SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુ અનુકુળ રૂપ, શબ્દ, વિગેરેની પ્રાપ્તિ થવા છતાં પણ રાગદ્વેષથી રહિત હોવાના કારણે દુષ્ટ થયેલા વિષચને અદષ્ટ શ્રતને અશ્રતની જેમ કરતા થકા એષણ અને અષણાના જ્ઞાનમાં ચતુર હવા છતાં પણ ગામ વિગેરેમાં આહારને માટે પર્યટન કરતા થકા અન્ત પ્રાન્ત આહાર કરવાના કારણે તથા શરીરના સંસ્કારો ન કરવાથી મરેલાની જેમ શરીરને અનુભવ કરીને સંયમમાં અરતિ-અરૂચિ ભાવ પ્રાપ્ત થઈ જાય તે તેવા સમયે શું કરવું? તે બતાવવા માટે નીચે પ્રમાણેની ગાથા કહે છે. કરું છું મિકૂચ' ઇત્યાદિ શબ્દાર્થ – ‘fમહૂ-મિશુ. નિરવઘ ભિક્ષાને ગ્રહણ કરવાવાળે સાધુ દૂગળે વા-વહુનનો વા’ અનેક પુરૂષની સાથે નિવાસ કરતા હોય તથા અગર “wવાર-gવાર એક જ હોય તે પણ “અરડું-સિન” સંયમમાં અરૂચિ અને રૂંધ ગ્ર' અસંયમમાં રૂચિને “કામિયૂર-ગમમૂ’ દૂર કરીને pજરH-g ” એકલેજ “લતો-કરતો જીવની શરૂ-ભવાન્તર ગમન રૂપ ગતિને તથા “-અતિવ” ભવાન્તરથી આવા રૂપ આગતિને “. તમોળા-પાતનૌનેન' સર્વચા શુદ્ધ સંયમને આશ્રય કરીને “વિચારેજાથાળીવા' ધર્મકથાને ઉપદેશ કરે ૧૮ અન્વયાર્થ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ ઘણા સાધુજનથી યુક્ત હોય અર્થાત એકલા (રાગદ્વેષથી રહિત પડિમાધારી) જ હોય પરંતુ અરતિ રૂપ અરૂચીને દૂર કરીને જીવનું એકલાનું જ ભવાન્તરમાં ગમન અને ભવાન્તરથી આગમન રૂ૫ ગતિ આગતિનું એકાન્ત મૌન થઈને સંયમ પૂર્વક ઉપદેશ કરે છે૧૮ ટીકાર્થ–સાધુ, ઘણા સાધુઓની સહાયથી યુક્ત હોય અથવા એકલા જ હોય (રાગદ્વેષ રહિત હોય) તથા પડિમા અંગિકાર કરવાની સ્થિતિમાં, જનકપિક અવસ્થામાં અથવા કોઈ બીજા સમયમાં એકલા વિચરણકરી રહ્યા હોય કહેવાને હેતુ એ છે કે-કઈ પણ અવસ્થામાં કેમ ન હોય? કદાચ અતિ ભાવને પ્રાપ્ત થઈ જાય તે અર્થાત્ નાન ન કરવાથી શરીર સંસ્કાર શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૪૨
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy