________________
જલાશ્રયને આશ્રયે રહેવાવાળા પક્ષિઓ માછલીની પ્રાપ્તિનું અધમધ્યાન કરે છે, એ જ રીતે તેઓ પણ અશુભ ધ્યાનમાં લીન રહે છે. મારા
ટીકર્થ–ઢંક, કંક, કુરર, મઘુક, અને શિખી આ પક્ષિયેના નામે છે. કે જે જલાશના આશ્રયથી રહે છે. આ પક્ષિયો કાયમ માછલિયનું અનવેષણ –ધન અને મારણ-મારવાનું જ અત્યંત મલિન ધ્યાન કર્યા કરે છે. આ દષ્ટાંત પ્રતિપાદન કરવાવાળ કલાક છે. દુષ્ટાત દ્વારા બતાવેલ અર્થ સુગમ પણુથી સમજવામાં આવી જાય છે. તેમ માનીને દષ્ટાંત બતાવ. વામાં આવેલ છે.
કહેવાનો આશય એ છે કે-જેમ ઢક, કંક વિગેરેનું ધ્યાન મત્સ્યવધ ૩૫ સાવદ્ય વ્યાપારમય હોવાથી અધમ છે, એ જ પ્રમાણે તેનું ધ્યાન પણ આર્ત અને રૌદ્રરૂપ હોવાથી અધમજ છે. ૨૭
uથંતુ સમr g” ઈત્યાદિ
શબ્દાર્થ––વં સુ-gવ તુ આજ પ્રમાણે “નિછગિળારિયા-મિથ્યા દટો બના” મિથ્યા દૃષ્ટિવાળાઓ અને અનાર્ય એવા “શે સમાઅમળા” કઈ શ્રમણ “
વિઘai fક્ષતિ-વિચૈષi દશાન્તિ' વિષય પ્રાપ્તિનું દાન કરે છે. દાવા વસ્તુપાદના- રૂવ સુપાધના તેઓ કંક પક્ષિની જેમ પાપી અને અધમ કેટિના છે. ૨૮
અન્વયાર્થ–આજ પ્રમાણે કઈ કઈ મિથ્યા દ્રષ્ટિ અનાર્ય શ્રમણ શાજ્યાદિ વિષયેષણા અર્થાત્ કામભેગની પ્રાપ્તિનું ધ્યાન કરતા રહે છે. તેઓ કંક પક્ષની જેમ કલુષિત તથા અધમ હોય છે પરંતુ
ટીકાર્ય–જેમ ઢક કંક વિગેરે પક્ષિયે આર્ત અને રૌદ્ર ધ્યાન કરે છે, એજ પ્રમાણે મિથ્યા દૃષ્ટિવાળા અને આરંભના પરિગ્રહ વાળા હોવાના કારણે અનાર્ય એવા કેઈ કઈ શ્રવણ, જેમકે-શાકળ વિગેરે શબ્દાદિ કામભાગોની પ્રાપ્તિનું જ ધ્યાન કર્યા કરે છે. તેઓ આ ધ્યાન અને શૈદ્રધ્યાન કરવાવાળા છે. તેથી જ કંક પક્ષિની જેમ મલિન ચિત્તવૃત્તિ વાળા હેવાના કારણે કલુષિત છે. અને તેજ કારણથી અધમ છે,
તાત્પર્ય એ છે કે–જેમ કંક વિગેરે પક્ષિયો જલાશય પર, રહેતા થકા માછલિની જ શોધમાં તત્પર રહે છે, એ જ પ્રમાણે શાય વિગેરે પણ વિષયેના અનવેષણમાં તત્પર તથા કલુષિત-મલિન વૃત્તિવાળા હોવાથી અધમ છે. ૨૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
८४