SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને જ જે ખેલવાને યોગ્ય હાય એજ ખેલે તથા ગુરૂ મુખથી જે સાંભળેલ હાય એજ કહે, તેથી અન્ય પ્રકારનું કથન ન કરે. ાર૬ા મૈં સુદ્ધપુસે ઈત્યાદિ શબ્દાર્થ –સઃ' યથાવસ્થિત આગમનું કથન કરવાવાળા મુદ્ધઘુત્તો સુસૂત્ર:' શુદ્ધ સૂત્રનું કથન કરવાવાળા તથા ‘ઉનહાળવું-વધાનવાર્’ શાસ્ત્રોક્ત તપનું આચરણ કરવાવાળા ‘તલ્થ-તંત્ર' માજ્ઞાથી ગ્રહણ કરવા યોગ્ય સ્થળમાં આજ્ઞાથી જ ગ્રહણ કરે આ રીતે ‘ઝેન્થ’ જે સાધુ ધમઁ-ધર્મમ્' શ્રુતચારિત્ર રૂપ ધર્મીને ‘નિવૃત્તિ-ત્રિવૃત્તિ પ્રાપ્ત કરે છે. એવા પુરૂષ ‘બાનવ-આારેય વામ્યા' ગ્રહણ કરવા યોગ્ય વાચવાળા તથા ક્રુસò-રાજી:’આગમના પ્રતિપાદન કરવામાં નિપુણ ‘ચિત્તે-યઃ’વિચાર પૂર્ણાંક કા' કરવાવાળા ‘સૈનમઃ' એવા પુરૂષ ત સમાદ્દિવંત સમાધિમ્ સર્વજ્ઞોક્ત ભાવ સમાધિને ‘માણિ’–માષિતુમ્' બીજાને કથન કરવામાં ‘રિ-અત્તિ' ચેગ્ય બને છે, ત્તિ લેમિન્ગતિ ત્રવીમિ' એ રીતે હું. સુધર્મા સ્વામી કહેતું છું ઘરણા અન્નયા —-ચથાવસ્થિત આગમના પ્રણેતા પ્રરૂપણા અને અપ્રયનની અપેક્ષાથી નિર્દેલ પ્રવચનવાળા તપસ્વી આજ્ઞા દ્વારા ગ્રાહ્ય આગમને આજ્ઞાથી અને હેતુ ગ્રાહ્ય આગમને હેતુથી ગ્રહણ કરવાવાળા એવા જે પુરૂષ શ્રુતચારિત્ર ધર્મ ને પ્રાપ્ત કરે છે તે ગ્રાહ્યવચન, આગમના પ્રતિપાદન કરવામાં નિપુણ્, એવા અને વિચારીને કાર્ય કરનાર જ સમાધિની પ્રરૂપણા કરવામાં યોગ્ય થાય છે. સુધર્માવામી જમ્મૂ સ્વામીને કહે છે કે, જે રીતે ભગવાની પાંસેથી મે' સાંભળ્યું છે એજ રીતે હું કહુ છુ. ારકા ટીકા — જેઓ સમ્યક્ દનને દૂષિત ન કરતાં આગમના વાસ્તવિક અના વિચાર કરીને ભાષણ કરે છે, જે પ્રવચન સૂત્રનુ શુદ્ધ અધ્યયન અને પ્રરૂપણા કરે છે, સૂત્રના અધ્યયન માટે તપશ્ચરણ કરે છે, આના દ્વારા ગ્રાહ્ય અને આજ્ઞાથી જ અને હેતુ દ્વારા ગ્રાહ્ય અને હેતુથી જ ગ્રહણ કરે છે, તેઓનુ` વચન જ ગ્રાહ્ય હોય છે, અને એજ આગમાની વ્યાખ્યા કરવામાં તથા અનુષ્ઠાનમાં કુશલ હોય છે. સમજી વિચારીને કાર્ય કરવાવાળા હાય છે, એજ સર્વજ્ઞ કથિત જ્ઞાનાદિ સ્વરૂપ ભાવ સમાધિનું પ્રતિપાદન કરવાને યોગ્ય હાય છે. ‘ઇતિ' શબ્દ અધ્યયનની સમાપ્તિ સૂચક છે. સુધર્માસ્વામી કહે છે કેહે જમ્મૂ ! જે પ્રમાણે મે' ભગવાન પાંસેથી સાંભળેલ છે, એજ પ્રમાણે આ હું તમને કહુ છું. પરણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૮૫
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy