SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનના મદ કરે છે, તે શાસ્ત્રને ભણીને પશુ અને તેના અને જાણવા છતાં પણ વાસ્તવિક રીતે સજ્ઞના મતથી અજ્ઞાત છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે—અભિમાનવાળા પુરૂષ એકાન્ત ! મેહ વશ થઈને સોંસારમાં ભટકે છે, ડાહ્યા દરેકને પ્રાયઃ જાતિમદ પ્રખળ હાય છે, તેથી હવે તે બતાવવા માટે સૂત્રકાર ‘ને માળે' ઇત્યાદિ ગાથા કહે છે. શબ્દા-ને-ચ' જે પુરષ ‘નાચ-નાસ્થા' જાતિથી ‘માળો-માદુનઃ' બ્રાહ્મણ છે. ‘વા–વા’ અથવા ‘વ્રુત્તિ-ક્ષત્રિય:’ ઈક્ષ્વાકુ વંશીય ક્ષત્રીય જાતના છે. ‘તલ-તથા’ તથા ‘પુત્તે-મપુત્ર:' ઉગ્રપુત્ર-ક્ષત્રિય જાતી વિશેષને છે. ‘જ્ઞ-TET/ તેમજ હે ફેવા-હે જોવા' લેચ્છક જાતીના ક્ષત્રીય વિશેષ છે. ને-ચ' જે ‘વન-પ્રનિત:' સંયમને ધારણ કરવા માટે દીક્ષિત થાય છે. અને પર્ સો-પરત્તમોની' ખીજા દ્વારા આપવામાં આવેલ નિરદ્ય આહારને ગ્રહણ કરે છે તથા ને-યઃ” જે પુરૂષ ળોત્તે-ગોત્ર' વંશથી ‘માળ ઢે-માનવū’ અભિમાન ચેગ્ય સ્થાનમાં ઉત્પન્ન થવા છતાં પણ ‘ન થન્મક્-7 સન્નાતિ' અભિમાન કરતા નથી. એજ પુરૂષ સર્વજ્ઞના માગ માં પ્રવૃત્તિ કરવાને ચેાગ્ય અને છે. ૧૦ના અન્વયા —કાઈ પણ ભલે જાતિથી બ્રાહ્મણુ હાય, ક્ષત્રિય હાય, ઈક્વા કુવ’શીય હાય અથવા ઉગ્રપુત્ર ક્ષત્રિય જાતિ વિશેષ હોય, અગર લીછવી જાતિના હાય તે દીક્ષા ધારણ કરીને નિર્દોષ ભિક્ષાના આહાર કરનાર અને સયમનું પાલન કરનાર ડાય અને જો ઉચ્ચકુળમાં ઉત્પન્ન થઈને પશુ જાતિ કુલનુ’ અભિમાન અથવા માઁ કરતા નથી ખેજ સત પ્રણીત માર્ગનું અનુસરણ કરવાવાળા કહેવાય છે. ૧૦ના ટીકા જે જાતિથી બ્રાહ્મણુ ક્ષત્રીય, ઇક્ષ્વાકુ વંશાળા અથવા ઉગ્ર વશમાં ઉત્પન્ન થયેલ કે લિચ્છવી વંશમા ઉત્પન્ન થયેલ દીક્ષિત થયેલ હાય, અને ખીજાએ આપેલ આહાર ગ્ર ુછુ કરે છે, અર્થાત્ ભિક્ષા પર નિર્વાહ કરે છે, અને અભિમાનને ચેાગ્ય કુળમાં ઉત્પન્ન થઈને પણ અભિમાન ન કરે, અર્થાત્ સ લે કમાન્ય હાવા છતાં પણ દીક્ષા ગ્રહણ કરીને ભિક્ષા માટે આમ તેમ ભ્રમણ કરતા થકા ‘હુ' હાસ્યાસ્પદ થઇશ આ રીતના મદ અથવા ગ્લાનિ ન કરે. કહેવાનું તાત્પય એ છે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, ઉગ્રપુત્ર અથવા લિચ્છ વીવ'શમાં ઉત્પન્ન થયેલ પુરૂષ પહેલાં ખીજાઓને આજીવિકા આપતા હતા, અને હવે દીક્ષિત થયા પછી ભિક્ષા માટે ખીજાઓના ધરામાં જતાં પેાતાના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૩૩
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy