ‘તુસાદુવાદ્-સુસાધુવાતી' સુદર ભાષા એલવાવાળા હાય ‘વાળવું -પ્રત્તિમાનવાનું ઔપત્તિકી વિગેરે બુદ્ધિના ગુણ્ણાથી સુંદર પ્રતિભાશાલી હાય તથા ‘વિન્નાર-વિશારદ્દ:' વિશારદ અર્થાત્ અનેક પ્રકારના અને પ્રગટ કરગામાં સમથ હાય તથા બાળાઢને-અશાશ્ત્રજ્ઞ' વિશેષ પ્રકારથી પ્રજ્ઞાશાલી હાય અને ‘ઘુમાવિત્રવા-કુમાજિતાત્મા' ધની ભાવનાથી જેમનુ હૃદય વાસિત હાય એજ સાધુ કહેવાય છે. પરંતુ હૂંજ જ્ઞાની છું એ પ્રમાણેનું અભિમાન કરવાવાળા પુરૂષ ‘iળ-પ્રયમ્ ન અન્યને ‘પ્રળચા-પ્રચા' પેાતાની બુદ્ધિની પ્રતિભાથી ‘વવૅિજ્ઞા-વર્િમવેત્' તિરસ્કૃત કરે તે એવા પુરૂષ સાધુ કહી શકાતા નથી. એવા પુરૂષ કેવળ સાવાભાસજ કહેવાય છે. ।।૧૩। અન્વયા —જે સાધુ ભાષાના ગુરુ દોષને જાણવાથી સુંદર ભાષા ખેલનાર છે, તથ! સુસાધુવાદી અને પૂર્ણ પ્રતિભાશાલી છે, અને ઔત્પત્તિકી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૩૬