SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સઘળા દુઃખોથી દૂર થઈને વિશ્રામ પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે તે મુનિ પણ સઘળા દુઃખને અંત કરનારા થાય છે. તાત્પર્ય એ છે કે–ભાવનાયોગથી જેઓને આત્મા શુદ્ધ છે. એ જીવ નેક્ત આગમ રૂપ અનુકૂળ વાયુથી પ્રેરણા પામીને દુખેથી વ્યાપ્ત એવા આ સંસાર સાગરથી મોક્ષ રૂપી કિનારાને પ્રાપ્ત કરીને, સઘળા દુખેથી દૂર થઈને સાદિ અપર્યાવસિત, અનંત, અવ્યાબાધ સિદ્ધિ રૂપ સુખને અનુભવ કરવા લાગે છે. પણ સિદર ૩ મેણાવો’ ઈત્યાદિ શબ્દાર્થ–માવી -મેઘાવી તુ સદ્ અસત્ અને જાણવાવાળે અર્થાત્ મર્યાદા પાલક મુનિ “રોોિ સ્થાવર જંગમાત્મક અથવા પંચાસ્તિ કાયાત્મક જગતમાં “પાર-પાપા સાવઘાનુષ્ઠાન રૂપ પાપકર્મ “નાdi--ગાનનું જ્ઞ પરિણાથી કર્મબંધના હેતુ રૂપ જાણીને “ત્તિ-વૃત્તિ” અલગ થઈ જાય છે. અર્થાત સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્ત થઈ જાય છે. તથા “નવું-નવ નવીન અર્થાત્ પછીથી કરવામાં આવનારા ‘– કર્મને અવળો-ગર્વ ન કરનારા એવા એ મુનિને “વાવ ક્રમાણિ-પ”િ અતીત કાળમાં અનેક પાર્જીત હોવાથી સંચિત પાપકર્મ ‘સુદૃત્તિ-ત્તિ છૂટિ જાય છે. અર્થાત્ તે મુનિ વર્તમાન ભવિષ્ય અને ભૂતકાલ એમ ત્રણે કાળ સંબંધી પાપકર્મથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. દા અયાર્થ–સત્ અસતના વિવેકથી યુક્ત મેધાવી મુનિ સ્થાવર, જંગમ, રૂપ અથવા પંચાસ્તિકાય મય જગતમાં પાપકર્મોને જ્ઞ પરિજ્ઞાથી કર્મબંધનું કારણ જાણીને સાવદ્ય અનુષ્ઠાનથી વિરત થઈ જાય છે. વર્તમાનકાળમાં પ્રત્યા ખ્યાન પરિજ્ઞાથી પાપકર્મ કરતા નથી. તથા આગળ કરવામાં આવનારા પાપ કર્મનું આચરણ ન કરવાવાળા મુનીને ભૂતકાળમાં અનંત ભામાં સંચિત કરવામાં આવેલ પાપકર્મ પણ આત્માથી અલગ થઈ જાય છે, તાત્પર્ય એ છે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯૫
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy