SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કમેને ક્ષય કરવામાં સમર્થ થઈ શકતું નથી. કહ્યું પણ છે– જ્ઞાતિઃ ૐ ઈત્યાદિ ધીર પુરૂનું કથન છે કે- જાતિ અથવા કુળ જીવની રક્ષા કરવામાં સમર્થ નથી. હે જ્ઞાની ! જ્ઞાન-અને ચારિત્ર જ આમાને રક્ષા કરવામાં સમર્થ થાય છે તે તેથીજ જેઓ દીક્ષાને સ્વીકાર કરીને પણ ગૃહસ્થને યોગ્ય એવા કાર્યો કરે છે, અથવા જાતિ મદ આદિનું સેવન કરે છે, તે કર્મોને ક્ષય કરવામાં સમર્થ થઈ શકતા નથી. ૧૧ા “નિવિ મિત્તq' ઈત્યાદિ શબ્દાર્થ– મિજૂ-ચે મિક્ષુ. જે સાધુ નિળેિ -નિદત્ત બાહ્ય પરિગ્રહથી રહિત અર્થાત્ કવ્ય વિગેરે રાખતા નથી. તથા “સુન્નુનીવી-સુક્ષનવી' સુકો આહાર કરે છે. તથા “-” જે “ભારવં-ૌરવ' અદ્ધિ રસ સાતા રૂપ ગૌરવ પ્રિય “ોદ-મસિ’ હોય છે તથા “હિરોળમી--- નામી' પોતાની સ્લાધાની ઈચ્છા રાખે છે, તે “અવુન્નમાળો-ગણમા' પર માર્થથી-તત્વતઃ મેક્ષમાર્ગને ન જાણવાવાળા “g-uતર’ આ નિષ્કિચનાદિને “ગાળીવં-ગાળીવ' આજીવીકાના સાધન રૂપ બનાવીને “પુળો પુણે-પુનઃ પુના વારંવાર સંસારમાં વિવરિચાર- વિમ્ જન્મ, જરા શોક અને મરણાદિ. કને “ત્તિ-વૃતિ પ્રાપ્ત કરે છે. ૧રા અન્વયાર્થ—–જે સાધુ નિર્દોષ આહારને ગ્રહણ કરે છે, અને બાહ્ય પરિ. ગ્રહથી વઈન લુખે સુકે આહાર કરવા વાળે છે એ પુરૂષ પણ જે ઋદ્ધિ રસ શાતા ગૌરવપ્રિય હોય તથા આત્મશ્લાઘાને ઈચ્છનાર હોય તે પરમાર્થ એવા મેક્ષ માર્ગને ન જાણતે થકે પિતાની પ્રશંસામાં જ લીન અકિંચનત્વાદિ બાહ્ય પરિગ્રહના પરિત્યાગને જ આજીવીકાનું સાધન બનાવી વારંવાર સંસારમાં જન્મ, જરા, શોકને પ્રાપ્ત કરીને મરણ પામે છે. ૧૨ા ટીકાર્યું–ફરીથી મદના દોષ બતાવે છે––જે ભિક્ષુ છે, અર્થાત્ ભિક્ષાથી શરીરને નિર્વાહ કરે છે, પરિગ્રહથી રહિત છે, અને રૂક્ષ જીવી છે, અર્થાત્ સુખે સુકે અન્ત પ્રાન્ત છાશ મિશ્રિત વાસી ચણા વિગેરેથી પ્રાણ ધારણ કરે છે, અર્થાત્ શરીરને નિર્વાહ કરે છે, એ પુરૂષ પણ જે દ્ધિ રસ અને સાતાના ગૌરવની ઈચ્છા કરે, અને પોતાની પ્રશંસાની ઈચ્છા કરે, તે તે પરમાર્થિક ક્ષમાર્ગને ન જાણવાવાળા તે પુરૂષને પૂર્વોક્ત અકિંચનપણું નિષ્પ રિગ્રહપણ, વિગેરે ગુણે કેવળ આજીવિકા પુરતા જ છે. અર્થાત્ ગૌરવ પ્રિયતા અને આત્મપ્રશંસાની કામના-ઈચ્છાના કારણે એ ગુણેથી પણ તેના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૫
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy