________________
આ રીતે એક સ્ત્રીમાંજ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચે વિષયોનો સમાવેશ થઈ જવાથી સાધુઓએ તેના સંબંધમાં સર્વ પ્રકાસ્થી હમેશાં જીતેન્દ્રિય બનવું જોઈએ.
જ્યારે એક એક વિષય પણ બન્ધન કરાવવાવાળે હોય છે, તે પછી પાંચ ઈન્દ્રિયથી પાંચ પ્રકારના વિષયેને રાગપૂર્વક સેવન કરવાવાળાની શું ગતિ થશે ? કહ્યું પણ છે કે-“
કુમારપતપુંજ' ઈત્યાદિ હરણ હાથી, પતંગ, ભમરા અને માછલાં આ બધા એક એક ઈદ્રિયના ધર્મને વશ થઈને મરાઈ જાય છે. તે પછી પાંચે ઈન્દ્રિયથી પાંચ વિષયેનું સેવન કરવાવાળે એ પ્રમાદી પુરૂષ કેમ માર્યો નહિ જાય?
અર્થાત્ હરણ કેવળ શ્રોત્ર ઈન્દ્રિય (કાન)ને વશ થઈને, હાથી કેવળ સ્પર્શ ઇન્દ્રિયને વશ થઈને, પતંગ કેવળ ચક્ષુ-અપને વશ થઈને, અમ ઘાણ નાક) ઇન્દ્રિયના ધર્મને વશ થઈને અને માછલું કેવળ જહુવા ઇન્દ્રિયના ધમને વશ થઈને પિત પિતાના પ્રાણ ગુમાવે છે, તે જે મનુષ્ય પાસે ઇન્દ્રિયને વશ થાય તે સર્વનાશથી કેવી રીતે બચી શકે?
બાહી અને આભ્યન્તર દરેક પ્રકારના સંગથી અલગ રહીને મુનીએ સંયમનું જ અનુષ્ઠાન કરવું.
આ સંસારમાં પૃથ્વીકાય વિગેરે સઘળા પ્રાણિયે ચાહે તેઓ સૂક્ષ્મ હોય અથવા બાદર હોય અસાતવેદનીય કર્મના ઉદયથી થવાવાળા દુખેથી પીડાં પામી રહ્યા છે. અને પોતે જ કરેલા કર્મોથી સંસારરૂપી અગ્નિમાં ૨ધાતા રહે છે આ જુઓ.
કહેવાનો સારાંશ એ છે કે–સાધુએ સ્ત્રી સંબંધી વિષયમાં સર્વ પ્રકારે જીતેન્દ્રિય થઈને વધ બંધન વિગેરેથી મુક્ત થઈને શુદ્ધ એવા સંય. મનું પાલન કરવું. સઘળા જીવે પોતે કરેલા પાપના વશમાં બદ્ધ થઈને ખને અનુભવ કરી રહ્યા છે. એક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૪૩