SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આ અજ્ઞાનપક્ષનું અવલમ્બન લેવાને કારણે તેઓ વાસ્તવિકને વિચાર ન કરતાં મૃષાવાદ જ કરે છે. રા ત્તર અક્ષર” ઈત્યાદિ શબ્દાર્થ–સર-ચમ્ સત્ય એવા સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મિક્ષ માગને “રઘં-મરચન્ આ માર્ગ એ નથી. “તિ-રૂતિ’ એ પ્રમાણે “જિંતચંતા-વિચત્તઃ મનમાં માનીને તથા “સાદું-મરાપુજેઓ સાધ્વાચાર વિનાના હોય તેઓને “દુ-સાધુ” આ સાધુ છે, ‘ત્તિ-તિ’ આ પ્રમાણે વર્તા -વરાતઃ ' કહેવાવાળા “ને - રૂમે' જે આ “મનેઅને અનેક વેળા વળા-વૈચિા જના: વિનય વાદી મતને અનુસરનારાઓ છે તેઓ “પુટ્ટવિ-કૃષ્ણા અપિ” કોઈ જીજ્ઞાસુએ પૂછવા છતાં પણ “માધું નાન-માવં નામ વિનયથી જ મેક્ષ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે વિળયું કહેતા રહે છે તેવા અન્વયાર્થ–સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ એ મેક્ષના માગે છે, ઈત્યાદિ જે સત્ય છે તેને અસત્ય માનવાવાળા અને અસાધુને સાધુને કહેવાવાળા જે આ વૈયિક છે તેઓને કોઈ મેક્ષાભિલાષી પુરૂષ પૂછે તે તેમને વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થવાનું કહે છે. અને બધાને વિનય ગ્રહણ કરવાનું જ કહે છે. ૩ ટીકાઈ–હવે વિનયવાદનું નિરાકરણ કરવા માટે કહે છે કે-“aa અક્ષર” ઈત્યાદિ જે સત્યુને માટે હિતકર હોય છે, તે અથવા વાસ્તવિક પદાર્થનું નિરૂપણું સત્ય કહેવાય છે, મેલને અથવા સંયમને પણ સત્ય કહે છે. વિનાયકવાદિયે તે સત્યને અસત્ય કહે છે. જેમકે-સમ્યક્દર્શન, જ્ઞાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૯૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy