________________
પ્રધાન–શ્રેષ્ઠ છે, તેથી હંમેશાં ઈદ્રિનું દમન કરવાને કારણે દાન્ત, યતનાવાનું અને સાવદ્ય કાર્યમાં મૌન ધારણ કરવાવાળા મુનિ નિર્વાણ માટે જ સઘળિ ક્રિયા કરે. અરરા
“ક્ષમાળાળ વાળા ઈત્યાદિ
શબ્દાર્થ–-asiા -હ્યમાનાનાં મિથ્યાત્વકષાય વિગેરે પ્રકારની ધારામાં વહી જતા એવા “મુળા દિવતા-વર્ષા ચાનાના તથા પિતાના કામથી દુઃખ પામતા “નાળિof-કાનિનાં પ્રાણિ માટે વાસ્તુ તે રી' ગાગારૂ-જ્ઞાપુ તત્વ દી' જાહard' ઉત્તમ એ આ જેન મારૂપ દ્વીપ તીર્થકરો કહે છે. “uT પતિ વપુર-gષા પ્રતિષ્ઠા છો ?' એજ મોક્ષનું સાષન છે. એ પ્રમાણે વિદ્વાન પુરૂષ કહે છે. મારા
અન્વયાર્થ–મિથ્યાત્વ કષાય વિગેરેની ધારામાં વહેવરાવીને લઈ જવાતા અને પિતાના જ કરેલા કામના ઉદયથી પીડા પામતા પ્રાણિયો માટે તીર્થ કર વિગેરે શેભન દ્વીપ કહેવાય છે. સમ્યક્ દર્શન વિગેરેથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એમ જ્ઞાનીજનો કહે છે. ૨૩
ટીકાર્થ – સંસાર સાગરની મિથ્યાત્વ, અવિરતિ કપાય, વિગેરે લહેરે (તરંગે)થી વહેવડાવવામાં આવતા અર્થાત્ એક ભવથી બીજા ભવમાં લઈ જવામાં આવનાર તથા પિતાનાથી કરેલા દુષ્કર્મના દુર્વિપાકથી પીડા પામનારા સંસારના જીવો માટે તીર્થકર, ગણધર વિગેરે મહા પુરૂષોએ સમ્યક જ્ઞાન વિગેરેને દ્વિીપ-રૂપ કહેલ છે. જેમ સમુદ્રમાં પડેલા અને તેના પ્રબળબળવાન તરંગે દ્વારા આમ તેમ વહેવામાં આવતા પુરૂષને દ્વીપ વિશ્રાંતિનું સ્થાન થાય છે, એ જ પ્રમાણે સંસારમાં દુઃખ પામવાવાળા જીવોને માટે સમ્યક્ દર્શન વિગેરે ક્ષમાર્ગ જ ત્રાણ-(રક્ષા)નું કારણ છે. આ સિવાય ત્રાણ-રક્ષાનું બીજુ કાંઈ જ સાધન નથી. સમ્યક્ દર્શન-જ્ઞાન, વિગેરેથી થવા. વાળી મોક્ષની પ્રાપ્તી જ પ્રતિષ્ઠારૂપ છે તેમ તત્વને જાણવાવાળા પુરૂષોએ પ્રતિપાદન કર્યું છે. ૨૩
કેવા સાધુ વિશ્રાન્તિ માટે દ્વિીપ જેવા છે, આ વિષયમાં કહે છે કે“ ” ઈત્યાદિ
શબ્દાર્થ–ાજો -ગામા પિતાના આત્માને પાપથી ગોપનરક્ષણ કરવાવાળા “વચા તે-ના નત્તા તથા સદા જીતેન્દ્રિય બનીને રહેવાવાળા “છિન્ન-નિન્નો સંસારની મિથ્યાત્વ વિગેરે ધારાને તેડવા વાળા તથા “અનાવે--અનાથ આશ્રવ રહિત “- જે પુરૂષ છે એજ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૮૦