SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મેદના પણ કરતા નથી. એવા તે ધીર પુરૂષે હમેશાં યતનાવાન રહે છે, તેમજ સંયમના અનુષ્ઠાનમાં નમ્ર હોય છે. પરંતુ કેઈ કેઈ સત્વ વગરના અન્ય દર્શનવાળા જ્ઞાન સૂરજ હોય છે. સંયમના જ્ઞાનમાં તે તેઓ કુશળ હોય છે. પરંતુ તેઓ તેનું આચરણ કરતા નથી, ૫૧ના ટકાથ-તે પ્રત્યક્ષ જ્ઞાની અથવા જાણવા ગ્ય પદાર્થને જાણવાવાળાએ પક્ષ જ્ઞાન તીર્થકર ગણધર વિગેરે પાપકર્મની દુશું છા-નિષેધ કરે છે, ત્રસ અને સ્થાવર જીના ઉપમર્દન (વિરાધના) ની આશંકાથી સ્વયં. હિંસા વિગેરે અઢાર પ્રકારના પાપ સ્થાનેનું સેવન કરતા નથી. તથા બીજએને તેનું સેવન કરવાથી પ્રેરણા કરતા નથી, અને (ઉપલક્ષણથી) પાપસ્થાનેનું સેવન કરવાવાળાનું અનુમોદન કરતા નથી. તે ધીર પુરૂષ પરીષહો અને ઉપસર્ગોથી ચલાયમાન ન થતા હમેશાં યતનાવાન રહે છે. અને વિનય પૂર્વક સંયમનું અનુષ્ઠાન કરે છે. આનાથી વિપરીત કઈ કઈ ભારે કર્મવાળા સત્વ વગરના પુરૂષ જ્ઞાન સંતેષી હોય છે. અર્થાત્ જ્ઞાનથી જ અભીષ્ટની સિદ્ધિની અભિલાષા ઇછા કરતા રહે છે. ૧છા હરે ૨ જાને ઈત્યાદિ શબ્દાર્થ–“વિક્ટોપ-સર્વો’ પંચાસ્તિકાયવાળા આ સંપૂર્ણ લેકમાં ચારા નાના નાના એક ઈન્દ્રિયવાળા કુંથુ પિપીલિકા (કીડી) વિગેરે બાળ-પ્રાણ પ્રાણિ છે. “-” અને “જુ ર-વૃદ્ધાશ્ચ” મેટા મેટા હાથી વિગેરે બાદર શરીરવાળા “બે–ત્રાણઃ પ્રાણિ છે. “તે- તાન’ એ બધાને “નારો ઘાતરૂ-ગામા પર પિતાના સરખા જેવા જોઈએ, તથા “રૂફા' આ પ્રત્યક્ષ દેખાતા “મહૂર્ત-મારત' વિશાળ હોશં-' છવા જીવાએક લોકને ‘વકવેરી-વક્ષેર' કર્મના વશીભૂત હેવાથી દુખે રૂપ વિચારે તથા “ઉદ્દે-યુદ્ધ તત્વને જાણવાવાળા મુનિ “ગામણુ-અમg સંયમનું પાલન કરવામાં “પરિવણ ત્રિનેત્ત' દીક્ષા અંગીકાર કરીને વિશુદ્ધ સંય. મનું પાલન કરે ૧૮ અવયાર્થ-આ પંચાસ્તિકાયાત્મક સંપૂર્ણ લેકમાં જેઓ નાના અર્થાત પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય તથા કુન્થ પિપીલિકા વિગેરે પ્રાણિયે છે, અને જેઓ મેટા અર્થાત્ હાથી વિગેરે જે બાદર પ્રાણી છે, તે બધાને પોતાની જેમજ જુએ, અને પિતાની બરાબર સમજે. આ વિશાલ લોકને દુઃખરૂપ વિચારે તથા કુશલ મુનિ અપ્રમત્ત યોગોમાં વિચરે અને વિશુદ્ધ સંયમનું પાલન કરે. ૧૮ ટીકાર્થ–મુનિએ શું કરવું જોઈએ, તે કહેવામાં આવે છે, આ પંચ અસ્તિ કાય રૂપ લેકમાં કુયુ વિગેરે જે સૂક્ષ્મ પ્રાણું છે, અને મેટા હાથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૬
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy