SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સંતોષિળો-સંયોવિ:' સંતુષ્ટ ખનીને ‘વયં વાપર્’ સાવધ જત્તિ-નો નૈન્તિ' કરતા નથી ૫૧૫૫ અનુષ્ઠાન નો અન્વયા અજ્ઞાની જીવ (સાવદ્ય) કર્મથી કમને! ક્ષય કરાવી શક્તા નથી. ધીર પુરૂષ એકમથી (આસ્રવાને રોકવાથી) કમ ના ક્ષય કરે છે તેથી મેધાવી પુરષ પરિગ્રહથી (અથવા લાભ અને મદથી રહિત બનીને સં તેાષ ધારણ કરીને પાપ ક્રમ કરતા નથી. ૫૧પા ટીકા-સત્ અસના વિવેક રહિત અને મિથ્યાત્વ વિગેરે દોષથી પરાજય પામેલા અજ્ઞાની જીવા પ્રાણાતિપાત રૂપ સાલ્વ ક્રમના અનુષ્ઠાનથી કમેનિસ્ ક્ષય કરવા માટે ઉત્સુક થતા હોવા છતાં પણુ ક્ષય કરવામાં સમ થતા નથી. પર`તુ જે પુરૂષ ઘીર છે, અર્થાત્ પરીષા અને ઉપસર્ગોને સહન કરવામાં સમથ તથા હૈય ત્યાગવા યૈગ્ય અને ઉપાદેયના (ગ્રહણ) વિવેકથી યુક્ત છે, તેજ અકમ દ્વારા અથવા આસવને નિરોધ કરીને પૂર્ણ રૂપથી શૈલીશી અવસ્થામાં કર્મના ક્ષય કરે છે. જેમ ચિકિત્સા દ્વારા સારા વૈદ્ય રાગના નાશ કરી દે છે. તે ધીર પુરૂષ મેધાવી હાય છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર દૂર કરવા માટે સમજે છે, માહ્ય-બહારના તથા આભ્યંતર–અંદરના પરિગ્રહથી પર હોય છે, અને જીન વચન રૂપી અમૃતનું પાન કરવાથી સતાષી હાય છે. એવા પુરૂષો પ્રાણાતિપાત, મૃષાવાદ વિગેરે પાપકમ કરતા નથી. ૫૧ાા ‘તે સાયકqમ્નમળા(ચાર્' ઇત્યાદિ શબ્દાથ--તે-તે’ આસવના રૈકવાથી કમ ને! ક્ષય માનવાવાળા વીતરાગપુરૂષા ‘જોરા-જોરથ' પ્રાણિયાના સમૂહના લીચનમળાચા‡-જલીસોત્પન્નાના નતાનિ' ભૂત, વર્તમાન, અને ભવિષ્ય એમ ત્રણે કાળના વૃત્તાંતને ‘તાળચા ’-તથા જ્ઞાનિ' યથાર્થીપણાથી ‘જ્ઞાનંત્તિ-જ્ઞાનન્તિ' જાણે છે. અને તી કરાદિ અનેત્તિ-અન્યેાં' બીજા જીવેાના છેવારો-નેતા નેતા અર્થાત્ માદક છે. પર`તુ સ્વય' ‘અનન્તળેચા-અનન્યનેતા:' નેતા રહિત છે, અર્થાત્ તેઓના કાઈ નેતા નથી –તે' તીથ કરાદિ જ્ઞાનીપુરૂષ ‘દુ' નિશ્ચય ‘વુજ્ઞા-બુદ્ધા:' સ્વય' બુદ્ધ હાવાથી બેસવા-અન્તત્તા:'સકલ કર્મના નાશ કરવાવાળા હાય છે. ૫૧૬) અન્વયા ——આસવાના નિરોધ કરીને ક્રમાંના ક્ષય કરવાવાળા તીથકર પ્રાણિયાના ભૂત, વતમાન અને ભવિષ્ય કાળને સુખ દુઃખ અને યથાથ પણાથી જાણે છે. તેઓ અન્ય જીવાના નેતામા દશ્યક અને છે, પરંતુ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૧૪
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy