SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓના કોઈ નેતા હતા નથી કેમ કે તીર્થકર સ્વયં બુદ્ધ અને અંતકર હોય છે. ૧દા ટીકાર્થ લેભથી સર્વથા પર હેવાના કારણે જે બાહ્ય અને આલ્યન્તર પરિગ્રહથી મુક્ત થઈ ચૂકેલા છે, તે વીતરાગ પુરૂષે લેકમાં રહેલા પાણિ ચેના ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા, વર્તમાનમાં ઉત્પન્ન થતા અને ભવિષ્ય કાળમાં ઉત્પન્ન થનારા સઘળા સુખ અને દુઃખને વાસ્તવિક રૂપથી જાણે છે વિસંગ જ્ઞાનની જેમ વિપરીત રૂપથી જાણતા નથી. આગમમાં કહ્યું છે કે હે ભગવાન માયાવી અને મિથ્યાદૃષ્ટિ અનગાર રાજગૃહ નગરમાં રહીને શું વારાણસી નગરીના રૂપે (પદાર્થો)ને જાણે કે દેખે છે ? તેને ઉત્તર એવો છે કે-હા જાણે છે, અને દેખે છે. પરંતુ તેને દર્શન વિપર્યાસ હોય છે. અર્થાત્ તે વિપરીત રૂપથી જાણે અને દેખે છે. ઈત્યાદિ. તીર્થકર અન્ય ભવ્ય જીના નેતા હોય છે. સદુપદેશ આપીને તેઓને મેક્ષ માર્ગ બતાવે છે, પરંતુ તેઓ અન્યથી લઈ જવાય તેમ હોતા નથી. અર્થાત્ તેઓના કેઈ નેતા હતા નથી. કેમકે તેઓ સ્વયંભુદ્ધ હેય છે, અને સમસ્ત કર્મને અન્ત કરવાવાળા હોય છે. ૧દા તીર્થકર જયારે મેક્ષ જતા નથી ત્યારે શું કરે છે? એ પ્રશ્નના ઉત્તર આપતાં કહે છે કે-તે દેવ સૂરતિ ઈત્યાદિ. | શબ્દાર્થ તે- એ પહેલા વર્ણવેલ પ્રત્યક્ષ જ્ઞાની અર્થાત્ તીર્થકરાદિ “દુઈઝમાળા-grણમાના' પાપ કર્મની ધૃણા કરતા થકા “મૂતલિંક્રાફ્ટ -મૂતામિરાથા” પ્રાણિયાના ઘાતના ભયથી “નૈવ કન્નતિ નૈવ કુત્તિ પિતે પાપકર્મ કરતા નથી. તથા “ર ારવતિ જાતિ પાપનું આચરણ કરવા માટે બીજાને પ્રેરણા કરતા નથી. “ધીરા-ધીર પરીષહ અને ઉપસર્ગને સહન કરવાવાળા એવા તે પુરૂષે “સથા-સરા સર્વકાળ “કયા-ચતા યતનાવાળા બનીને “વિરાળમંતિ-વિઝગમતિ' સંયમનું અનુષ્ઠાન કરે છે. “-' અને g-pજે કઈ અલ્પ સત્વ “વિત્તિ ધરા-વિજ્ઞતિથી સંયમના જ્ઞાન માત્રથી સંતોષી “વંતિ-માનિત” થાય છે. અર્થાત ક્રિયાપૂર્વક સંયમનું અનુષ્ઠાન કરતા નથી. ૧૭ અન્વયાર્થ–પૂર્વોક્ત પ્રત્યક્ષ જ્ઞાની પાપકર્મની નિંદા કરતા થકા પ્રાણિયોના ઉપમર્દન (વિરાધના) ની સંભાવનાથી પિતે પાપ કર્મ કરતા નથી તેમજ બીજા પાસે પાપકર્મ કરાવતા નથી તથા પાપ કર્મ કરવાવાળાની અનુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૫
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy