SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન કરવાવાળી છે. વધારે શુ કહેવાય ? અચે જ સઘળા પરિગ્રહેવુ કારણુ છે, તેએ સ્ત્રિયાનું સેવન કરતા નથી. એવા આત્માર્થી જન સ્ત્રીની જાળથી છૂટકારો પામીને સઘળા 'ધનાથી મુક્ત થઈ જાય છે. તેએ અસ ચમી જીવનની ઈચ્છા કરતા નથી, તેમજ ખાલમરણની પણ ઈચ્છા કરતા નથી. તેએ જીવન મરણની ઇચ્છા કેમ કરતા નથી ? એના ઉત્તર એવા છે કે–સ્રી પ્રસંગના ત્યાગ કરવા વાળા તેઓ જગમાં રહેનારાએ આદિ મેક્ષ હાય છે. અર્થાત્ સર્વ પ્રથમ માક્ષગામી હાય છે, એજ કારણે જીવન મર ણુની ઈચ્છા કરતા નથી. ઘા લીન વો જિન્ના' ઇત્યાદિ શબ્દા—નીવિચગÎવિતમ્' અસંયમ જીવનને ‘વિદુઓ જિયા-મુØત: વા' અનાદર કરીને મુળ-મેળા' જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના ઘાતિયા કર્મના ‘બત્ત-અન્તમ્' અ’તને ‘વાયંતિ-ત્રાનુવન્તિ’ પ્રાપ્ત કરે છે. ને -ચે' જે પુરૂષ સકળ કમ'ના ક્ષપણુમાં અસહાય છે તે પુરૂષ (મુળા -મેળા' તપ સ‘યમ વિગેરે સદનુષ્ઠાન રૂપ ક્રિયાથી ‘સમુદ્દત મૂયા-સંમુવીમૂતાઃ’ માક્ષની સન્મુખ બનીને ‘મળ’–માર્શમ્' અનેાક્ત સમ્યક્ દર્શન, જ્ઞાનચારિત્ર રૂપ મેાક્ષમાને ‘સાસરૂ-અનુરાતિ' ભવ્યેાને ઉપદેશ કરે છે. અર્થાત્ લબ્યાને ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગ ખતાવે છે. ૫૧૦ના અન્વયાથ——જીવન પ્રત્યે નિસ્પૃહ થઈને તેઓ શું કરે છે? એ કહેવામાં આવે છે—અસયમમય જીવનની ઈચ્છાથી રહિત મહાપુરૂષ અસંયમી જીવનના ત્યાગ કરીને અર્થાત્ તેનાથી નિરપેક્ષ અનીને જ્ઞાનાવરણીય વિગેરે આઠે ક્રર્માંના અથવા ચાર ઘાતિયા કનિ ત કરે છે, અને મેક્ષ પ્રાપ્ત કરે છે. જેએ સકળ કર્મના ાય કરવામાં સમથ હાય છે. તે પુરૂષ તપ સયમ વિગેરેના અનુષ્ઠાનથી સઘળા કર્મોના ક્ષપણુ કરવામાં અભિમુખ થઈને સમ્યક્ દન જ્ઞાનચારિત્ર તપ રૂપ મેક્ષ માર્ગના પ્રાણિયાના હિત માટે ભવ્ય જીવાને ઉપદેશ આપે છે. કેમ કે-મોક્ષ માર્ગના ઉપદેશ પણુ પર પરાથી માક્ષ પ્રાપ્ત કરાવનાર હાય છે, ૫૧૦ના ટીકા-જીવનની ઈચ્છાના ત્યાગ કરીને શુ' કરે છે ? તે ખતાવે છે. –અસંયમી જીવનની ઈચ્છાથી રહિત પુરૂષ અસયમ મય જીવનના ત્યાગ કરીને જ્ઞાનવરણીય વિગેરે કર્મના અંત કરી દે છે. અર્થાત્ સદનુષ્ઠાન કરીને જીવનથી નિરપેક્ષ થઇને સમસ્ત ક ાય રૂપ મેક્ષ પ્રાપ્ત કરી લે છે, જે સમસ્ત કર્મોના ક્ષય કરવામાં અસમર્થ હાય છે, તેઓ તપ, સંયમ, વિશે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૨૦૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy