SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાઈ–હવે અધ્યયનના અર્થને ઉપ સંહાર કરતાં કહે છે કે-મુનિએ વેણુ વીણા આદિથી ઉત્પન્ન થવાવાળા શ્રોત્રને પ્રિય લાગનારા શબ્દોમાં નેત્રને આનંદ આપનારા સુંદર એવા રૂપમાં આસકત થવું નહીં એજ પ્રમાણે અમનેશ-મનને ન ગમે તેવા શબ્દો અને રૂપિમાં દ્વેષભાવ રાખ. નહી. “વરે મરેલાના શરીરમાંથી ઉત્પન્ન થનાર દુર્ગન્ધમાં લુખા સુકા વાસી આહાર વિગેરેના રસમાં ઉપલક્ષણથી કેષ્ટ પુટ અર્થાત્ સુગંધીવાળા પદાર્થના પડિકા વિગેરેની સુગંધમાં અને દરાખ વિગેરેના મીઠા રસમાં અને તેના સહચર મનેઝ અમનેઝ એવા સ્પર્શમાં પણ રાગદ્વેષ ન કરે. અસંયમ મય જીવનની આકાંક્ષા-ઇચ્છા ન કરે અને આયુષ્યના ક્ષય રૂપ મરણની અથવા બાલ મરણની આકાંક્ષા-ઇચ્છા ન કરે. પરંતુ કપટથી ૨હિત થઈને અને સંયમથી યુક્ત થઈને મન, વચન, અને કાયાના અપ્રશસ્ત વ્યાપારને ત્યાગ કરીને વિચરણ કરે. અર્થાત્ નિષ્કપટ ભાવથી ત્રણે ગોથી સંયમનું પાલન કરે ૨૨ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાનું સમવસરણનામનું બારમું અધ્યયન સમાપ્ત ૧૨ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૨૧
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy