SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તેથી સાધુએ સર્વદા આચાર્ય વિગેરેની આજ્ઞા પ્રમાણે જ વ્યવહાર કર, પાપકર્મ કરવામાં ગુરૂ વિગેરે મહાન જાથી લજજીત થવું.--જીવા જીવ વિગેરે સઘળા ત પર શ્રદ્ધા કરવી, એ પુરૂષ જ વાસ્તવિક રીતે અમાયી થઈ શકે છે. દા કરે છે સુમે' ઈત્યાદિ શબ્દાર્થ જે પુરૂષ સંસાર સાગરથી અત્યંત ઉગવાળો થઈને “પf-દુ”િ અનેક વાર “ગુણાતિપ-નુશાસ્થમાના આચાર્ય વિગેરેથી શિક્ષા પામીને પણ “તદ્દા-તથા પિતાની ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે. અર્થાત્ પહેલાં સંયમ પાલનમાં જેવી ચિત્તવૃત્તિ હતી આચાર્ય વિગેરેથી શિક્ષા પામીને પણ એવી જ ચિત્તવૃત્તિ રાખે છે – એ તે પુરૂષ “જેસ-પેશા' વિનય વિગેરે ગુણોથી યુક્ત અને મૃદુ ભાષી હોય છે. તથા “હુરમે સૂમર' સૂક્ષ્મદર્દી એવં “પુષિા -પુરુષજ્ઞાતઃ પુરૂષાર્થ કરવા વાળા છે તથા “કરિના રેવ-જ્ઞાાવિતવ' એજ પુરૂષ ઉત્તમ જાતવાળ તથા “કુસુચા-કુવાવાઃ સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાળા છે. -સઃ' એ પુરૂષ જ “ -સમા મધ્યસ્થ થઈ શકે છે. “#gv-ગાં ga તે પુરૂષ ક્રોધ અને માયા વિગેરેથી રહિત હોય છે. કેળા અન્વયાર્થ-જેઓ આ સંસાર રૂપ સાગરથી અત્યંત ઉગવાળા છે, અને પ્રમાદવશ મોક્ષ માર્ગથી ખલિત થવાથી ગુરૂજને દ્વારા અનેકવાર અનુશાસિત કરાયેલ હોય અને શિક્ષા થયા બાદ પણ પહેલાંની માફક સંયમ પાલનમાં રૂચિ રાખતા હોય આવા પુરૂષ જ વિનયાદિ ગુણાવાળા બનીને મૃદુભાષા તથા સૂક્ષમદર્શી ઘાતિકર્મ ચતુષ્ટયના સ્વરૂપને જાણવાવાળા તથા પુરૂપાથી અને પરમ કુલીન કહેવાય છે અને એવાજ પુરૂષ સંયમ માર્ગના પ્રવર્તાક બનીને મધ્યસ્થ બને છે. તથા કીધ માયા રૂપ ઝંઝાને વશ થતા નથી પાછા ટીકાથ– ફરીથી સદ્ ગુણને જ બતાવતાં કહે છે કે–જે આ સંસાર સાગરથી અત્યંત ઉગ યુક્ત થાય છે, તથા પ્રમાદ વશાત્ સન્માર્ગેથી ખલિત થવાથી અનેકવાર ગુરૂ વિગેરે દ્વારા અનુશાસિત કરવામાં આવતાં અર્થાત ઉન્માગ પ્રાપ્ત કરાવવાના કારણોને ત્યાગ કરવાની આજ્ઞા કરવામાં આવતાં પિતાની ચિત્તવૃત્તિને પહેલાની જેમ પવિત્ર બનાવી લે છે, તે વિનય વિગેરે ગુણોથી યુક્ત હોય છે, ડું બેલવાવાળો હોય છે, તથા સૂફમદશી, સૂક્ષ્મ અર્થોને વક્તા -એલનાર અને ઘાતિયાકર્મના સ્વરૂપને વિચારવાનું હોવાથી સૂક્ષમ હોય છે, એ પુરૂષ જ વાસ્તવિક રીતે પુરૂષાર્થને કરવાવાળા હોય છે, એજ જાતિ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૩૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy