________________
ભાષણ કરે છે, અને દૂ જ તપસ્વી છું. એમ માનીને પોતાનાથી બીજા સાધુઓ અને ગ્રહસ્થોને નકામા સમજીને તેઓને તિરસ્કાર કરે છે, તે અવિવેકી કહેવાય છે.
કહેવાને ભાવ એ છે કે–જે પિતાને સંયમ, જ્ઞાન અને તપથી યુક્ત માને છે, અને બીજાઓને તિરસ્કાર કરે છે, તે અભિમાની તથા અવિવેકી હોય છે. એટલે
giા જૂળ રહે છે ઈત્યાદિ
શબ્દાર્થ –‘રે : પૂર્વોક્ત અહંકારી સાધુ “કાંતા ૩-g%ાત્તપૂન તું અત્યંત મેહ અને માયામાં ફસાઈને “પ-તિ વારંવાર સંસારમાં ભમણ કરે છે. તે સંસારથી મુક્ત થઈ શકતું નથી. તથા “મોળવયંતિ-મૌનવરે તે સંયમમાં “નો-- આગના આધાર રૂપ ‘જ વિજા-વિશે થઈ શતા નથી જે- જે પુરૂષ સર્વજ્ઞના મતમાં “બાળ-માનનાર્થે સંમાન વિગેરેથી તથા “વસુમત્રતોન-વેસુમારે’ સંયમના ઉત્કર્ષથી અથવા જ્ઞાનાદિથી મદ કરે છે એ પુરૂષ “વુકાળ-મgધ્યાન પરમાઈને ન જાણુત થકે “વિવા -યુવત' પિતાના આત્માને સત્કાર અને માનાદિથી નીચે પાડે છે. પહેલા
અન્વયાર્થ–એ પૂર્વોક્ત અહંકારી અત્યંત મેહમાયાની જાળમાં ફસાઈને સંસાર રૂપી સમુદ્રમાં વારંવાર ડૂબે છે, કોઈ પણ સમયે સંસારથી મુક્ત થઈ શકતા નથી. તથા નિરવદ્ય અગમના આધારભૂત સંયમ માર્ગમાં રહેતા નથી. અને પોતાના સન્માનાદિની, પ્રાપ્તિ માટે સંયમત્કર્ષ તથાજ્ઞાનાદિમાં મદ (અહંકાર) કરે છે. અને પરમાર્થ તત્વને જાણ્યા વિના જ પિતાને સત્કાર અને માનપાનથી નીચે પાડે છે. છેલ્લા
ટીકાથે—જે સાધુ પૂર્વોક્ત પ્રકારથી અહંકાર કરે છે, તે મેહ અને માયામાં ફસાઈને સંસાર રૂપી સમુદ્રને વારંવાર પ્રાપ્ત કરે છે. અર્થાત એક ગતિથી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે, અને ક્યારેય સંસારથી મુક્ત થઈ શકતું નથી. તે મુનિના પદમાં અર્થાત્ સંયમમાં થિત થતા નથી. અને આગમમાં પણ સ્થિત થતા નથી. આવી રીતે કે સ્થિત થઈ શકતા નથી ? તેને ઉત્તર આપતાં કહે છે કે-જેઓ માન અને સન્માનની ઈચ્છાવાળા હોય છે, અને માન સન્માન મેળવીને અહંકાર કરે છે, અથવા જે સંયમ અથવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૩૨