SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ કે સ્વરૂપકા નિરૂપણ ચૌદમાં અધ્યયનના પ્રારભ~~ યાથાતથ્ય નામનું તેરમુ' અધ્યયન સમાપ્ત થયું. હવે ગ્રન્થ નામનું ચૌદમુ' અધ્યયન આરંભ કરવામાં આવે છે. પહેલાના તેરમા અધ્યયન સાથે આના એવા સંબધ છે કે-પહેલાના અધ્યયનમાં સમ્યક્ ચારિત્રનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, પરંતુ નિર્દેળ ચારિત્રની પ્રાપ્તિ ગ્રન્થના ત્યાગથી જ થઈ શકે છે, અને ગ્રન્થને પરિત્યાગ ગ્રંથને જાણવાથી જ સભવે છે. આ સખ ષથી આવેલા આ અધ્યયનનું આ પહેલુ' સૂત્ર છે.-પંથ વિહાર' ઇત્યાદિ શબ્દાર્થ હૈં ર્રૂ' આ જીનશાસનમાં સસ્પેંસારના સ્વભાવને જાણુવાવાળા કોઈ પુરૂષ પંથ-પ્રથમ માહ્ય અને આભ્યન્તર ધનધાન્ય વિગેરે પરિ ગ્રહને ‘વિાચ-વિદ્દાચ' છેાડીને પ્રત્રજ્યા ‘રડ્ડાચ-ત્યાચ’ ગ્રહણ કરીને આ સેવન રૂપ શિક્ષા ગ્રહણ કરતા. મુવમવેરે-યુદ્રહાચર્યમ્' સમ્યક્ પ્રકારથી સયમમાં ‘વવેજ્ઞાનક્ષેત્’સ્થિર રહે તથા ઓવચઢાડી-અવશાતજારી' આચાય વિગેરેની આજ્ઞાનું પાલન કરતા થકા વિનચં-વિચમ્’- વિનયની ‘મુણિયલેસુશિક્ષેત્ શિક્ષાના અભ્યાસ કરે આ રીતે બે-ચ:' જે પુરૂષ ‘છેચ-છેઃ’ સચમ પાલન કરવામાં નિપુણુ ખનીને ‘વિમાન્ય-વિપ્રમામ્' કોઈ પણ પ્રકારના પ્રમાદ ન જીન્ના-ન દુર્યંત્' ન કરે અર્થાત્ સમ્યક્ પ્રકારથી સયમનું પાલન કરે ૫૧૫ અન્વયા —આ જીનશાસન રૂપ જૈનાગમથી સંસારના સ્વભાવને જાણુવાવાળા પુરૂષો માહ્ય અને આભ્યન્તર ધન ધાન્ય લાભ ક્રોધાદિ કાયાને છેડીને પ્રત્રજ્યા ગ્રહણ કરવા માટે ઉદ્યમી થઈને દીક્ષા ગ્રહણ કરીને ગ્રહણા સેવના રૂપ શિક્ષાનુ સમ્યક્ પ્રકારથી આસેવન કરીને આચાયની પાસે સારી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩ ૧૪૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy