SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અદ્ સેળ મૂર્તન' ઈત્યાદિ શબ્દાર્થ-અદ્-થ' તે પછી ‘તેજ-તેન’ એ ‘મૂઢેળ મૂર્તન’ મૂખ પુરૂષે ‘અમૂજન-અમૂઢચ’ સન્માર્ગના ઉપદેશ આપવાવાળા પુરૂષની ‘વિશેષજીત્તા– સવિશેષયુાઃ' વિશેષ આદર સન્માન પૂર્વક વૃથા-પૂના' પૂજા ‘જાચવા-જ્ઞા ' કરવી જોઈ એ ગોવમ-તદ્રુપમાં' આ ઉપમા ‘સાથ-સત્ર' તે વીષયમાં વીરે -વીઃ” તીર્થંકર ભગવાન્ મહાવીર સ્વામીએ કયા-કાઢવવાનું કહેલ છે. અટ્ટ-અર્યમ્' પદાથ ને ‘અનુશમ્મ-અનુખ્ય' સારી રીતે જાણીને ‘લક્ષ્મ-લક્ષ્ય સમ્યક્ પ્રકારથી રળેક્-વનતિ' પેાતાનામાં સ્થિર કરે છે, ૫૧૧૫ ? અન્વયા—જે રીતે એ પૂર્વોક્ત માર્ગ ભૂલેલ વ્યાકુળ મૂઢ પુરૂષ પાતાને સન્માર્ગ ખતાવનાર પુરૂષના વિશેષ આદર માન પૂર્વક કામલ શબ્દાદિ દ્વારા આદર સત્કાર કરે છે. એજ રીતે ઉક્ત ઉપમાને ભગવાન મહાવીર સ્વામીએ ઉદાહરણના રૂપમાં કહેલ છે. તેથી એ પરમાથ ને સારી રીતે જાણીને સાધુએ તેને પેાતાના આત્મામાં ધારણ કરવું. અર્થાત્ પૂર્વોક્ત પ્રકારથી અન્ય દ્વારા કરવામાં આવેલ હિતકર શિક્ષાને પેાતાના પરમ ઉપકાર કરનારી સમજીને પાતાની અંદર તેને ધારણ કરવી જોઈએ. ૫૧૫૫૫ ટીકા - —આ કથનને ફરીથી દૃઢ કરે છે, જેમર્ક માગ ભૂલેલ હોવાથી વ્યાકુળ ચિત્ત તે મૂઢ પુરૂષ દ્વારા અમૂઢ પુરૂષના અત્યંત ઉપકાર માનવામાં આવે છે. એજ પ્રમાણે તીર્થંકર મહાવીર સ્વામીએ કહ્યું છે કે—પરમા ને જાણીને સાધુ પ્રેરણા કરવાવાળાના ઉપકારને પેાતાના આત્મામાં સ્થાપિત કરે, તે વિચારે કે–આ પરમ ઉપકારી મહાભાગે મને સ’સાર સાગરથી તારી દ્વીધા છે, તેથી જ મને તેના (જો તે સાધુ હાય તા) અભ્યુત્થાન અને વિનય નમ્રભાવ વિગેરેથી સત્કાર કરવા જોઇએ, કહેવાના ભાવાર્થ એ છે કે જેમ માર્ગ ભૂલેલા પુરૂષ માગ ખતાવવા વાળાના વિશેષ પ્રકારથી આદર કરે છે, એજ પ્રમાણે અસદ્ આચરણમાં પ્રવૃત્ત થયેલા સાધુએ સન્મા` પર લાવવાળાના મધુરવચનાદિ દ્વારા આદર કરવા જોઈએ. આ વિષયમાં ઘણા જ દૃષ્ટાન્તા છે. જેમકે—ૌરૃમિ અનિંગાળા' ઇત્યાદિ ઘરમાં આગ લાગી ગઈ હાય, ગયુ' હોય, એવા અવસરે જે દયાળુ જગાડી દે છે, તે તેના શ્રેષ્ઠ ખંધુ કહેવાય છે. અને તે ઘર જવાલાઆથી વ્યાપ્ત થઇ પુરૂષ તે ઘરની અ ંદર સૂતેલા પુરૂષને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૬૧
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy