SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ તાત્પય એ છે કે--જે સયમના સ્વરૂપને જાણવાવાળા છે, તે મન, વચન, અને કાયાથી કેાઈની પણ સાથે વિધિ ન કરે. આ પ્રમાણે જેએ કરે છે, એજ તવદશી તત્વને જાણનાર છે ૫૧૩ ‘તે હૈં ચલૂ મનુસ્કાળ” ઇત્યાદિ શબ્દા——-ચ' જે મુનિ ‘હ્રજ્ઞાપુ-કાનૂનાચા:' શબ્દાદિ વિષયની અભિલાષાને ‘ગ ́ત-અન્તઃ' પયન્તવર્તી છે ‘લે-ક્ષઃ' તેજ ‘કુ' નિશ્ચયથી ‘મનુસ્કાન-મનુયાનામ્' મનુષ્યાના અર્થાત પ્રાણિયાના ‘વસૂ-ચન્નુ:’ નેત્રરૂપ છે. ‘ડ્યુરો-જી:' અસ્તરા ‘અંતે-અન્તન' અંતિમ ભાગથી 'વ-વૃત્તિ' કાય કરે છે. અને જેમŔ-મ્’રથનુ ચક્ર ‘અંતેન-અમ્ત' અંત ભાગથી ‘છોટુર્-તિ’ ચાલે છે. ૫૧૪ા અન્વયા--જે મુનિ કાંક્ષા અર્થાત્ શબ્દ વિગેરે વિષયેાની અભિલા ષાની પન્તવ હાય છે, તેનાથી દૂર થઈ જાય છે. તે નિશ્ચય પૂર્વક મનુષ્યા માટે ઉપલક્ષથી સઘળા પ્રાણિયા માટે નેત્ર સરખા હોય છે. કેમ કે એજ પરમાર્થ ને બતાવનાર હોય છે. એજ વાતને દૃષ્ટાન્તથી દૃઢ કરવામાં આવે છે. જેમ છા અંતભાગથી અર્થાત્ ધાર તરફથી પેાતાનુ કાર્ય કરે છે. અને જેમ ચક્ર (પૈડુ) અન્તિમ ભાગ (નૈમિ) તરફથી ચાલે છે. ૧૪મા ટીકા--જે મહાપુરૂષ શબ્દાદિ વિષયની અભિલાષાથી દૂર રહે છે, એજ નિશ્ચયથી ભવ્ય જીવાને માટે અથવા પ્રાણી માત્રને માટે નેત્ર સરખા ડાય છે. અર્થાત્ જેમ નેત્ર ઘટ પટ વિગેરે પદાર્થોને પ્રકાશિત કરીને પ્રાણિયાને ઉપકાર કરે છે, એજ પ્રમાણે એવા મહામુનિ પણ હૈય-ત્યાગ કરવા ચૈાગ્ય અને ઉપાદેય-ગ્રહણ કરવા ચેાગ્ય પદાર્થાને પ્રકાશિત કરીને પ્રાણિયાના ઉષ કાર કરે છે. એજ વાતને દૃષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે.--જેમ વાળ દનુ' આઝાર -અસ્ત્રો અ'તભાગથી કેશેાને હટાવે છે, અથવા જેમ પૈડુ અન્ત ભાગથી ચાલે છે, એજ પ્રમાણે મહામુનિ વિષય, કષાયથી દૂર રહીને જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મના ક્ષપણુની અથક્રિયા કરી શકે છે. ૧૪ 'તાળિ ધીરા સેવં ' ઇત્યાદિ શબ્દાય—ધીરા-ધા:' પરીષહુ અને ઉપસર્ગ ને સહન કરવાવાળા 'જ્ઞાનિ−ાન્તાન્' અંતપ્રાંત આહારને રેવંતિ-સેન્સે’ સેવે છે. ‘સેન-મેન' એ અન્ત પ્રાંત આહારના સેવનથી ‘૬૬-૬' આ સ’સારમાં ‘સજા-અન્ત:{}:/ સર્વ દુઃખાને અંત કરવાવાળા થાય છે. અતઃ એ અંતમાંતના માહાર કરવાવાળા રા—ન્ના: પુરૂષ –' આ મનુન્નત્ ઢાળે-માનુચરે પાસે' શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૦૬
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy