________________
“જિદે રામાનંar' ઇત્યાદિ
શબ્દાર્થ–-fજ વાસંતા- મારૂ ગૃહાવાસમાં જ્ઞાન પ્રાપ્તિને લાભ ન જણાયાથી “પુલિસાણિયા ના પુરાવાનીયા ના મુમુક્ષુપુરૂષને આશ્રય લે ગ્ય ગણાય છે. “વધrષ્ણુ તે વા-વંધનોમુતમ તે વા? બંધનથી મુક્ત એવા તે વીર પુરૂષ વવિનં-નીવિત’ અસંયમ જીવનને “વાર વંતિ- નાગwાંક્ષત્તિ” ઈચ્છા પણ કરતાં નથી ૩૪
અન્વયાર્થ–ઘરમાં દીવાને પ્રકાશ ન જોનારાઓ અર્થાત ગૃહસ્થ અવસ્થામાં શ્રત જ્ઞાનને લાભ પ્રાપ્ત કરી શકાતો નથી એવા પ્રકારનો વિચાર કરવાવાળાઓ દીક્ષાને સ્વીકાર કરીને જે શ્રેષ્ઠ ગુણેને પ્રાપ્ત કરે છે, તેઓ પુરૂના આશ્રય
સ્થાન બની જાય છે. બાહ્ય અને આંતરિક એટલે કે-બહારના અને અંદરના બંધનથી અથવા પુત્ર કલત્ર વિગેરેના રાગાદિ બન્ધનથી મુક્ત થઈ જાય છે. અને અસંયમ જીવનની આકાંક્ષા–ઈચ્છા પણ કરતા નથી. ૩૪
ટીકાર્ય–જે પદાર્થોને પ્રકાશ યુક્ત કરે છે, તે દીવો કહેવાય છે. એ દીવે બે પ્રકારનું હોય છે. તે બે પ્રકારે દ્રવ્ય દી અને ભાવ દીવે એ પ્રમાણે છે. દ્રવ્ય દી સ્થૂળ જડ પદાર્થોને જ પ્રકાશ વાળા બનાવે છે, અને ભાવ દીવે સઘળા પદાર્થોને પ્રકાશ વાળા કરવામાં સમર્થ થાય છે અહિયાં શ્રત જ્ઞાનને દી કહેલ છે. શ્રુત જ્ઞાનને ભાવ દીવે પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરેના સહવાસમાં પ્રાપ્ત થવે મુશ્કેલ છે, આ પ્રમાણેના તથ્ય કહેતાં સત્યને સમજીને જેઓ સમ્યફ પ્રત્રજ્યાને સ્વીકાર કરે છે અને ઉત્તશેત્તર ગુણાને વધારે છે, તેઓ કેવા બની જાય છે ? તે અહિયાં બતાવ. વામાં આવે છે. તેઓ પુરૂષાદાનીય અર્થાત પુરૂષમાં ઉત્તમ નર મુમુક્ષુ એટલે કે મોક્ષની ઈચ્છા વાળા પુરૂષના આશ્રય રૂપ થાય છે. અર્થાત્ મહાનથી પણ મહાન બની જાય છે, પિતાના આત્માથી કર્મોને દૂર કરવાવાળા વીર પુરૂ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૩૩