SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ દિનચ' પક્ષિના ‘અજ્ઞજ્ઞાય-અવત્રજ્ઞતમ્' પાંખ વિનાના ‘જાવંત્ર-જ્ઞાઋમિ' બચ્ચાની જેમ ‘જ્ઞા-વૈયું:' હરી લે છે, પ્રકા અન્નયા —પૂર્વોક્ત પ્રકમથી અપુષ્ટ શ્રુતચારિત્ર ધમવાળા નવ દીક્ષિત સાધુને સમુદાયથી બહાર નીકળેલ જોઈ ને તેને પેાતાને વશ માનીને અનેક પાખ'ડી પરતીથિંકે 8મીને પાંખ ફૂટયા વિનાના પક્ષના બચ્ચાની માફક તેને હરી લે છે. અર્થાત્ પેાતાને વશ કરી પેતાના મતમાં ફસાવી લે છે. શા ટીકા ઉપર ખતાવેલા દૃષ્ટાન્તને દાષ્યન્તિક સાથે ઘટાવે છે, જેમ પક્ષિનુ' અશ્રુ પુષ્ટ પાખાવાળુ ાય છે. એજ પ્રમાણે અહિયાં સાધુ અપુષ્ટ ધવાળા હોય છે અર્થાત્ તેનામાં શ્રુતચારિત્ર ધર્માં સારી રીતે પરિશ્ત થયેલ નથી તે ગચ્છની ક્રિયાને સમજેલ નથી. એવા અપરિપકવ સાધુને ગચ્છથી ગુરૂવગ દ્વારા ખહાર કહાડેલા અથવા સ્વય બહાર નીકળેલેા જોઈ તે પેાતાના હાથમાં આવેલ સમજીને અનેક પાપધી પાખડી પરતીર્થિક અથવા તેના કુટુમ્બીચે લાભાવીને મા`થી ભ્રષ્ટ કરે છે. જેમકે પાંખ વિનાના પક્ષીના અચ્ચાને ઢંક ફ્રેંક વિગેરે માંસ ખાનારા પક્ષી હરણ કરીને લઈ જાય છે. ાણા ' એકલા થઈને વિહાર કરવાવાળા સાધુને અનેક દાષા ઉત્પન્ન થાય છે. તેથી સદા ગુરૂકુળમાં જ વાસ કરવે જોઇએ. તે બતાવવા સૂત્રકાર કહે છે કે—‘ગોવાળ' ઈત્યાદિ શબ્દા મનુ-મનુજ્ઞા' મનુષ્ય અને ખ્રિપ-અનુતિઃ' ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા અર્થાત્ સ્વછંદ આચરણ કરવાથી ‘નંતફ્તે-નાન્તર:’ કર્મોના ક્ષય કરી શકતા નથી. ૬-કૃતિ' આ પ્રમાણે ‘નવા-જ્ઞાવા’ જાણીને ‘સુપને ગાનુક્ષે:' બુદ્ધિમાન્ પુરૂષ ‘ઓલાન્-ગવન્નાનમ્' ગુરૂકુળમાં નિવામ્ર કરવાની ો છે' ઇચ્છા કરે આ પ્રમાણે કરવાથી ‘ત્રિયાસ-ચક્ષ્ય' મુક્તિમાગને ચાગ્ય સાધુને જે ‘વિજ્ઞવૃત્ત’સર્વજ્ઞે પ્રતિપાદન કરેલ સયમ માર્ગોને ોમાસમાળે-ગવમાણચન્' પ્રગટ કરતા થકા ‘ચિા હિ' ગચ્છની બહાર ‘ન નિષ્લે-ન નિર્જલેસ' ન નીકળે અર્થાત્ સ્વચ્છ દાચારી ન અને કા અન્વય.—મનસ્વી પળું વિચરવાવાળે અસ્થિર બુદ્ધિવાળા અને સ્વચ્છદાચારી સાધુ કનેા ક્ષય કરવામાં સ થઈ શકતા નથી. આ રીતે સમ જીતે અને વિચારીને સાધુ શુકુળમાં જ રહેવાની અને સંયમાનુષ્ઠાર કરવા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૫૨
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy