________________
નદી વિગેરેમાં વહેતું પણ નથી. તથા પવન વાત નથી. અર્થાત્ આ બઘાનું અસ્તિત્વ જ નથી. આ દેખાવ આપનાર સંપૂર્ણ જગત કેવળ પ્રપંચ માત્ર છે–તે મિથ્યા છે, અને સત્તાથી રહિત છે.
કહેવાને આશય એ છે કે--સર્વ શૂન્યતા બાદિયેનું કથન એવું છે છે કે-આ સઘળું જગત્ શૂન્ય રૂપજ છે. તેમાં કોઈ પણ પદાર્થની સત્તા જ નથી. સૂર્ય ઉગતે કે આથમતો નથી. ચમા વધતું નથી તેમ ઘટતે. પણ નથી. જળ વહેતું નથી, વાયુ વાત નથી.
જેકે શયતાવાદિયે કઈ પણ વસ્તુના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. તે પણ અહિયાં સૂર્ય વિગેરેના નિષેધ દ્વારા તેઓને મત બતાવવામાં આવ્યો છે, તે તેઓના અત્યંત પ્રત્યક્ષ બાધિત પણને બતાવવા માટે જ છે. તેથી તેઓના મતવ્યને ઉપહાસ પણ ધ્વનિત થાય છે. તેના | શૂન્યતા વાઢિયના મતનું નિરાકરણ કરવા માટે શાસ્ત્રકાર કહે છે કેહાહિ બં” ઈત્યાદિ
શબ્દથ‘iાહિ-' જેમ “બંઘ-શવ જન્માંધ અથવા “ીળને - હીરનેત્ર જન્મની પછી જેની આંખનું તેજ નાશ પામ્યું છે એ કઈ પુરૂષ “જોzળાવે ર-થોતિષ સ’ દીવા વિગેરેના પ્રકાશ સાથે હોવા છતાં પણ “વારંપાણિ' વસ્તુના સ્વરૂપને છે પતિ-7 Qરૂરિ’ દેખતે નથી. gā-pવ' એજ પ્રમાણે “તે-તે તે પહેલા કહેવામાં આવેલ બુદ્ધિ વગરના શિિરચવા-ગાવા અકિયાવાદીઓ “સંરંf Rીમ' વિદ્યમાન એવી વિચિં-થિ ક્રિયાને “ઘ સંતિ-7 જરૂતિ' દેખતા નથી. એ લેકે કેમ દેખતા નથી? એ કહે છે કે- નિદ્ધના–નિદ્ધપ્રજ્ઞા તેઓ જ્ઞાનાવરણી યાદિના ઉદય થવાથી જેઓના સમ્યક્ જ્ઞાન વિગેરે ઢંકાઈ ગયા છે, એવા છે. અર્થાત્ સમ્યફ જ્ઞાન વિગેરેના રેકાઈ જવાથી તે લેકે વાસ્તવિક અર્થને પણ સમજતા નથી. ૮
અન્વયાર્થ–જેમ જન્માંધ અથવા પાછળથી આંધળે બનેલ કોઈ પુરૂષ પિતાના હાથમાં દી હોવા છતાં પણ વસ્તુને જોઈ શકતા નથી. એજ રીતે આ અક્રિયાવાદી સદ્ભૂત ક્રિયાને પણ જોઈ શકતા નથી. કેમકે તેઓની પ્રજ્ઞા જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ઢંકાઈ ગઈ છે. ૮
ટીકાર્થ –જન્મથી આંધળા અથવા જન્મ પછી કે વ્યાધિને કારણે નેત્ર વગરને થયેલ કોઈ પુરૂષ જેમ દીવાની સાથે રહેવા છતાં પણ ઘટ-પટ વિગેરે અથવા લીલા પીળા વિગેરે રૂપને જોઈ શકતા નથી. વિધમાન વસ્તુને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૦૬