SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ વશનુ અભિમાન ન કરે. આવી રીતે જે અભિમાન કરતા નથી, એજ સજ્ઞના માર્ગના અનુયાયી હૈાય છે. ૫૧૦ના મદમત્ત પુરૂષનું ત્રાણુ (રક્ષણ) કરી શકાતું નથી. તે બતાવવા સૂત્રકાર કહે છે.--‘ન સફ્સ નાવ પુરું ય સાળ' ઇત્યાદિ, શઢા તરસ-તત્ત્વ' મર્દોન્મત્ત પુરૂષના ‘નારૂં વા-જ્ઞાતિ ર્વ’જાતિમઠ્ઠ અથવા ‘ૐૐ વા–કુ, વા’ કુલમદ ‘ત્ત તાñ-ન ત્રાળમ્' સંસારથી રક્ષણ કરવાવાળા હાતા નથી. ‘નળય-નામ્યત્ર’ ઝિવાય ‘ત્રિ પરળ સુવિળ-વિદ્યાષરળ સુષીર્નમ્ સમ્યક્ પ્રકારથી સેવન કરવામાં આવેલ જ્ઞાન અને ચારિત્ર વિના સ‘સારથી કોઇ રક્ષણ કરવાવાળું હાતુ નથી ‘સે-મઃ' જાતિ અને કુળના અભિમાનવાળા સાધુ નિવ્રુક્ષ્મ-નિષ્ત્રક્ષ્ય' પ્રવ્રજ્યા ગ્રળુ કરીને પણ રિકમ્મ ગાર ર્મ' સાવદ્ય કર્માનુષ્ઠાન અર્થાત્ ગૃહસ્થના કર્મોને સેવ-લેવલે' સેવે છે. ‘સે-સ:’તે ‘વિમોચળા--માત્રનાચ' પોતાના ક્રમ'ને નિઃશેષપણાથી ક્ષપણુ કરવા માટે ‘C-Tr:” સમય ‘ન હોય-ન્ન મતિ' થઈ શકતા નથી. ।।૧૧। અન્નયા —મદેન્મત્ત પુરૂષને જાતિમદ અથવા કુલમદ સ’સારથી બચાવી શકતા નથી. પર ંતુ તે સસાર ચક્રમાં જ ફ્સાવનારા અને છે. તેથી સમ્યક્ જ્ઞાન ચારિત્રને છેડીને ખીજું કાઈ પણુ રક્ષણુ કરનાર બની શકતુ નથી. પરંતુ સમ્યક્ જ્ઞાન ચરિત્ર જ સ`સારથી ખચાવી શકે છે. તેથી જાતિ અને કુલાભિમાન વાળા સાધુ દીક્ષાને ગ્રહણુ કર્યા છતાં પશુ નિંદિત ક`નુ સેવન કરે છે. અથવા જાતિ વિગેરેના મદ કરે છે. એવા પુરૂષ નિઃશેષ ક્રમના ક્ષય કરવામાં સમથ થઈ શકતા નથી. ।૧૧। ટીકા —કરવામાં આવનારૂ અભિમાન અભિમાનીનું રક્ષણ કરવાવામાં સમથ થઈ શકતુ નથી, પરંતુ સંસારનું જ કારણુ થાય છે, તેજ મતાવે છે. માતૃપક્ષને જાતિ કહે છે, અને પિતૃપક્ષને કુળ કહેવામાં આવે છે. જાતિ અથવા કુળ માત્માનું રક્ષણ કરી શકતા નથી. અહિયાં જાતિ અને કુળ એ ઉપલક્ષણ છે, તેથી એ સમજવું જોઈ એકે-ખળ મદ રૂપ મંદ લાભમદ તપમદ સૂત્રમ અશ્વય મદ વિગેરેનું અભિમાન પણ સ*સારથી રક્ષણ કરી શકતા નથી તે તેના સ'સારમાં ભ્રમણનું જ કારણુ હાય છે, સારી રીતે આચરવામાં આવેલ અર્થાત્ સમ્યક્ દર્શનથી યુક્ત જ્ઞાન મને ચારિત્ર જ સંસારથી રક્ષા કરી શકે છે, તેના સિવાય ખીજુ કાઈ રક્ષા કરવાવાળુ નથી, જે મુનિ પ્રત્રજ્યા-દીક્ષા ગ્રહણ કરીને પશુ ગૃહસ્થાના કાર્યાંનું અર્થાત્ સાવદ્ય અનુષ્ઠાનાનું સેવન કરે છે, અથવા મદ વિગેરે કરે છે, તે સઘળા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૩૪
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy