SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. અતઃ ક્રોધાદિ-કષાયાને ત્યાગ કરવા એજ ચાગ્ય છે. પરંતુ ‘વવાય દાદી ચ-૩રપાતહારી ૨' જે ગુરૂની આજ્ઞાનું પાલન કરે છે ‘ચ-૨' અને ‘પી. મળે-ટ્રીમનાઃ' પાપ કરવામાં ગુરૂ વિગેરે પાંસે શર્મદે મને છે. તથા ઘાસવિટ્રો-ચાન્તદષ્ટિ:' જીનેાદિત માર્ગોમાં અત્યંત શ્રદ્ધાળુ હોય છે, એવે પુરૂષ ‘અમાયિત્વે -માચિહ્નવ:' માયા રહિત હૈાવાથી મધ્યસ્થ થઈ શકે છે. પ્રા અન્વયા—જે કાઈ હમેશાં કલહુપ્રિય હોય છે, અને ગુરૂજન વિગે રૈના પણ નિશ્વક હાય છે, એવા પુરૂષ કાઈ પણ સમયે મઘ્યસ્થ થઈ શકતા નથી. અને કલહ રહિત પશુ થઇ શકતા નથી. તેથી ક્રોધ વગેરે દોષોને હેડી દેવા જોઈએ. ગુરૂજન વિગેરેના આજ્ઞાપાલક તથા અનુચિત કાર્ય કરવામાં શરમાવાવાળા પૂસંયમશીલ જીનેન્દ્ર પ્રતિપાદિત મેક્ષ માર્ગોમાં અત્યંત શ્રદ્ધાળુ અને માયા રહિત પુરૂષ જ મધ્યસ્થ થઈ શકે છે. શા ટીકા”—પરમા તત્વને ન જાણનારા એવે જે સાધુ કલહ (લેશ) કરતા રહે છે, જો કે પ્રતિલેખન વિગેરે ક્રિયાઓ કરે છે, તા પશુ કાઈ લહ પ્રિય હાય છે. તથા જે અન્યાય ખેલવાવાળા હોય છે, અર્થાત્ પેાતાના ગુરૂવિગેરે મહા પુરૂષા પર પણ આક્ષેપ કરે છે, તેવા પુરૂષ સમભાવી થઈ શકતા નથી. કેમકે તે રાગદ્વેષથી યુક્ત હાય છે, તે કલહ રહિત પશુ હૈત નથી–માયા વગરના પણ હાતા નથી તેથી ક્રોધ વગેરે બધા કષાયે ત્યાગવા ચેાગ્ય છે. મધ્યસ્થ કાણુ થઈ શકે છે ? તે ખતાવવામાં આવે છે-જે રાષ વિનાના હાય છે, ગુરૂની આજ્ઞાનુ યથાર્થ પાલન કરનાર હોય, આચાયની આજ્ઞાના અમલ કરતા હાય અથવા જે સૂત્રોના અર્થના પ્રવતક ઢાંચ છે, જે મૂળ ગુણ અને ઉત્તર ગુણુ રૂપ સયમમાં મનને લગાડે છે. અથવા અનાચાર કરતાં, આચાય વિગેરે ગુરૂજનેા પાંસે લત થાય છે, જે એકાન્ત દૃષ્ટિવાળા હાય છે, અર્થાત્ જેને એકાન્તતઃ જીવ અજીવ વિગેરે તત્વાનું અથવા માક્ષનું જ્ઞાન હૈાય છે. અર્થાત્ જે જીનેન્દ્રના મામાં એકાન્ત શ્રદ્ધા વાળા ઢાય છે, તથા જે માયાથી રહિત હાય છે, એવા પુરૂષ ગુરૂ વિગેરેની સેવા કરે છે, અને પેાતે કપટ ચુક્ત વ્યવહાર કરતા નથી, તથા ખીજા પાંસે ક્રટ વ્યવહાર કરાવતા નથી, તથા કપટ વ્યવહાર કરવાવાળાને અનુમાન પશુ આપતે નથી. કહેવાનુ તાપ એ છે કે—જે ક્રોધ કરે છે, તથા અન્યાય યુક્ત વચના એલે છે, તે ફઈ પણ પ્રકારે મધ્યસ્થ ભાવને પ્રાપ્ત કરી શકતા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૨૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy