SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા”—જે પુરૂષના જન્મ, જરા અને મરણને ઉત્પન્ન કરવા વાળા પહેલાં ઉપાર્જીત કરેલા કમ અને ઉપલક્ષણથી આસવ દ્વાર બંધ થઇ જવાના કારણે નવા કર્માં રહેતા નથી. મૃત્યુના કારણ ભૂત સકળ કમૅને તે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નાશ કરી નાખે છે. અને સઘળા આસ્રવ દ્વારાના નિરાધ કરી નાખે છે. ચાના સ'મધ આસ્રવે માં મુખ્ય છે, તેથી જ તેના સંબં ષમાં દૃષ્ટાન્ત બતાવે છે.-જેમ વાયુ રાકાણ વગરની ગતિ વાળે! હાવાથી અગ્નિની જ્વાલાને એાળગી જાય છે, એજ પ્રમાણે સઘળા કર્મોના ત્યાગ કરવા વાળા તે મહાવીર પુરૂષ હાવ ભાવ, લીલા વિગેરેના પ્રધાન પણાવાળી હાવાને કારણે પ્રેમાસ્પદ સ્ત્રિયાને તથા ઉપલક્ષણથી પુત્ર અને ધન વિગેરેને પણ મેળ’ગી જાય છે, અર્થાત્ એ ખધા તેઓને માર્ગ રાકવામાં સમથ થઈ શકતા નથી. તે સ્રિયાને વશ થતા નથી. જેએ રાગદ્વેષથી વિમૂઢ ખની રહે છે, એજ સ્ત્રી વગેરેમાં આસક્ત થાય છે. જેણે તેએાના સ્વરૂપને સમજી લીધુ છે, અને તેમના પ્રસગથી થવાવાળા દુષ્ફળ-ખરામ પરિણામના નિય કરીને વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધા છે, તે તેનથી નિવૃત્ત થઈ જાય છે, તે આસ્રવથી રહિત થઈ જાય છે. ટા થિંગો ને ન લેëત્તિ' ઇત્યાદિ શબ્દાર્થ-ને-થ’ જે મહાપુરૂષ ‘સ્થિનો-બ્રિયઃ’ શ્રિયાનું ‘ન સૈયંતિન સેવન્તે' સેવતા નથી. ‘તે-તે’ એ ‘નળા-૬ના' પુરૂષે ગંધમુલ્લા-વન્ધનો મુન્ના!' સમસ્ત ખધનાથી રહિત થઇને નીવિચ-વિતર્’ અસંયમ જીવનની નાવત્તિ1-નાનાપૂન્તિ' ઇચ્છા કરતા નથી. કારણ કે ‘તે-તે’ એ મહાપુરૂષા ‘' નિશ્ચયથી ‘આદ્નોલા-મિન્ના' સર્વ પ્રથમ મોક્ષગામી થાય છે. પ્રા અન્વયા—સી સેવનના કડવા વિપાકને જાણવાવાળા જે મહાપુરૂષા શ્રિયાનું સેવન કરતા નથી. એવા તે આત્મા પુરૂષ બંધનથી મુક્ત થઈને અસંયમ મય જીવનની આકાંક્ષા કરતા નથી. અને ઉપલક્ષણથી ખાલમરણની પશુ ઈચ્છા કરતા નથી કેમકે તેઓ જગત્ નિવાસી પુરૂષ સૌથી પહેલાં માક્ષ ગામી થાય છે. અર્થાત્ મૈાક્ષ ગમનના અભિલાષી ડાય છે. મેાક્ષના અભિલાષી હાવાથી તે અસયમ જીવન અને ખાલ મરણુ બન્નેની ઈચ્છા કરતા નથી. ડાલા ટીકા-જે મહાપુરૂષ એ નિશ્ચય કરી લે છે કે—સ્રી પ્રસ’ગ કડવા ફળ આપનાર છે, સ્ત્રિયે સુગતિના માર્ગમાં ભાગળ જેવી છે, સઘળા અધ માંનુ મૂળ છે, કપટ ઝાળથી યુક્ત હાય છે. મદિરાની જેમ મહામેાહને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૯૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy