SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ-જે તીર્થકર વિગેરે મહાપુરૂષ સ્વયંબધ પ્રાપ્ત કરીને પોતાની મેળે અથવા જે ગણધર આદિ તીર્થંકર વિગેરેથી બધ પ્રાપ્ત કરીને લેક અને અલકના સ્વરૂપને અથવા પંચાસ્તિકાયમય લેકને જાણે છે, અર્થાત એ જાણે છે કે-કમને વશીભૂત થઈને સંસારી જીવે ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તે પોતાનું કલ્યાણ કરવામાં અર્થાત્ તપ અને સંયમની આરાધના દ્વારા સઘળા કર્મોના ક્ષય કરવામાં સમર્થ થાય છે. તેજ પિતાથી જૂદા અન્ય પ્રાણિ. એના ઉદ્ધાર કરવામાં પણ વહાણની માફક સમર્થ થાય છે. આ પ્રકારના જોતિ સ્વરૂપ અર્થાત્ ચન્દ્ર અને સૂર્યની સરખા પ્રકાશ ફેલાવનારા મોક્ષમાર્ગના પ્રકાશક મહાપુરૂષનું મુનિએ સદા સેવન કરવું. કહેવાને અભિપ્રાય એ છે કે-સંસારના ભયથી ઉદ્વેગ પામીને આત્મહિતની ઈચ્છા કરવાવાળા મુનિ પિતાને કૃતાર્થ માનતા થકા રાત દિવસ નિરંતર ગુરૂની સમીપે જ નિવાસ કરે. કહ્યું પણ છે કે-વારણ ફોરૂ માની ઈત્યાદિ જે મુનિ જીવનના અન્તિમ ક્ષણ સુધી ગુરૂકુળમાં રહે છે, તે ધન્ય છે. તે જ્ઞાનનું પાત્ર બને છે. અને દર્શન તથા ચારિત્રમા તથા તપમાં વધારે દઢ બની જાય છે. એવું કે હેય છે? આ પ્રશ્નને ઉત્તર અહિયાં આ પ્રમાણે આપવામાં આવે છે –ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા જે મુનિ શ્રુત ચારિત્ર ધર્મનું અથવા ક્ષમા વિગેરે દસ પ્રકારના ધર્મને વારંવાર વિચાર કરીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. અર્થાત્ ધર્મની આરાધનાથી મોક્ષ થાય છે, આ પ્રમાણે જ્ઞપરિણાથી જાણીને છોક્ત ધર્મને ઉપદેશ આપે છે. તેના ‘ગાળ કો નારૂ નો ૨ ઝોન ઈત્યાદિ શબ્દાર્થ–“-” જે કઈ “સત્તાન-ગાત્માનમ્' આત્માને “જ્ઞાનનાનાતિ’ જાણે છે. તથા નો-' જે કંઈ જોr-ઢો પંચાસ્તિકાયવાળા લોક તથા અલેકને જાણે છે. તથા “- જે કે “જ$–ાતિ' પરલોક ગમન રૂ૫ ગતિને “-” અને “નાટ્ટુર-નાસિં” અનાગતિને “નાનાનાતિ” જાણે છે તથા “નો-વા” જે “સાચં-શવતમ્' સર્વ વસ્તુ સમૂહને વ્યાકિનયથી નિત્ય “-” અને “ઘણા-અરાવતમ’ પર્યાયાર્થિક નથી અશાશ્વત-અનિત્ય “જ્ઞાન-જ્ઞાના િજાણે છે તથા “ઝાડું-જ્ઞાતિન' ની ઉત્પત્તિને “-વ' તથા “મરઘં-માળ જીવેની મરણ ગતિને “ર-' અને “ગળવવા-જવવાર' પ્રાણિની અનેક ગતિમાં જવાનું જાણે છે પર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩ ૧૧૮
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy